SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર | [ ૯૩. ગોવાળિયાઓ તે, એ આચાર્યભગવાનને બેલતા સાંભળીને, ખુશ ખુશ થઈ ગયા. અન્ત, બધા ગોવાળિયાઓએ કહી દીધું કેઆમને જ, એટલે કે આ આચાર્યભગવાનને જ, સુન્દર અને અમૃત જેવું મીઠું બેલતાં આવડે છે.” - જ્યાં ગોવાળિયાઓએ આ પ્રમાણે કહ્યું, એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, અથવા તે “આ ગેવાળિયાઓ કેવા અજ્ઞાન છે.”—એ વગેરે પ્રકારને “વિચાર પણ કર્યા વગર, શ્રી સિદ્ધસેન, આચાર્યભગવાનનાં ચરણોને વળગી પડ્યા અને શ્રી સિદ્ધસેને આચાર્યભગવાનને કહ્યું કે-આપણી વચ્ચેના વાદમાં આપે મને. પરાજિત કર્યો છે, એટલે અત્યારથી જ હું આપને શિષ્ય બની ગ છું, માટે આપ મને દીક્ષા આપે !” આવા અવસરે પણ, શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજા શું કહે છે, તે જાણવા જેવું છે. આચાર્ય ભગવાન કહે છે કે-“આપણે ભરૂચ નગરમાં જઈએ અને ત્યાં જઈને રાજાની સમક્ષ વાદ કરીએ! ભલે આપણી વારલીલાને વિચક્ષણ-જને જુએ !” - આ પછીની વાતમાં, એમ પણ કહેવાય છે કે–તે પછી તેઓ બને ભરૂચ નગરમાં ગયા, ત્યાં રાજસભામાં રાજા સમક્ષ બન્નેએ વાદ કર્યો, એ વાદમાં પણ આચાર્યભગવાને શ્રી સિદ્ધસેનને પરાસ્ત કર્યા અને તે પછીથી જ આચાર્યભગવાન શ્રી સિદ્ધસેનને પિતાના શિષ્ય. તરીકે સ્વીકાર્યા, જ્યારે, એમ પણ કહેવાય છે કે-સૂરિજી મહારાજાએ. રાજસભામાં જઈને પુનઃ વાદ કરવાનું કહેતાં, શ્રી સિદ્ધસેને “હવે તેમ કરવાની જરૂર નથી.એ જવાબ આપીને, પિતાને દીક્ષિત કરવાની વિનંતિ ચાલુ રાખી અને એથી સૂરિજી મહારાજાએ શ્રી સિદ્ધસેનને દીક્ષિત બનાવીને પિતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ જે બન્યું હોય તે ખરું, પણ આ ઉપરથી એટલી વાત તે બરાબર સમજી શકાય તેમ છે કે-જ્યારે વાદમાં ઊતરવું પડે છે, ત્યારે પણ શ્રી જિનશાસનના મહાપુરુષે વાદીને વાદમાં વ્યાજબી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy