SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ]. સમ્યગ્ગદશનકહી શકે ને? ભગવાનને અને સાધુને માનનારે સાચે શ્રાવકેચ. સંસારને અસાર કહે* સંસાર દુઃખમય છે, દુઃખફલક છે અને દુખપરંપરક છે એમ એય કહે, પણ ધર્મને જાણવાની ઈચ્છા થતાં જીવને સાધુ પાસે જ જવાનું મન થાય ને ? આ રીતે જીવ ધર્મને જાણવાને માટે ગુરુની પાસે આવવાને નીકળે, એમાં પણ અસંખ્ય ગુણ નિર્જરા એ સાધે. ધર્મ સમજવાને માટે આવેલ ધર્મને સમજવાને વિધિ કર્યો છે એ જાણવાને માટેય પ્રયત્નશીલ બને ને? ધર્મનું શ્રવણ કેવા વિનયાદિથી કરવું જોઈએ, એને વિધિ જાણવાનું મન એને ન થાય એવું બને? અને, વિધિને જાણુને એ જીવ વિધિ મુજબની ક્રિયામાં સ્થિત પણ થાય ને ? નમસ્કારપૂર્વક, વિનયપૂર્વક ધર્મ પૂછે અને ગુરુ જે કાંઈ કહે તે ઉપગપૂર્વક સાંભળે. એ બધું જીવનું કિયાસ્થિતપણું કહેવાય. આવા કિયાસ્થિત બનેલા જીવને વળી પાછી અસંખ્ય ગુણ નિર્જરા. વધી જાય. સદ્દગુરુ શું કહે ?' હવે વિચાર કરો કે–આ રીતે ધર્મને જાણવા માટે આવેલા જીવને, જે સદગુરુ હૈય, તે શું કહે ? ધર્મ જાણવાને આવેલાને સંસારના સુખને રસ નીચોવાઈ જવા પામે, એવું જ સદગુરુ કહે ને? ધર્મને સાર રૂપે વર્ણવવાને માટે સદ્દગુરુ સૌથી પહેલાં સુખમય પણ સંસારને અસાર તરીકે જ વર્ણવે ને ? એ વખતે, સંસારને. * સુવાવણ સુરવાળુવં િ પંચસૂત્ર, * अत एव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः । સાપુતા" ધÄyજીન ક્રિયાતિઃ | ૨-૮ છે. प्रतिपित्सुः सृजन् पूर्व, प्रतपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च विविधोऽनन्तांशक्षपकस्तथा.॥ २-९ ॥ यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जरा ॥ २-०१ ॥ –અધ્યાત્મસાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy