SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] સમ્યગ્દર્શન-૧ ગયું કે આ સૌંસારમાં શણ રૂપ એક માત્ર શ્રી જિનકથિત ધર્મ છે.' અને, એ પુણ્યવાનને સમ્યક્ત્વ પ્રગટયુ. એમને ખાતરી થઈ ગઈ કે રાજઋદ્ધિ વગેરેથી સાચા નાથ બનાય નહિ અને એ બધું મળે એટલા માત્રથી અનાથપણુ' જાય નહિ, રાજઋદ્ધિ વગેરેથી નાથપણું માનનારા તે ઘણા કાળ સુધીના અનાથપણાને વરે કે બીજું કાંઈ થાય ? વાત એ છે કે-મેાક્ષ જેને ખરેખર ગમતે! હાય અને એ માટે જેણે ધર્મનું શરણ સ્વીકાર્યુ. હાય, તેને દુનિયાની કોઈ પણ સુખસાહ્યબી લલચાવી શકે નહિ અને ધર્મ થી પાડી શકે નહિ. કોઈ તીત્ર પાપાય જાગે અને એના યેાગે બુદ્ધિમાં વિભ્રમ પેઢા થાય તે તે વાત જુદી છે. એ પતન કજનિત કહેવાય. એવી રીતે પતન પામેલાનુ અવસરે પુનરુત્થાન અવશ્ય થાય. આત્મામાં પ્રગટેલ ધરુચિનુ` માપક યંત્ર : સાચેસાચ જો ધમ પામવા હાય અને ધમ કરવા હાય, તે સૌથી પહેલાં સંસારના સુખ તરફ આંખ બગડવી જ જોઇએ. સંસારના સુખ ઉપરથી આંખ ઊડે નહિ, ત્યાં સુધી ધમ ધમ રૂપે રુચે નહિ અને જ્યાં સુધી ધમ ધરૂપે રુચે નહિ ત્યાં સુધી ધમ ધમ રૂપે કરવાનું દિલ થાય નહિ. આપણે આ તપાસવાનું છે. આત્માને પૂછવું. કે—‹ પૂજા કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, પૌષધ કરીએ છીએ, તપ કરીએ છીએ, શીલ પાળીએ છીએ, એ વગેરે જે કાંઈ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ ?” તમને ધર્મ ગમે છે, તે રાજ અધિક અધિક ધર્મ કરવાનું મન થાય છે? અધિક અધિક ધર્મ કરતાં કરતાં સાધુપણાને પામવાની ઇચ્છા છે? તમે જેટલી ધર્મક્રિયા કરા છો, એ તમને આછી આછી લાગે છે કે પછી, આપણે ઘણા ધર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy