SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૨૭૧ અનિવૃત્તિકરણને પણુ પામે છે. અને તે દ્વારા તે જીવ નિયમા સમ્યક્ત્વને પણ પામે જ. અધિગમથી સમ્યક્ત્વને પામનારા જીવાને માટે જ આવુ બને છે, એમ નથી. નિસર્ગથી સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવા પણ આવી જ રીતે અપૂર્વકરણને પામી, એ દ્વારાએ ગ્રંથિને ભેદી, અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગદર્શન ગુણુને પામે છે. કોઈ પણ જીવ અપૂર્વકરણને અને અનિવૃત્તિકરણને પામ્યા વિના; શુદ્ધધરૂપ સમ્યક્ત્વને પામી શકતા નથી. જે જીવ અપૂર્વકરણને પામે છે, તે જીવ નિયસા સમ્યગ્દર્શન ગુણને પામે છે. આ ઉપરથી વિચારવુ' એ જોઈએ કે- અપૂર્ણાંકરણની મહત્તા કેટલી બધી છે? અપૂર્ણાંકરણ વિના ગ્રન્થિ ભેઢાય નહી', ગ્રન્થિ ભેઢાયા વિના અનિવૃત્તિકરણ પ્રગટે નહી' અને અનિવૃત્તિકરણ વિના સમ્યકત્વની પ્રાપ્તિ થાય નહીં. એ જ રીતે અપૂર્ણાંકરણ પ્રગટે એટલે ગ્રન્થિ ભેદાયા વિના રહે નહી. અને ગ્રન્થિ ભેદાય એટલે અનિવૃત્તિકરણ પ્રગટથા વિના પણ રહે નહી. આથી શુદ્ધધરૂપ સમ્યક્ત્વને પામવાને માટે અપૂવ કરણને પામવાની જ મહેનત કરવી જોઈ એ, એમ લાગે છે ને ? અપૂર્ણાંકરણ એટલે શુ ? કરણ એટલે અધ્યવસાય અથવા પરિણામ અને અપૂર્વ એટલે પૂર્વ પ્રાપ્ત નહી થયેલેા. અનાદ્રિ મિથ્યાદૃષ્ટિ જીવને પૂર્વના અનંતકાળ પર્યન્તમાં પણ જેવા સુંદર પરિણામની પ્રાપ્તિ થઈ નથી, તેવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્ણાંકરણ કહેવાય છે. રાગ અને દ્વેષના ગાઢ પિરણામ રૂપ ગ્રન્થિને ભેટવાને માટે એ જ પરિણામ સમર્થ અને છે, એટલે આત્માના એ પરિણામ કેટલા બધા સુંદર હોવા જોઈ એ ? સ॰ મેાક્ષની અભિલાષા તીવ્ર અને તા એને અપૂર્ણાંકરણ કહેવાય ? મેાક્ષની અભિલાષાથી વિપરીત ભાવમાં આ અપૂર્વકરણ પ્રગટે નહી તે સાચું, પણ માક્ષના અભિલાષ માત્રને અપૂર્ણાંકરણ કહી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy