SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૩૪૭ શકે એ મને, પણ એનેા આત્મા એમ કહે કે—જે થાય છે તે સારું થતું નથી. ધમી બનવા માટેની કાળજી જોઇએ : આત્માને પૂછે કૈાને નથી ગમતી ? માનતા અન્યા સમજી દર્દી ને કુપથ્ય ખાતાં શું થાય છે ? કે-એ દશા છે ? ધમી તરીકેની નામના આપણને કોઈ ધમી કહે, ધમી માને અને ધી રહે, એ માટે કાળજી રહે છે કે નહિ ? જો હા, તેા પછી ધી ખનવા માટેની કાળજી કેટલી જોઈએ ? સાચાને સાચું ન માનવાની આ મુશ્કેલી છે, અકામ દુઃખદાયી છે એમ અનુભવથી જણાય છે. અનંતજ્ઞાની મહાઉપકારી ફરમાવે છે, છતાં આપણુને તે હેય ન લાગે, અને ધર્મ જ ઉપાદેય છે એમ ન લાગે, એ દશા હાય તા તેવા આત્માઓએ જરૂર ચેતવા જેવુ છે અને ધર્મી મનવા માટે પ્રયત્નશીલ બનવા જેવું છે. ધર્મને સાંભળવાની લાયકાતવાળાની-માર્ગાનુસારી આત્માની દશા પણ કયી હોય ? આ થઈ સમ્યગૂદન રૂપ ધર્મને પામેલા આત્માની વાત. એ ધને પામ્યા ન હેાય પણ પામવાની લાયકાતવાળા હાય એ આત્માની દશા પણ કયી હાય ? જેને માર્ગાનુસારી કહેવાય છે એની આ વાત છે. સમ્યગૂદનને પામેલા આત્મા તે અકામને હેય જ માને અને ધર્મોને જ ઉપાદેય માને, પણ માર્ગાનુસારી શુ` માને ? માર્ગાનુસારીપણું, એ પણ સામાન્ય ધર્માંની કાટિમાં જાય છે. માર્ગો-નુસારીપણાને પામેલા આત્માએ ધર્મને સાંભળવાની લાયકાતવાળા ગણાય છે, એ આત્માની ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં ઉપાદેયબુદ્ધિ હોય. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવ્યા મુજબની અથ કામમાં હેચબુદ્ધિ એ આત્માની ન હોય. એ એમ માને કે–મ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy