SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ g૯૬ ] સમ્યગ્દર્શન-૧ કાળના અભ્યાસ હોવાથી, આત્મા એ તરફ ન જ ઢળે એમ કહેવાય નહિ. પાણી ઢાળ હાય તા ઢળી જાય એમ આત્મા અનેકામ તરફ ઢળી જાય એ અને, પણ વિચારતાં એમ થવુ જોઇએ કે-આ ખેાટુ થાય છે, પરન્તુ વિચાર કરો કે-આત્મા અકામ તરફ ઢળે છે કે ધસે છે? આત્મા અકામ તરફ ઉપાદેય બુદ્ધિએ ધસ્યે જતા હાય, તો સમજજો કે-હ ગુણ પ્રગટયા નથી. પ્રવૃત્તિ થઈ જવી સહજ છે, પણ અકામ તરફ આત્મા ધસ્યે જ જતા હૈાય, એમાં જ આનંદ માન્યે જતા હાય, કઢી પણ એ નુકસાનકારક છે-દુઃખદાયી છે-સહસારમાં રઝળાવનાર છે એમ ન લાગતુ' હાય અને એ રીતે એમાં જે ઉપાદેયબુદ્ધિ આવી જતી હાય તા સમજવુ જોઈએ કે– આપણાથી ગુણુ હજુ છેટે છે. જો અકામના સંસર્ગમાં રહેવા છતાં, એના ભોગવટા આદિ ચાલુ છતાં તારકાએ ફરમાવ્યા મુજબ હેયબુદ્ધિ રહેતી હૈ!ય તે સમજવુ કે–ગુણુ પ્રગટયો છે. ધમી કહેવડાવવુ એ સહેલું છે પણ ધમી બનવું એ બનવું એ મુશ્કેલ છેઃ સમ્યગ્રંદનની અપેક્ષાએ ધમી કોણ ? ધર્મ, અર્થ અને કામમાં ધર્મને જ ઉપાદેય માને અને અર્થ-કામને હેય જ માને તે. ગમે તેવાં દેવતાઈ સુખા કે મનુષ્યલાકનાં સુખા, બધાં પૌલિક સુખ એ આત્માને દુઃખરૂપ લાગે, કારણ કે—અને અને કામને એ હેય માને છે. તમને પૌદ્ગલિક સુખા કેવાં લાગે છે ? ધમી કહેવડાવવુ એ સહેલું છે, પેાતાની જાતને ધમી માની લેવી એ સહેલુ છે, પણ ધર્મી બનવુ' એ મુશ્કેલ છે. અ અને કામ હેય લાગે, એમાંથી ઉપાદેયબુદ્ધિ ઊડી જાય અને હેચબુદ્ધિ આવી જાય તેમજ ધર્મ જ ઉપાદેય લાગે, તેા આત્માનું વર્તન ક્રવા -માંડે, એને પ્રસંગે પ્રસંગે એમ થાય કે− ું મારી શિતએને હેયની પાછળ કેમ ખરબાદ કરું છું ? અને ઉપાદેયને આચરવામાં કેમ મારું -પાંગળાપણુ છે ? ઉપાદેયને ન આચરી શકે એ મને, હેયને ન તજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy