SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૫૭ થઈ જાય છે, માટે તમે પહેલેથી ભણ્ણા કે જેથી તમારે મૂંઝવણના વખત આવે નહિ !' પણ કરાં અજ્ઞાન રહે, તત્ત્વજ્ઞાન વગરનાં રહે, એ તમને ડખે છે ખરું ? જ્યાં સુધી તમને તમારુ' અજ્ઞાન ખૂબ ખૂબ નહિ ખટકે, ત્યાં સુધી તમને તમારાં કરાં અજ્ઞાન રહે એ -ખટકશે જ નહિ. શાસ્ત્ર “જ્ઞાયિામ્યાં મોક્ષઃ ।” કહ્યું છે, એ તમે જાણા છે ને ? એ વાત ઉપર તમને શ્રદ્ધા કેટલી ? જ્ઞાન અને ક્રિયા એના યાગથી મુક્તિ, એ વાતમાં તે! તમારી શ્રદ્ધા જોરદાર છે ને ? કાઈ એકલા જ્ઞાનથી મુક્તિ કહે અગર તેા કોઈ એકલી ક્રિયાથી મુક્તિ કહે, તા તમે ના પાડે ને ? જો તમે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિ ન થય-એમ માનતા હૈ!, તે તમારામાં એક અંગ આછું દેખાય, તે તેનું તમને દુઃખ થાય ને ? એ ઘેાડાની ગાડી હાય, તે એક ઘેાડે ચાલે ? એ ગાડીને અને એક ઘેાડાને જોતાં, બીજો ઘેાડા નથી, એ યાદ આવે ને ? બીજા ઘેાડા વિના, આ એક ઘાડા ને ગાડી છે તેય કામ નહિ લાગે, એમ થાય ને ? જ્ઞાન અને ક્રિયા-બન્નેના ચેાગથી જ મુક્તિ થાય, આવી શ્રદ્ધા પાકી હોય તા જે એક અંગ નથી, તેનુ દુઃખ કેટલું થાય ? .6 અણુસમજી પણ જે શ્રદ્ધાવાળા હેાય, તેમને તેા એમ થાય કે “હું અણુસમજી છું માટે હું આ ધર્મક્રિયામાં સમના જેવા રસ અનુભવી શકતા નથી.’ આથી એને જ્ઞાનના ખપ લાગે, તમને જ્ઞાનને ખપ લાગે છે ? તમને જ્ઞાનના ખપ લાગે છે, તેા એમ થાય કે હું તે રહી ગયા, પણ મારાં સંતાનામાં આ ઉણપ ન રહેવી જોઈએ ? ' જેમ અંગ્રેજી ભણાવવું જરૂરી લાગ્યું, તે ગરીબ મા— આપાએ છે!કરાઓને દેવુ કરીને પણ ભણાવ્યા ને? અને તમે સુખી હાવા છતાંય, છેકરાં ધર્મથી અજ્ઞાન રહે છે, તે ચલાવી લેા છે ને? ત્યાં આજીવિકા કેમ ચાલશે—એમ લાગ્યું, તા અહી. એમ કેમ ન લાગ્યું કે—આ જ્ઞાન વગર, આને નિસ્તાર-મેાક્ષ અટકી જશે ? તવાનું વાસ્તવિક જ્ઞાન, માત્ર ધર્મક્રિયાઓ માટે જ ઉપયાગી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy