SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૮૧ સ્વરૂપે ઉદયમાં આવતાં અટકે અને એ શુદ્ધ સ્વરૂપવાળાં બનીને જ ઉદયમાં આવતાં જીવ પ્રશસ્ત એવા સમ્યકત્વ મેહનીય કર્મના અનવેદનવાળો બની શકે એવી અવસ્થાને જવ પામે, ત્યાં સુધીમાં જીવે મિથ્યાત્વ મેહનીયનાં જે જે દળિયાં ઉદયમાં આવે, તેને ક્ષીણ કરી નાખવાનાં હોય છે. અને જીવ એ દળિયાંને ક્ષય કરે છે પણ ખરે. આમ હેઈને, એમ કહી શકાય કે સમ્યકત્વ, એ પ્રશસ્ત એવા મેહનીય કર્મના અનુવેદન દ્વારા અને મિથ્યાત્વ મોહનય કર્મના ક્ષય દ્વારા એ સમુસ્થિત થયેલું હોય છે. ઓપશમિક સભ્યત્વને પામેલાની ભાવિ સ્થિતિના સંબંધમાં પણ અભિપ્રાયભેદઃ કાર્મ ગ્રન્શિક અભિપ્રાય એ છે કે અનાદિ મિથ્યાષ્ટિ જવા જ્યારે સમ્યકત્વને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મન્થિને ભેદ્યા પછીથી, એ જીવ અનિવૃત્તકરણ દ્વારા અન્ડરકરણને પેદા કરે છે, કે જે અન્ડરકરણ, ઔપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ છે. ઔપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ એ અન્ડરકરણને પણ અન્તમુહૂર્ત જેટલા કાળમાં, એ જીવ મિથ્યાત્વ મેહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તે દળિયાના, હમણાં જ આપણે વિચારી આવ્યા તે રીતે, ત્રણ પંજ કરે છે. ઔપશમિક સમ્યકત્વના કાળમાં, એ રીતે, એ જીવ ત્રણ પુંજ કરી લે છે, ત્યાર બાદ, એ ત્રણ પુજેમાંથી જે એ જીવને સમ્યકત્વ મેહનીય રૂપી શુદ્ધ પુંજને ઉઢય થાય છે, તે એ જીવ ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે; પરન્તુ, એ ત્રણ પુજેમાંથી જો એ જીવને મિશ્રમેહનીય રૂપી શુદ્ધાશુદ્ધ પુંજને ઉદય થાય છે, તે એ જીવ મિશ્ર ગુણસ્થાનકને પામે છે; અને, એ ત્રણ પુજેમાંથી એ જીવને જે મિથ્યાત્વમેહનીય રૂપી અશુદ્ધ પુંજને ઉદય થાય છે, તે એ જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે. આમ, “અનાદિમિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશામિક સમ્યકત્વને જે પામે અને ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં એ જીવ ત્રણ પુંજ કરે જ તથા ત્રણ પુંજ કરીને એ કાં તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy