SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] સમ્યગદર્શન-૧ ભવે ભવે ભગવાનનાં ચરણેની સેવાની માગણી તે બોધિ મળે તે જ સફલ બને બેધિને પામેલા, શ્રી જિનધર્મની પ્રાપ્તિની મહત્તાને સમજનારાના હૈયાની વાંછા કેવી હોય, એ સમજ્યા ને? તમને પણ એવી જ વાંછા છે ને ? એક ભગવાનને કહેલે ધર્મ મળતું હોય, તે એને માટે બધા સુખને ભેગ દેવાની અને ગમે તેવા દુઃખને વેઠી લેવાની તૈયારી ખરી? કદી દુઃખની અવસ્થામાં, કર્મ જન્ય માનસિક પીડા આદિમાં “આ મળે તે ઠીક ”—અમુક મળે તે ઠીક—એમ ક્ષણભરને માટે થઈ જતું હશે, પણ પાછું એમ થાય ને કે-આ કેવું પાપ છે? એ મળે તેય શું ! એ મારા બધા દુઃખને હરી લેશે? માટે જોઈએ તે એક બાધિ * શ્રી જયવીયરાય સૂત્રને બોલવા દ્વારા તમે “ભવે ભવે તુહ ચલણણું” માગો છે ને? કેવું કહીને એટલું માગે છે? “ભગવદ્ ! હું જાણું છું કે–તારા શાસનમાં કાંઈ પણ માગવાને નિષેધ કરાયેલ છે” તો પણ એટલું તે માગું છું કે–“ભવે ભવે મને તારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ !” આટલું તો હું તારી પાસે જરૂર માગું છું. એમ ને ? એટલે તમને રાજ્ય મળે, ચક્રવર્તિપણું મળે, દેવક મળે, દેવેન્દ્રપણું મળે, અરે અહમિન્દપણું મળે તેય તમને વસ્તુતઃ એની કાંઈ કિંમત નહિ! કિંમત ફક્ત ભગવાનનાં ચરણોની સેવા મળે એની ! બીજું મળે યા ન મળે, પણ આ તે જરૂર મળે, એમ તમારા મનમાં ખરું ને ? ભવે ભવે શ્રી જિનના ચરણોની સેવા કોને મળે? બોધિવાળાને જ મળે ને? તમે ભગવાનની પાસે એ જ માગે છે ? એવું બીજાએ રચેલું બેલે છે કે ખુદ તમે જ એ માગે છે ? તમને એ વાતની ખબર પડી ગઈ છે કે—જે જીવ બધિને સંપ્રાપ્ત કરે છે, તે જીવ ક્યારેય સંસારમાં રંજિત થતું નથી.. કેમ કે એનામાં સારાય સંસાર પ્રત્યે અને સંસારને સઘળાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy