SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] સમ્યગુદશન-૧ ચારિત્રના પરિણામ તે ચારિત્રમેહનીય ક્ષયે પશમ થાય ત્યારે જ આવે. સમ્યગ્દશનના ચેગે ચારિત્ર પામવાની ભાવના આવ્યા વિના રહે નહિ, પણ એ ભાવનાને અમલ તે ચારિત્રમેહનીયના પશમથી જ થઈ શકે. એટલે વિરતિ ન હેય તે પણ સમ્યગ્દર્શન હેઈ શકે છે; પણ વિરતિની ભાવના જ ન હોય તો સમ્યગ્દશન હોઈ શકતું નથી. વિરતિની ભાવના નથી તો ક્ષમાગની ચિ નથી એમ માનવું પડે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ કેવા અવિરતિના ઉદયવાળા હોય છે? અવિરતિ એમની સાથે ગંઠાઈ ગયેલી હોય. પણ એમનામાં વિરતિની ભાવના ન જ હોય એવું બને નહિ. સમજ અને શ્રદ્ધા ઉપેક્ષણીય નથી : I ! આજે કેટલાક માણસે કહે છે કે-“સમજ હોય અને શ્રદ્ધા હોય તે વિરતિ કેમ ન હોય ? વિરતિ નથી માટે સમય બેટી અને શ્રદ્ધાય ટી. વળી એ એવું પણ પૂછે છે કે–સમજ હોય અને શ્રદ્ધા હોય તે એનામાં આટલો ક્રોધ કેમ હોય ? એનામાં આટલું માન કેમ હોય? એનામાં આટલી માયા કેમ હોય ? એનામાં આટલે લેભ કેમ હોય ? સંસારના સુખને રાગ અને સાંસારિક દુઃખનો દ્રષ એનામાં હોય જ કેમ? નિશ્ચયનયની અપેક્ષાએ આ વાત સાચી પણ છે. એ નય તે કહે છે કે “જેવી સમજ અને જેવી શ્રદ્ધા હોય તેવું આચરણ હોવું જ જોઈએ. જેવી સમજ અને જેવી શ્રદ્ધા હોય તેવું આચરણ હોવું જ જોઈએ એટલું જ નહિ, પણ જે તેવું આચરણ ન હોય તો એ સમજ પણ બેટી છે અને શ્રદ્ધા પણ બેટી છે.” આ નિશ્ચયનય તે સાતમાં ગુણસ્થાનકવતી અપ્રમત્ત મહાત્માઓને જ સમ્યગ્દષ્ટિ માને છે અને ચેાથે, પાંચમે, તથા છઠ્ઠ રહેલા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને સર્વવિરત સમ્યગ્દષ્ટિને પણ મિથ્યાદષ્ટિ માને છે. - વ્યવહારનય એવું માનતા નથી. એ કહે છે કે-“એ જીવ ક્રોધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy