SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] સમ્યગદશન-૧ આવે, તેને જ્ઞાનીની નિશ્રા કેટલી ગમે? જેને અજ્ઞાન ખટકે, તેને જ્ઞાન મેળવવાનું મન કેટલું થાય ? આપણે ત્યાં માષ–તુષ સંજ્ઞાથી પ્રસિદ્ધ થયેલા એક મુનિવરને દાખલ આવે છે. એ મુનિવર, જ્ઞાનાવરણીય કર્મને એટલા બધા ઉદયવાળા છે કે– ર અને મા તુષ એટલું જ માત્ર એમને ગુએ ગોખવાનું આપ્યું છે, પણ એટલુંય એમને યાદ રહેતું નથી. પોતે અજ્ઞાન હતા, છતાં એમને તરવું હતું, એટલે, એમણે ગીતાર્થ ગુરુની નિશ્રાને સ્વીકારી હતી. ગુરુએ પણ જોયું કે–આમને ગમે તેટલા પ્રયત્ન પણ વિશેષ જ્ઞાન આપી શકાય તેમ નથી. કેઈનું જ્ઞાનાવરણીય કમ એવું ગાઢ હોય, તે તેમાં ગુરુ પણ શું કરે ? આમને, મા રુપ અને મા તુષ ને બદલે મ–તુર બેલાઈ જાય છે. એટલી ભૂલ થાય છે, છતાં પણ એ, ગુરુએ આપેલાં પદોને ગોખવાનો પ્રયત્ન કર્યા જ કરે છે. એમને મારા અને મા તુજ એટલુંય યાદ નથી રહેતું અને એથી માપ-કુપ થઈ જાય છે, એટલે એમની બહુ બહુ મશ્કરી થાય છે. નાના છોકરાઓ પણ એમની મશ્કરી કરે છે. એ વખતે પણ, એ મશ્કરી કરનારાઓ ઉપર ગુસ્સે થતા નથી તેમ જ “આટલું આટલું કરવા છતાંય આવડતું નથી, તે મૂક પંચાત”—એ એમને કંટાળે પણ આવતું નથી. એવામાં જો કેઈ નાનું પણ છોકરું એમને ચાદ આપે છે કે-માનુષ નહિ, પણ મા અને મા તુષ, તે એથી એમને બહુ આનંદ થાય છે. યાદ આપનારને ઉપકાર માનવાનું મન થાય છે. કહો, કેટલા અજ્ઞાન છે? તમે આવા અજ્ઞાન તે નથી ને? તમેય એ વિચારે કે–તમે કેટકેટલું યાદ રાખી શકે એવા છે ? એટલા અજ્ઞાન હોવા છતાં પણ, એ પરિશ્રમી કેવા છે? અને તમને એવું થાય તે કંટાળો આવે કે નહિ? પરિશ્રમ કરવા છતાં પણ જ્ઞાન ન આવે, તેય જ્ઞાન પ્રત્યે કદી પણ અંશ માત્રેય અચિને ભાવ પેદા થાય નહિ, એની કાળજી રાખવી. એ ન પ અને મા તુજ ને યાદ રાખી શકતા નહિ, છતાં પણું મા જ એટલે શેષ કરવે નહિ અને મા તુજ એટલે તેષ કરે નહિ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy