SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨] સમ્યદર્શન-૧ રૂબરૂમાં અને એ શક્ય ન હોય તે મનમાં ને મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે. એવાઓને થાય કે-“અમને ધન મળે, તે તે શું અમારા પુણ્ય વચર મળે? અમને યુવાની મળી હતી કે મળી છે, તે શું અમારા પુણ્ય વગર અમને મળી છે ? અમને સાંપડેલી ચતુરાઈ અને શરીરની નીરે ગતા, એ પણ શું અમને અમારા પુણ્ય વિના સાંપડી છે? અને, અમને એટલે જેટલે મનગમતાની સાથે મેળાપ થાય, તે શું અમને અમારા પુણ્ય વગર થાય ?” એટલું જ નહિ, પણ એવાઓને તે કદાચ એવો વિચાર આવે કે-“સુરસુંદરીના જવાબને સારો અને સાચે નહિ માનનારાઓ, શું એમ માને છે કે-ધન, ચૌવન, સુવિશ્વપણું, પિતાના દેહની નીરોગતા અને મનગમતાની સાથે મેળાપ, એ પુણ્ય વગર જ પ્રાપ્ત થાય છે? પુણ્યથી જે આ બધું ન મળતું હોય, તે પછી પુણ્યને કરવાનું પણ શું? અને પુણ્યથી ધન મળી જાય, યુવાની મળી જાય, ચતુરાઈ મળી જાય, પોતાના દેહની નીરોગતા મળી જાય અને મનગમતાની સાથે મેળાપ પણ મળી જાય, તે પછી પુણ્યથી મેળવવાનું બાકી રહે છે પણ શું ?” આ વાત તમારી પાસે એટલા માટે મૂકવામાં આવી છે કે–આવે કઈ વિચાર તમને આવ્યું છે કે નહિ, એ તમે શેધી શકે અને, એના ઉપરથી તમે એ પણ શેધવાને પ્રયત્ન કરી શકે કે મારા મનમાં આવા પ્રકારને કેઈ વિચાર ઉદ્દભવવા પામ્ય, તે તે શાથી ઉદ્દભવવા પામે ?” સુરસુંદરીએ આપેલા જવાબમાં રહેલી મિથ્યાત્વના સંસ્કારોની અસર : - સુરસુંદરીએ સૂચવેલી ધન વગેરે વસ્તુઓ, કઈ પણ જીવને, તેના પિતાના પુણ્યદયના લેગ વિના મળી શકતી જ નથી, એ શંકા વિનાની વાત છે, પરંતુ, જે વાત ખાસ વિચારવા જેવી છે, તે વાત એ છે કે-યુદયના વેગે પ્રાપ્ત થઈ શકતી ઘણી વસ્તુઓ પૈકીની છે , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy