SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ] સમ્યગ્રંદન-૧ દૂધ ઉપર પ્રયત્ન કરનાર ન હાય, તે દૂધનું ઘી ન થાય, એ પણુ નિશ્ચિત છે. એ જ રીતે, ભવ્યને પણ સામગ્રી મળવી જોઇએ ને ? જે ભવ્યાત્મા સામગ્રી પામીને પ્રયત્નશીલ બને છે, તે જ પેાતાના સ્વરૂપને પ્રગટ કરી શકે છે. સમ્યગ્દર્શન એકદમ પ્રગટતુ નથી : સ૦ સમ્યગ્દર્શન તા સ્વભાવથી અને અધિગમથી એમ બે પ્રકારે પ્રગટે છે ને ? સમ્યગ્દર્શન ગુણુ સ્વભાવથી અગર અધિગમથી પ્રગટે છે એ વાત ખરી છે, પણ એથી સામગ્રીની અને પ્રયત્નની કિંમત જરા પણુ ઘટતી નથી. સમ્યગ્દર્શન ગુણુને પામવાને માટે તેમ જ પ્રગટેલા તે ગુણુને ખીલવવાને માટે સારી સામગ્રી પણ ઘણી રીતે કારગત નીવડે છે. સાધુના ચાગ થવા, તત્ત્વ સાંભળવાની ઇચ્છા થવી, તત્વસ્વરૂપના વર્ણનને સાંભળવામાં રસ આવવા, એ બધી સામગ્રીની જરૂર છે. જેનામાં સમ્યગ્દર્શન ગુણુ પ્રગટયા ન હાય, તે ગમે તેટલા જ્ઞાની કહેવાતા હાય તા પણ અજ્ઞાની છે. આજે ઘણા માનવામાં એવુ' જ્ઞાન પેદા થયું છે કે એ જ્ઞાનના ચેાગે તે માનવાને માનવ તરીકે પણ રહેવા દીધા નથી. કારણ કે જ્ઞાન હોવા છતાં પણ એ અજ્ઞાન કાટેિનું જ નહિ પણ મિથ્યાજ્ઞાનસ્વરૂપ છે. સામાન્ય રીતે વિવેક જાગે અને એના સદુપયોગ કરવામાં આવે, તા મિથ્યાત્વ હઠી જાય અને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય. સૂર્યના ઉદય પહેલાં અરૂણેાય થાય છે. અંધકારમાં એકાએક સૂર્યના ઉદય થતા નથી. એમ થતું હેાત તા આદમીઓને ચક્કર આવત. લાખ્ખા ઇલેક્ટ્રીક ખત્તીથી સૂર્યના પ્રકાશ અધિક છે, છતાં એ આસ્તે આસ્તે આવે છે. માટે જ આપણે જોઈ શકીએ છીએ. અંધકારમાં રહેલી આંખ પ્રકાશની સાથે રહેવાની અભ્યાસવાળી થાય એ રીતે સૂર્ય ઊગે છે. માટે જ તેના તેજને આપણે જોઈ શકીએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy