SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકશનને સૂર્યોદય | [ @ - તમને જે ખરેખર જ નીતિવિરુદ્ધ વર્તવું કે અનીતિ આચરવી એ છેટું જ છે એમ લાગતું હોય, તે તમને એ ખટક્યા કર્યા વિના રહે જ નહિ. ત્યારે, મનમાં એ ખટક હોવા છતાં પણ, આદુ કેમ ઊપજે છે? વસ્તુતઃ એ આનંદ, અનીતિનું આચરણ તમને ગમી જ ગયું અથવા તે અનીતિ જ આચરણીય છે–એવું તમને લગયું તેને નથી, કારણ કે–એવું તે તમને લાગ્યું જ નથી ! ત્યારે એ આનંદ છે, જે કારણસર અનીતિને આચરવાને તલસાટ તમારામાં પેદા થયે, તે કારણ સફળ થયું તેનો ! અને, એવી રીતે તમારામાં આનંદ પેદા થયે, એ પણ તમને ગમ્યું નહિ; કારણ કે–એ આનંદ એ વસ્તુતઃ શુભ આનંદ છે, એમ તમે માનતા નથી. તમે એ આનંદને અશુભ આનંદ માને છે, કારણ કે-જે કારણ અનીતિને આચરવાને તલસાટ પેદા કરે, એ કારણ સફળ થયાને એ આનંદ છે. અનીતિને તમે જે દિલથી અનાચરણીય માનતા હશે અને નીતિવિરુદ્ધ આચરણ કરવું એ હું જ છે–એવું જો તમે ખરેખર જ માનતા હશે, તે તમને અનીતિ આદિના તમારા આચરણને અંગે આવા પ્રકારને અનુભવ જરૂર થયે હશે, એમ મને લાગે છે. પાપ સમજે છતાં બે - ચેપડા રાખે–એ બને : આજે કેટલાક વેપારીઓ એવા છે કે–એમને ત્યાં વેપાર એક હાય, છતાં એક વેપારના ચેપડા બે હોય. પિતાને જેવાને માટેનો તથા બીજા વેપારી વગેરેની સાથે હિસાબ કરવાને ચેપડે જુદો અને આવકવેરા તથા વેચાણવેરા વગેરે સંબંધી સરકારી ખાતાંઓમાં બતાવવાને ચેપડે જુદે ! એ વેપારીઓ શું એમ માને છે કેપતે આ સારું કામ કરે છે? “લેભના માર્યા, સંજોગના માર્યા અમારે આવું પાપ કરવું પડે છે.”—એવું કહેનારા અને એવું દિલથી માનનારા વેપારીઓ પણ છે. એવું જાણવા અને માનવા છતાં પણ, તેઓ જે એવા બે ચેપડા રાખવામાં સફળ નીવડે છે, તે તેમને આનંદ આવે છે. એ આનંદ શું બે ચોપડા બનાવ્યા–એ પાપ ગમી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy