SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] સમ્યગ્દર્શન-૧ તરતમાં જ બન્યા છે. શ્રી વમાહુ વગેરેએ દીક્ષા ગ્રહણ કરી લીધી એટલે શ્રી વાખાહુની સાથે અયાખ્યાથી આવેલે જે સેવકપિરવાર હતા, તે ત્યાંથી નીકળીને અયેાધ્યા પહોંચી ગયા. તેણે જઈ ને શ્રા વખાહુના પિતા વિજયરાજાને દીક્ષાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રી વાખાહુના પિતા વિજયરાજાએ રોમાંચ અનુભવ્યેા. એમના વૈરાગ્યભાવ તીવ્ર બની ગયા. એમને થયુ કે– મારા દીકરા મારા કરતાં સવા નીકળ્યા. એ બાળક સારા ને હું ખુઠ્ઠો ખોટો. ખરા બાળ એ નિહ પણ હું, કે જે અત્યાર સુધી સ'સારમાં ફૅસી રહ્યો છું !’આવા વિચાર કરીને, તરત જ વિજયરાજાએ પણ પેાતાના વજ્રબાહુથી નાના પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી દ્વીધા અને પોતે નિર્વાણુંમાહ નામના મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેવું આ કુટુમ્બ ? એ કુટુમ્બના સંસ્કાર કેવા ? ‘વજ્રબાહુએ મને પૂછ્યા વિના દીક્ષા કેમ લીધી ? ’–એવે! વિચાર સરખે! પણ આબ્યા નહિ અને એવા વિચાર આવ્યે કે- બાળક છતાં એ સારા ! ’ ત્યારે, દીકરાએ સારુ કામ પૂછ્યા વગર પણ કર્યુ... હાય, તેય સારાં મા-બાપ એ સાંભળીને રાજી થાય ને? આનન્દ અનુભવે ને કેદીકરા સારા પાકયો !' આજે માપ શાની તકેદારી રાખે છે ? આજે ઉચ્ચ ગણાતાં કુળામાં પણ કેવી સ્થિતિ પેદા થતી જાય છે ? છેકરા ધર્મ કરે અગર ધર્મ કરવાને તૈયાર થાય તે! બાપ આડે આવે એ બને, પણ ાકરી ધન અને ભાગ માટે ગમે તેમ કરે તૈય એના એ માપ અને મહા અન્યાય-અનીતિ કરતાંય શકે નહિ અને, હવે તેા એમ કહુ ને કે-રોકી શકે નહિ એવું વાતાવરણ પેદા કર્યું છે ? પહેલાં સારાં કુટુમ્બેમાં એ સ્થિતિ હતી કે– ધ કરવાનું મન થવું, એ કાંઈ રમત વાત છે? ’–એમ સમજે, અને એથી છેકરાને ધર્મ કરવાનું મન થયું છે એમ જો એ જાણે તે! એમને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy