SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] સમ્યગદર્શન-૧ અને પરિણામમાં ક્ષમાભાવની અસરને પેદા કરી દેવી. ક્રોધના પરિણામને ભેદવાને માટે અથવા તે ક્રોધ ઉપર વિજય મેળવવાને માટે કોધ કે ભૂંડે છે, કે અનિષ્ટકારી છે.” એ વગેરેને વિચાર કર જોઈએ અને “ક્ષમાભાવ, એ કેવો સુખદાયી છે. એ વગેરે ક્ષમાં સંબંધી વિચાર કરવો જોઈએ. એ વિચાર કરતે કરતે, ક્રોધને. ભાવ ટળતે જાય અને ક્ષમાને ભાવ વધતું જાય. એના પરિણામે, ક્રોધને ભાવ ટળી જાય અને ક્ષમાના ભાવમાં આત્મા રમત બની. જાય. એને ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદ્ય કહેવાય. ક્રોધ ઉપરના રોષ વિના અને ક્ષમા ઉપરના રાગ વિના, કોધના આત્મપરિણામને ભેદનારા ક્ષમાના આત્મપરિણામને પ્રગટાવી પણ શકાય નહિ અને તીવ્ર પણ બનાવી શકાય નહિ. આવી જ રીતે, કર્મ ગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ હોય છે, તે આત્મપરિણામને પણ, તેનાથી વિપરીત સ્વરૂપના આત્મપરિણામથી ભેદો જોઈએ. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે ? ઘન એટલે ઘટ્ટ અથવા ગાઢ એવો રાગ-દ્વેષને પરિણામ, એ. કર્મન્થિનું લક્ષણ છે; અને, એથી વિપરીત પ્રકારને પરિણામ કેવા પ્રકારને હય, એની વિચારણા ચાલી રહી છે. એ માટે, સૌથી પહેલાં તે એ નકકી કરે કે-કર્મન્થિને ભેદવાની ઈરછા જ જેનામાં પ્રગટી નથી, તે જીવને રાગ શાના ઉપર હોય ? અને, તે જીવને ઠેષ શાના ઉપર હોય? સ, એને રાગ સંસાર ઉપર હેય. અને દ્વેષ ? સએને દ્વેષ તે જે કંઈ એની આડે આવે એના ઉપર ઊપજે, એવું બને. એમ તે એને રાગેય ઘણુઓ ઉપર ઊપજે છે, પણ એ રાગનું મૂળ જેમ સંસાર ઉપરને રાગ છે, તેમ એને જે ઘણાએ ઉપર દ્વેષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy