SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ]. સમ્યગદર્શન-૧ પીટયા કરે અને આજની હવામાં ઉછરેલાએ આજ્ઞા આઘી મૂકવાની વાતે કર્યા કરે, એ કેટલા દુઃખની વાત છે? શ્રી જિનેટવરદેવના શાસનમાં તે આજ્ઞા વગરના તપને પણ કાયકષ્ટ, અજ્ઞાન તપ, બાલ તપ કહેલ છે, કિંમત વગરને કહેલ છે, કારણ કે એ તપ સાધ્ય વગરને છે, જેને માટે એ હવે જોઈએ તેને માટે નથી. વળી તે તપસ્વી કે હેય? તે જણાવતાં આગળ કહે છે કે આશ્રવ લપે, એટલે આશ્રવને લેપનારો હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારે આશ્રવને લેપે કે આવને રોપે? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ-એ પાંચે આશ્રવને આશ્રવ તરીકે માનીને એ આશ્રવની પ્રવૃત્તિને લુપ્ત કરવા પ્રયત્ન કરે તે જ એ શ્રી જિનેશ્વરદેવના શાસનને તપસ્વી ગણાય. એ આશ્રવની ક્રિયાઓનું અનુમાન કરવાને તે આત્માને અધિકાર નથી. આ પાંચ આશ્રવમાં સમગ્ર દુનિયાની પ્રવૃત્તિ આવી જાય છે. હવે વિચારે કેતમારા વેપાર આશ્રવ કે સંવર? પૈસા કમાવાની પ્રવૃત્તિ આશ્રવ કે સંવર? એના ઉપયોગમાં આવનારી બધી વસ્તુઓ આશ્રવ કે સંવર ? આશ્રવ એ ધર્મસાધન કહેવાય? આશ્રવ પ્રત્યેનું વલણ તે તમારામાં કેળવાયેલું જ છે. આવમાર્ગે જોડવા મહેનત કરવી પડે તેમ નથી. મિથ્યાત્વને શીખવવા માટે અવિરતિમાં જોડાવા માટે,કષાયે કરવા માટે, મન વચન-કાયાના ચિંગોને અર્થ-કામમાં જવા માટે કે પ્રમાદ કરવા માટે, શાળા કે પાઠશાળાએ ખેલવાની જરૂર છે? નહિ જ. ઉપરની બધી વસ્તુઓને અનાદિથી આત્માને અભ્યાસ અને અનુભવ છે. સભા ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે જે-જે કરે તે–તે થઈ શકે કે નહિ ? એથી સમ્યકત્વ કે દેશવિરતિમાં બાધ આવે રે ? આ ગૃહસ્થ પ્રભુની આજ્ઞામાં છે કે નહિ? શ્રાવકે માટે શ્રી જિનેવરદેવની પૂજા, સદ્ગુરુની સેવા, આવશ્યક ક્રિયા, દાન, શીલ, તપ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy