SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ] સમ્યદર્શન-૧ અજબ કેટિને ગુણ છે. માત્ર એક જ વાર એ ગુણ જે પ્રગટી જાય, તે આત્માના શેષ ગુણે તત્કાલ કે અમુક વખતે પણ પ્રગટવાના જ એ ચોકકસ થઈ જાય છે. આથી જ આ ગુણ ઉપર ખૂબ લક્ષ્ય દેરાય છે. સમગ્ગદર્શન એ આત્માને ગુણ છેઃ સમ્યગ્દર્શન એ કઈ બાહ્ય વસ્તુ નથી પણ આત્માના સમ્યગ્ર દર્શનાદિ ગુણે સત્તાગત રીતે તે આત્મામાં રહેલા જ છે, પણ તે કર્મથી આવરાયેલા છે. એ ગુણે આપણે પ્રગટાવવાના છે, એ ગુણે પ્રગટયા હોય તે તેને વધુ ખીલવવાના છે. સમ્યગદર્શન એટલે શું? વસ્તુમાત્રની વસ્તુગતે માન્યતા, એ સમ્યગ્દર્શન છે. ચેતન અને જડ બનેને તેના યર્થાથ સ્વરૂપે માનવા એ સમ્યગ્દર્શન છે. અનન્ત ઉપકારી અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવેએ ચેતન અને જડનું જેવું છે તેવું સ્વરૂપ દર્શાવ્યું છે. બીજા મહાપુરુષોએ એ તારકેએ કહ્યા મુજબ ચેતન અને જડનું સ્વરૂપ વર્ણવ્યું છે. જીવ, અજીવ, આશ્રવા, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ સાત અગર તો જીવ, અજીવ, પગ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિર્જરા, અને મેક્ષ, એ નવ તત્ત કહેવાય છે. એ સાત અગર તે નવ તો વિષેની યથાસ્થિત માન્યતા, એનું નામ સમ્યગ્ગદર્શન છે. એ તો અનન્ત ઉપકારી અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલાં હેવાથી, એ તારકે એ જે ફરમાવ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું એવી જે માન્યતા, એય સમ્યગૂદર્શન છે. શ્રી જિનેશ્વરદેવે જ તત્ત્વના વારતવિક સ્વરૂપના પ્રકાશકે છે. બીજા કેઈ પ્રકાશકે હોય તો તે, તે તારકેને અનુસરવાના યોગે પ્રકાશકે છે. સ્વયં અનન્તજ્ઞાનીને નહિ પામેલા અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને નહિ અનુસરનારા તત્વના વાસ્તવિક સ્વરૂપને જાણે કે કહી શકતા નથી. વાસ્તવિક તત્વસ્વરૂપ તે અનન્તનાની અગર તે એ તારકની આજ્ઞાને અનુસરનારા જ કહી શકે છે? આ સમજીને “તમા સરસ્વનિસં જે વિ િ ” તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે શ્રી જિનેશ્વરાએ ફરમાવ્યું છે. આવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy