SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [ ૩૧૭પૂર્વકનું આચરણ તે ઘેરાતિઘોર પાપનું કારણ ગણાય, એમાં નવાઈ પામવા જેવું જ શું છે? અનુકશ્યાહીનતા કપાયભાવની ઉત્તેજક છે અને અનુકશ્યાશીલતા કષાયભાવની શામક છેઃ અનુકશ્માના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. સમ્યગ્દષ્ટિ આત્મા સામર્થ્યને અનુસારે બન્ને પ્રકારની અનુકશ્મા કરનાર હોય છે અને એથી અનુકશ્મા એ સમ્યક્ત્વનું એક લિંગ ગણાય છે. સમ્યકુત્વને પામેલા જીવને અનન્તાનુબંધી કષાયેનો રદય હોતું નથી, પણ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન–એ ત્રણેય પ્રકારના કષાયને રદય જે સમ્યગ્દષ્ટિ જીવોને હેય, તે તે હે સંભવિત પણ છે. એ ત્રણ પ્રકારના કષાયે પણ, કઈ કઈમાં અન્તાનુબંધી જેવા જોરદાર હોય કે પછી સંજવલન જેવા મન્દ હોય, એવું પણ બની શકે છે. સંજવલન કષાય પણ જે અનુક્તાનુબંધી જેવા જેરવાળા હોય, તે તે કષાયવાળામાં સમ્યક્ત્વના અને વિરતિના પરિણામે છે કે નહિ–એ ભ્રમ અન્યમાં પેદા કરવાને માટે તે સમર્થ હાઈ શકે છે. હેય સંજવલન અને દેખાવ એવું લાગે કે–અનન્તાનુબંધીને ઉદય હશે એવી કલ્પના થાય, આવું પણ બની શકે. અપ્રત્યાખ્યાન કષાયોને રદય, દેશવિરતિના પરિણામને અને પ્રત્યાખ્યાન કષાયોને રદય, સર્વવિરતિના પરિણામને પેદા થવામાં અટકાયત કરનારે છે. એટલે દેશવિરતિધર સુશ્રાવકને પ્રત્યાખ્યાની અને સંજવલન સિવાયના કષાયને રદય હોઈ શકે નહિ, જ્યારે સર્વવિરતિધર ભાવસાધુને સંજવલન સિવાયના કષાયોને રદય હોઈ શકે નહિ. છતાં પણ, એ પ્રત્યાખાનીના તેમજ સંવલનના કષાય અથવા તે એકલા સંજવલન કષાયે કવચિત. અનાનુબંધી કષાયેના જેવા પરિબળવાળા બને; અને એવી અવસ્થા, એ માત્ર સંજવલન કષાયેના જ રદયવાળા આત્માને માટે પણ ભય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy