SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન-૧ તારક અને નાશક યમ-પ્રશમઃ સમ્યગ્દર્શનને આ મહિમા સાચા મુમુક્ષુઓને મુગ્ધ બનાવે એવા છે. કારણ કે–સાચા મુમુક્ષુએ યમ, પ્રશમ, જ્ઞાન અને ચારિત્રના અજોડ અથી એ હોય છે. જીવનમાં પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવાને માટે સમ્યગ્દર્શનની અનિવાય આવશ્યકતા છે. સમ્યગ્દર્શન વિના યમ કે પ્રશમ વાસ્તવિક નથી હતા અને જે યમ–પ્રશમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા નથી હોતા, તે તે એક જાતિના દુશ્મનની જ ગરજ સારનારા હાય હોય છે. ધેાર મિથ્યાદષ્ટિએના યમ અને પ્રશમ એ પણ એક જાતના મેાહના જ પ્રતિનિધિએ હેાય છે. ઇન્દ્રિયા ઉપર નિય ત્રણ કરનારા યમ અને કષાયા ઉપર અટકાવ ધરનારા પ્રશમ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિવાળા અથવા તે સમ્યગ્દર્શનની સન્મુખ દશાવાળા આત્મામાં જ સાચા સ્વરૂપે હાય છે : એથી ભિન્ન જાતના આત્માએ તા એ યમ અને પ્રશમના નામે પણ માહની જ ઉપાસના કરનારા હાય છે. ચમ અને પ્રશમના નામે પણ મેહાધીન દશા ભગવનારા પામરાનું જ્ઞાન પણ અજ્ઞાન રૂપ જ હાય છે. એવાનુ દ્વાર એવુ' પણ ચારિત્ર કમ ક્ષયમાં હેતુરૂપ નથી હેાતુ. વળી એવા મિથ્યાશ્રુતમાં જ મહાલનારા હાઈ એવાએનું ઉચ્ચ પણ તપ કાયકષ્ટ રૂપ જ હેાય છે. પણ આત્મા ઉપર લાગેલા આત્માના સ્વરૂપને આચ્છાદિત કરનારા કસમૂહને સહજપણે તપાવનાર નથી હેાતું. સમ્યગ્દર્શન પામ્યાબાદ જ્ઞાન અને ચારિત્રની બેદરકારી હાય જ નહિ ફ ૪૬૬ ] વળી સમ્યગ્દર્શનના મહિમાને સાંભળીને મુમુક્ષુએ યમ કે પ્રશમ તરફ, જ્ઞાન કે ચારિત્ર તરફ અને તપ કે શ્રુત આદિ તરફ બેદરકાર નથી બનતા, પણ ઊલટા ઉદ્યમવંત બને છે. ચમ-પ્રશમના જીવાતુને એટલે જીવનદાતા ઔષધને અર્થાત્ સમ્યગ્દર્શનને પામીને ચમ-પ્રશમના અનથી મનાય, એ શકય જ નથી. જ્ઞાન અને ચારિત્રના બીજને પામવા છતાં પણ, જ્ઞાન અને ચારિત્ર મેળવવાની તીવ્ર લાલસા ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy