SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનો સૂર્યોદય - [રા ગુણનું અર્થી પણું પ્રગટયા વિના રહેતું જ નથી. આવા આત્માઓની સઘળીય દ્રવ્ય ધર્મક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે. આપણે અત્યારે એવી સુંદર સામગ્રી પામ્યા છીએ કે—આપણને સમ્યગ્રદર્શન ગુણને પામવાની, તેમ જ પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન ગુણને સુનિર્મલ બનાવવાની, આ ઉમદામાં ઉમદા તક છે. જે આ તકની ઉત્તમતા સમજાય અને એગ્ય રીતે પ્રયત્નશીલ બનાય, તે આપણે આ ભવમાં આપણું આત્માને માટે કેટલું બધું સારું કરી શકીએ, એ વાતની તે કલ્પના જ કરી લેવા જેવી છે. પ્રશમ આદિ પાંચ લક્ષણેને કાર્યકારણુ ભાવ સમ્યક્ત્વ એ આત્માને એક પ્રકારને સુંદર એ પરિણામ છે. આત્માને એ શુભ પરિણામ, વિશિષ્ટ કેટિના, પ્રશમાદિ ગુણોને પ્રગટ કરનારે છે. ધુમાડે એ જેમ અગ્નિનું લિંગ છે, તેમ પ્રશમ આદિ એ સમ્યકત્વનું લિંગ છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડે હોય જ એવો નિયમ નહિ, પણ જ્યાં ધુમાડે હોય ત્યાં અગ્નિ હેય જએ નિયમ ખરો. ધુમાડે ન હેય ને અગ્નિ હોય એ બને, પણ ધુમાડે હેય ને અગ્નિ ન જ હોય એ બને નહિ. એ જ રીતે જ્યાં જ્યાં સમ્યકત્વ હોય, ત્યાં ત્યાં પ્રશમાદિ સ્વરૂપ એનું લિંગ હેય પણ ખરું અને એ લિંગ ન પણ હોય, પરંતુ જ્યાં જ્યાં સમ્યકત્વના સદ્દભાવે જ પેદા થઈ શકે એવા ઉચ્ચ પ્રકારના પ્રશમાદિ હોય, ત્યાં ત્યાં નિયમ સમ્યકત્વ હેય. એ જ રીતે, એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ધુમાડે પ્રગટે એવી સામગ્રીને એગ થતાંની સાથે જ અગ્નિ જેમ ધુમાડાને પ્રગટાવ્યા વિના રહેતું નથી, તેમ સમ્યકૃત્વ ગુણ તથાવિધ સામગ્રીના કેસમાં આત્મામાં પ્રમાદિ સંબંધી શુભ, પરિણામને અવશ્ય પ્રગટાવે છે. સમ્યફળ હોવા છતાં પણ પ્રશસાહિ ન હય, તે એમ જ માનવું પડે કે વારિક સહકારીએ છી થયા અને વિપરીત સામગ્રીનો ચમ છે, અને પ્રામાયણના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy