SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦]. સમ્યગુદશન-૧ માટે લાભ તે એ થાય છે કે–આત્માની જે તૃષ્ણા છે, એટલે કેભવાસના છે, તે ક્રમે કરીને નાશ પામે છે. વિષયને સંગ, એ જીવની ભવાસનાને ઉધક છે; વિષયને સંગ ન હોય, તે લેભવાસનાને જોર કરવાની જગ્યા મળતી નથી અને મુમુક્ષુ આત્મા સંગ માત્રથી રહિત બનવાની ભાવનામાં રમતે હોય છે, એટલે પહેલાં લેભવાસના કાબૂમાં આવી જાય છે, તેને ઉબેધક સામગ્રી નહિ મળવાથી તે નિર્બલ બની જાય છે અને જીવની સંગરહિત બનવાની ભાવનાના જેરથી તે અંતે સર્વથા નષ્ટ પણ થઈ જાય છે. આમ, બાહ્ય સંગેને ત્યાગ પણ મુમુક્ષુ આત્માએને માટે ખૂબ જ ઉપકારક નીવડે છે. - તૃષ્ણા, એ એવી ભયંકર વસ્તુ છે કે એને ઉપકારી મહાપુરુષો સઘળાય ની જનની તરીકે અને ગુણેની ઘાતિની તરીકે ઓળખાવે છે. તૃષ્ણાને આધીન બનેલા જીવ, તક મળતાં, કયા દોષને સેવે નહિ તે કહી શકાય નહિ અને એથી જે પહેલાં તેનામાં ગુણે આવ્યા હોય તે તે નાશ પામી જાય અને જે ગુણે ન આવ્યા હોય, તે તૃષ્ણ કઈ પણ ગુણને આવવા દે નહિ, આથી, મેક્ષમાર્ગને સેવવાને માટે, મુમુક્ષુ આત્માઓએ, મમત્વને ત્યાગ કરીને સઘળા ય બાહા સંગને ત્યાગ કરવાને માટે ઉદ્યત બનવું જોઈએ. બહુ સાવધ આત્માઓને પણ, બાહ્ય સંગના અંશે, કઈ કઈ વાર બહુ ભયંકર રીતે તૃષ્ણના આવર્તમાં ઘસડી જાય છે એટલે જેથી શક્ય હોય, તેઓએ તે જેમ બને તેમ બાહ્ય સંગોને સર્વથા ત્યાગ કરવો જોઈએ અને જ્યાં સુધી એવા સત્યાગી ન બની શકાય, ત્યાં સુધી જેટલા બાહ્ય સંગને ત્યજાય તેટલા બાહ્ય સંગને ત્યજીને અને શેષ બાહ્ય સંગોને ત્યજવાના પ્રયત્નમાં રહીને, જેટલા બાહ્ય સંગે હોય–તેના પ્રત્યેના મમત્વભાવથી મુક્ત બન્યા રહેવાને પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ બનેલા જે પુણ્યાત્માઓ આ ત્રણ ગુણેને સારી રીતે સેવનારા બને છે, તેઓ મેક્ષમાર્ગના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy