SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા | [ ૩૭પ દશા નથી : પણ એ હૃદયપૂર્વક કહેવાય છે કે નહિ, એ જ વિચા રવાની ખાસ જરૂર છે. લગભગ બધા જેને એમ કહે છે : કેઈ જે એ આક્ષેપ કરે કે–તમે શ્રી જિનેશ્વરદેવને માનતા નથી, તે કહી દે કે–એ વાત બેટી છેઃ આગમ ઉપર તમને પ્રેમ નથી, તે કહી દે કે–એ વાત ખોટી છે. શ્રી જિનેશ્વરદેવના માર્ગને અનુસરનારાઓ જે કહે તે તમને રુચતું નથી, તે કહી દે કે–એ વાત બેટી છે. અમે શ્રી જિનેશ્વરદેવને બરાબર માનીએ છીએ, શ્રી જિનેશ્વરદેએ ઉપદેશેલાં અને શ્રી ગણધરદેએ ગૂંથેલાં શ્રી જિનાગ ઉપર અમને પૂરો વિશ્વાસ છે અને એને અનુસરનારાઓ જે કહે છે તે પ્રત્યે અમારી રૂચિ છે. અર્થાત્ –શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને તે જ શંકા વિનાનું, એ વાતમાં પાછા પડીએ તેમ નથી. આવી દશા આજે જેન ગણતાં લગભગ બધાંની છે, એમ કહીએ તો ચાલે. કારણ કે—કેઈ શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે બેટું એ રીતે તે સાચાને ખોટું કહેતા નથી. કહે છે તે એમ જ કે તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશ્ય” તે જ સાચું અને શંકા વિનાનું છે તે તજવા જેવું એ ગ્રહણ કરવા જેવું કેમ લાગે? આટલી દઢ માન્યતા, આટલે દઢ વિશ્વાસ, છતાં પણ જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત આવે છે, ત્યાં મુંઝવણ કેમ ? તે જ સાચું અને તે જ શંકા વિનાનું હોય, તે એથી વિપરીત સાચું કેમ લાગે ? જેમાં શ્રી જિનેશ્વરદેવ દુઃખ કહે, તેમાં તે જ સાચું અને તે જ શંકા વિનાનું એમ કહેનારને સુખ કેમ લાગે ? હૃદયપૂર્વકનો આનંદ કેમ આવે ? ક્યારેય પણ દુઃખ કેમ ન થાય? તજવા જેવું તે ગ્રહણ કરવા જેવું કેમ લાગે? એની જડ શોધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy