________________
હું #
* જ્ઞ
r
ની
આ
૩
આ
દનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે
(૧) પહેલા દર્શનાચાર ‘નિઃશંકપણું” છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાના સર્વથા અભાવ ! સમજવા માટે પ્રશ્નો કરવામાં વાંધે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલા પદાર્થમાં અશ્રદ્ધા તે ન જ થવી જોઇએ.
યા
,
૨. ખીજો દનાચાર · નિષ્કાંક્ષિતપણું ’ છે. નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય; ઈતર દર્શનની ન આકાંક્ષા થાય, એ ‘નિષ્કાંક્ષિત ’નામના બીજો દર્શાનાચાર છે. એટલે કે પરમતની અભિલાષાના અભાવ. દેવ–ગુરુ અને ધર્મની સેવાના ફૂલ તરીકે પૌદ્ગલિક પદાની આકાંક્ષા ન કરવી એ પણ આ આચારમાં આવે છે.
રૂ. ત્રીજો દેશનાચાર ‘નિવિચિકિત્સા ’ છે. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલાં અનુષ્ઠાનાના ફળ પ્રત્યે સંદેહના અભાવ, એ નિવિ`ચિકિત્સા છે.
૪. ચોથા દર્શાનાચાર અમૂઢદૃષ્ટિપણુ`' છે. મૂઢ એટલે ભૂખ, અમૂઢ એટલે વિચક્ષણ, ગમે તેવા સચાગામાં અમૂષ્ટિ થઈને રહેવું, એટલે કે આત્મા ગમે તેવા પ્રસ`ગામાં સન્માગ થી ચલાયમાન થવાન જોઈ એ.
6
૫. પાંચમે દનાચાર ઉપમ્ હા ’ છે. શ્રીસોંઘમાં રહેલા ગુણવાનની પ્રશંસા. ગુણવાન આત્માની ઉપેક્ષા કરવી, એ દંશનાચારની ઉપેક્ષા કરવા બરાબર છે. સમ્યગ્દર્શનના પૂજારીની ફરજ છે કે-સદ્ગુણના ધારક આત્માની ઉપભ્રં’હા કરવી.
6
Jain Educationa International
6
૬. છઠ્ઠો દર્શનાચાર સ્થિરીકરણ ’ છે. પ્રભુના શાસનમાં શિથિલ ખનતા આત્માને સ્થિર કરવા એ દર્શાનાચારને છઠ્ઠો આચાર છે.
ވ
For Personal and Private Use Only
www.jainelibrary.org