SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [૪૦૧ બળતરા થવાને બદલે, એમાં વ્યવહારકુશળતા લાગે તે શું થાય? ઘણું બોલે છે કે–એ તે એમ જ ચાલે, આ બધું હશે તે ધર્મનાં કામ થશે, ધર્મ તે આત્માને છેને ?, એ કયાં ભાગી જવાનું છે? માટે હોય, એમ પણ કરી લેવાય”—એ કયી દશા? દુઃખ થવાને બદલે ઠીક કર્યું એમ થાય, હોંશિયારી વાપરી એમ થાય, તે સમજવું કે—ધર્મપુરુષાર્થ અર્થ-કામથી પ્રધાન માનવા જેવી દશા પણ નથી આવી. ધર્મની વાતમાં માસમને આડી ધરનારાઓ પછી ધમની આરાધના કેટલી કરે છે? " આજે કેટલાક મસમવાળાઓ પણ આવે બચાવ કરે છે. કહે છે કે-“સાહેબ ! આ ચાર મહિનામાં જે બરાબર રળી લઈએ, હમણું મેસમ જાળવી લઈએ, તે પછી બાકીના ટાઈમમાં ધર્મ સારી રીતે આરાધી શકાય.” એ બચાવ કરનારાઓ અને ચાર મહિનામાં શ્રી જિનપૂજા, દેવદર્શનાદિ જેવી ક્રિયાઓને પણ વેગળી મૂકનારાએ બાકીના સમયમાં ધર્મની આરાધના કેવીક કરે છે; એ વિચારવા જેવું છે. જ્યારે ધર્મ નથી કરતા એમાં મોસમને આડી ધરે છે, તે બાકીના સમયમાં ધર્મની કેટલી આરાધના કરે છે? કઈ વખતે ધર્મની મેસમ પણ તેમને આવે છે ખરી? દુનિયાની મોસમ વખતે એમાં જેટલા મશગુલ બને છે, એટલા તે પછી પણ ધર્મમાં મગ્દલ બને છે? મેસમ પૂરી થયા પછીથી આરામ અને ભેગવટામાં પડે છે કે ધર્મની આરાધનામાં રક્ત બને છે? - પશ્ચાત્તાપ ટકે તોય સારુ : બીજી વાત એ છે કે–સમ વખતે દોડધામમાં પડ હોય, આત્માને ભૂલ્યા હોય, અર્થસાધનામાં એકતાન બન્યા હોય એવા અવસરે આયુષ્ય પૂરું થાય તે મરી જાય ક્યાં ? અથવા એવા વખતે આયુષ્યને બંધ પડી જાય તે ગતિ કયી થાય ? આ વિચારવા જેવું નથી ? એ વખતે પણ આત્માને પશ્ચાત્તાપ ટક્યી રહે તેય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy