SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૫૯ કરે છે, માન કરે છે, માયા કરે છે અને લાભ કરે છે, તે પણ વસ્તુતઃ એ જીવને ક્રાધ કરવા ગમતા નથી; માન કરવું ગમતું નથી; માયા કરવી ગમતી નથી; લેાભ કરવા ગમતા નથી; ક્રોધ, માન, માયા ને લેાભ સ્વભાવે ભુંડા જ છે અને એથી એ હેય જ છે, એમ એ જીવ દિલથી માને છે. અનન્ત ઉપકારી ભગવાન શ્રા જિનેશ્વરદેવાએ જીવ–અજીવ આદિ તત્ત્વભૃત પદાર્થોનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તે સ્વરૂપ જ યથાય છે અને શ્રી જિનેશ્વરદેવાએ જે પ્રરૂપ્યું છે તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે-આવું એ જીવ સમજે છે, સડ઼ે છે અને શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા માર્ગે જ ચાલવાની એ જીવની વૃત્તિ રહ્યા કરે છે; એ પણ ગુણ છે; અને એ એવે ગુણુ છે કે જેને લઈ ને એ જીવને સમ્યગ્દષ્ટિ માની શકાય; પછી ભલે ચારિત્રમેહનીયના ઉડ્ડયને કારણે એ જીવ શ્રી જિનેશ્વરદેવાએ હેય કહેલાના ત્યાગ અને શ્રી જિનેશ્વર દેવે એ ઉપાદેય કહેલાના આચરણરૂપે સ્વીકાર કરવામાં પાંગળે! હાય !’ એટલે વાત એ છે કે-આચરણમાં ખામી હાવા માત્રથી સાચી સમજ અને સાચી શ્રદ્ધાની ઉપેક્ષા કરવા જેવું નથી. ઊલટું એવા જીવને તે શુદ્ધ આચરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈ એ. સમ્યગ્દષ્ટિ મહારથી ભાગમાં આસકત લાગે તે। ય દિલથી એ ભાગની અવગણના કર્યા કરતા હાય તમે તેા માનવીની વાત કરે છે, પણ સમ્યગ્દષ્ટિ ઇન્દ્રાદિ દેવાની વાતમાં શું કહેશેા ? જે જીવાને એમ થઈ ગયું કે–મારે સંસારને કોઈ જ ભેગ નહિ જોઈએ અને એક માત્ર મેક્ષ જ જોઈએ અને એમ થવાથી જે જીવે એ ભગવાને કહેલા માક્ષમાના જ આરાધનના પુરુષાર્થ આદર્યો હાય, એવા પણ જીવા તેના તે ભવમાં મેાક્ષને પામી જાય, એવુ` માટે ભાગે તેા બને નહિ ને ? એક માત્ર મેાક્ષ જ જોઈ એ એવું મનમાં ઊગ્યા પછી અને ભગવાને કહેલા મેાક્ષમાની સાધના આદર્યાં પછી પણ, એવા જીવાને મેાક્ષ પામતાં પહેલાં વચ્ચે કેટલાક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy