SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા | [ ૩૮૩ ધર્મ સંસારમાં લહેર ભેગાવવા માટે થાય છે કે સંસારથી છટવા માટે થાય છે? - શ્રી જિનેશ્વરદેવોએ જેમાં સુખ કહ્યું તેમાં દુઃખ લાગે અને શ્રી જિનેશ્વરદેએ જેમાં દુઃખ કહ્યું તેમાં સુખ લાગે, સુખનાં કારણે ગમે નહિ અને દુઃખનાં કારણે સુખનાં કારણે લાગે, તે એ સમ્યગદષ્ટિ નહિ. એ મિથ્યાત્વના ઘરને રેગ છે. આપણે એ રેગમાં છીએ કે નહિ, એ દરેકે વિચારવું જોઈએ. આપણને શું ગમે છે અને શું નથી ગમતુંઆપણને શામાં રસ આવે છે અને શામાં રસ નથી આવતે, આપણને શું મળે તે આનંદ થાય છે અને શું નથી મળતું તે દુઃખ થાય છે, એ બધું વિચારવા જેવું છે. એટલે સંસાર યાદ આવે છે, તેટલે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ યાદ આવે છે? થેડી ખોટ જાય એ જેટલી ખટકે છે, તેટલી કેઈ ધર્મક્રિયા રહી જાય તે ખટકે છે ? ઉપાદેયબુદ્ધિ ધર્મમાં રહે છે કે સંસારમાં ? શરીરની ચિન્તા જેટલી થાય છે એટલી આત્માની થાય છે ? ધર્મ કરતાં પણ આંખ સામે સંસાર હોય છે કે મેક્ષ? ધર્મ સંસારમાં લહેર ભેગવવા થાય છે કે સંસારથી છૂટવા માટે થાય છે ? આ બધું જરૂર વિચારવા જેવું છે. ન છૂટે અને ન લાગે એ બેનો ભેદને સમજે: સૌથી પહેલાં સંસારમાંથી ઉપાદેયબુદ્ધિ નીકળી જાય, ધર્મમાં ઉપાદેયબુદ્ધિ આવી જાય, સંસાર હેય લાગે અને ધર્મ ઉપાદેય લાગે, એ જરૂરી છે. સંસાર ન છૂટે એમાં તે અવિરતિને ઉદય પણ કારણભૂત હોય, પણ સંસાર ગમે, સંસારમાં જ લહેર છે એમ લાગે, ત્યાં શું થાય? ગમે તેવી સુખસાહ્યબીવાળા પણ સંસાર તજવા જેવો છે, દુઃખરૂપ છે, એમ તે લાગવું જોઈએને ? ન છૂટે અને ન લાગે, એ બેના ભેદને સમજે. ન છૂટે એથી મિથ્યાદષ્ટિપણું આવી જતું નથી પણ ન લાગે તે મિથ્યાદષ્ટિપણું નકકી થઈ જાય છે. ગમે તેવું પણ પદગલિક સુખ દુઃખરૂપ લાગશે, તે વહેલ–મેડે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy