SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના સૂર્યોદય [ ૩૦૧ સાથે એ આનન્દને ભાવ એને વસ્તુતઃ રુચિકર લાગે જ નહિ, અથવા તે, પોતાને એ સુખને મેળવવાનુ મન થયું, એ સુખને ભાગવવાનું મન થયું અને એ સુખને ભાગવતાં આનદના ભાવ આવી ગયા, એ એને ખટકથા જ કરતું હાય. જે જીવે કર્મના વિવિધ સ્વરૂપને અને તેની વિવિધ અસરને સમજે તેઓ આ વાતને ઘણી જ સહેલાઈથી સમજી શકે. ક્ષયેાપશમથી અને ઉદયથી ઉત્પન્ન થતી ભિન્નભિન્ન પ્રકારની અસર સાથે હાય ! આ બધી વાત એવા જીવને માટેની છે કે—જે જીવને મિથ્યાત્વમેહનીયને ક્ષયાપશાદિ થવા પામ્યા હાય, છતાં પણ જે જીવને ચારિત્રમેહનીય કર્મના ઉદય જોરદાર હેાય. જીવનુ મેહનીય કમ, બે વિભાગમાં વહેંચાએલું છે—એક ક્રેનમાહનીય અને ખી ચારિત્રમાહનીય. સમ્યક્ત્વને પામેલા જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષયાપશમાદિ નિયમા થયેલા હાય, પણ એ જીવને ચારિત્રમેહનીયના ક્ષયાપશમાદિ થયેલા જ હાય, એવું એકાન્તે હેતુ નથી. મિથ્યાત્વમેહનીયના ક્ષપાપશમાદ્ઘિ થયા વિના ચારિત્રમેાહનીયના ક્ષપેાપશમાર્દિ થતા નથી અને એથી જે જીવાને મિથ્યાત્વમેહનીયના ક્ષયે પશાદિ થયા નથી, તેએમાં વિરતિના પરિણામે તા પ્રગટતા જ નથી, પણ તેઓએ ગ્રન્થિભેદ પણ નહિ કરેલા હોવાથી, તે જીવે.માં સવેગ પણ તેવા રૂપમાં પ્રગટી શકતા નથી. હવે મિથ્યાત્વમેાહનીયના ક્ષયાપશમાદિ જેને થયા હાય, તેને ચારિત્ર–મેહનીયને ક્ષયે!પશમાદિ થયેલા જ હાય—એવા નિયમ નહિ અને એથી મિથ્યાત્વમેહનીયના ક્ષયાપશમાદિને પામેલા જીવને, ચારિત્ર મેાહનીયના જોરદાર પણ ઉદય વંતતા હોય, તે તે સંભવિત છે. આવા જીવના પરિણામમાં, જેમ મિથ્યાત્વમાહનીયના ક્ષયાપશમાદિને અંગે પેઢા થતી શુભ અસર હાય છે, તેમ ચારિત્રમાહનીયના ઉયને અંગે પેદા થતી અશુભ અસર પણ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy