SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬] સમ્યગૂદશન-૧ કરેપણું આવ્યા વિના, તમે, દીન-દુઃખીઓની ઉપેક્ષા કરી શકે છે ખરા ? - આંખ સામે દીન-દુઃખીઓ દેખાય અને એના દુઃખથી હૈયું દયા બને નહિ એવું જે તમારે માટે તમે અનુભવ્યું હોય, તે એ છે કે એ સમયે લક્ષમીને લેભ આદિએ તમારા હૈયાને કઠેર -બનાવ્યું હતું કે નહિ ? એટલે, દીન દુઃખીઓની દયાને નિષેધ કરનારાઓ તે, જેએનું હૈયું કમળ, કાણું હોય, તેઓને પણ કઠોર હૈયાના બનાવી દેવાનું પાપ આચરે છે. - અનુકશ્માવશ પરોપકાર કરવાનું જેઓને મન થઈ જાય છે, તેવા કેમળ હૈયાવાળાઓને ધર્મ પ્રાપ્તિ સુલભ છે અને ધર્મ પ્રાપ્તિ પછી ધર્મારાધન પણ સુલભ છે કારણ કે-અનુકશ્માના ભાવવાળે જ અહિંસાદિમય ધર્મકર્મ પ્રત્યે સહેલાઈથી રુચિવંત બને છે અને એ ધર્મનું પાલન કરવાની સુંદર કાળજી પણ અનુકશ્માશીલ જીવમાં જ હોઈ શકે છે. આ કારણે, દયા–દાનને નિષેધ કરનારાઓ વરતુતઃ તે ધર્મપ્રાપ્તિ અને ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર જ ઘા કરવાનું પાપ આચરે છે. બીજાઓનાં હૈયાંને કઠેર બનાવવાનું પાપ, ધર્મ પ્રાપ્તિ તથા ધર્મારાધનના એક પ્રબલ ઉપાય ઉપર ઘા કરવાનું પાપ અને ત્રીજું સૌથી વધારે ઘેર પાપ તે એ કે-શ્રી જિનવચનના નામે જ દયાદાનને નિષેધ કરીને, શ્રી જિનવચનથી વિપરીત પ્રરૂપણ કરવી તેમ જ શ્રી જિનવચન પ્રત્યે મિથ્યાષ્ટિ અજ્ઞાન જીવોમાં એથી દુર્ભાવ પ્રગટે એવું કરવું. - મિથ્યાદષ્ટિ અજ્ઞાન ને એમ પણ થઈ જાય કે-“આ લોકે એવા ભગવાનને માને છે કે-જેમના ભગવાને દીન-દુઃખી જીવની દયાને પણ નિષેધ કર્યો છે? કે એ ધર્મ અને કેવા એ ભગવાન?' આપણી ભૂલથી, કેઈ પણ જીવમાં આ ભાવ પ્રગટે એવું અજાણતાં પણ થાય, તેય તે ઘેર પાપનું કારણ છે, તે પછી, આવું ઈરાદા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy