SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્પર્શન-૧ સમ્યગદષ્ટિને શું કરવાનું મન હોય ? આમ સમ્યક્તદાતા સદગુરુ તમારૂં કાંઈ લે નહિ, અને તમારૂ કાંઈ લેવાને ઇરછે પણ નહિ, પણ તમારા મનમાં કે ભાવ પ્રગટ જોઈએ, તે તમારે સમજવા જેવું છે. સમ્યગ્દર્શનને મહિમા જેમ જેમ સમજાય, તેમ સમ્યગ્દર્શન પમાડનાર પ્રત્યેને અને સુદેવ-સુગુરુ– સુધર્મ પ્રત્યેને સમર્પણભાવ વધતું જાય. તમને ખ્યાલ આવે જોઈએ કે–જેને હૈયે શાસન હેય તેને પિતાના ધનાદિકને કે કે વ્યય કરવાનું મન થાય ? એના ઉપરથી તમે તમારી આત્મદશાને પિછાની પણ શકે અને તમારી આત્મદશાને નિર્મળ પણ બનાવી શકે. શ્રી નયસારને એ મુનિવરે સારમાં સાર રૂપે બે વાત કહી. એક તે શ્રી જિનકથિત ધર્મકર્મમાં નિરંતર ઉદ્યમશીલ બન્યા રહેવાનું કહ્યું. અને બીજુ એ કહ્યું કે-“સંસારના સુખને નિમિત્તે તમે કઈ વાર પણ ધર્મમાં પ્રમાદ કરશે નહિ ! જેના દિલમાં આ વાત વસી જાય, તેને સંસારનું સેવન બેજલ લાગે અને શાસનનું સેવન એ ખરા દિલથી કરે. શ્રી નયસારે સમ્યગ્દર્શન પામ્યા પછી પિતાની શેષ જીદગી કેવી રીતે પસાર કરી હતી, એ જાણે છે ? એ સંબંધમાં પણ શાસ્ત્ર વર્ણન કર્યું છે. ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કેશ્રી નયસાર જ્યારથી સમ્યગ્દર્શન પામ્યા, ત્યારથી જ એ શ્રી જિનધર્મને અભ્યાસ કરતા હતા, મુનિજનની ભક્તિ કરતા હતા, જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપનું ચિન્તન કરતા હતા. જીવદયાનું પાલન કરતા હતા, સાધમિકેનું બહુમાન કરતા હતા અને શ્રી જિનશાસનને મહિમા વધારવાનું કામ આદરપૂર્વક કરતા હતા. શ્રી જૈનશાસનના સદ્દગુરુએ પણ તમારા તરફથી આવી જ આશા રાખે ને? અને તમે સભ્યત્વ પામ્યા છે તે તમને પણ આવાં આવાં કામ કરવાને જ રસ હોય ને તમને સાધુ થવું ગમતું હોય છતું પણ તમે સાધુ ન થઈ શકે તેય તમે આવાં આવાં કામમાં જ રસવાળાને - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy