SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ 39], સમ્યગદર્શન-૧ દારૂડિયાઓ વગેરેને એમનું એ આચરણ ન ગમતું હેય-એ પણ બનવાજોગ છે : - દારૂડિયાએ, જુગારીઓ, વેશ્યાગામીઓ–એ વગેરે વ્યસનોના ભગ બની ગયેલા માણસેમાં, કેટલાક માણસો એવા હોય છે, કે જેએ એમ સમજે છે કે આ મારી લતથી વર્તમાનમાં મને ધનહાનિ, માનહાનિ આદિ થાય છે અને આના પરિણામે મારા શરીરને પણ નુકસાન થાય છે. કેટલીક વાર તેઓ મનમાં ને મનમાં ખૂબ દુઃખી થાય છે અને નિશ્ચય જેવું પણ કરી લે છે કે-“બસ, હવે તે હું દારૂ પીશ નહિ, અથવા તે જુગાર ખેલીશ નહિ, અથવા તે. વેશ્યાને ત્યાં જઈશ નહિ!” પિતાની વર્તમાનમાં થઈ રહેલી અને ભાવમાં થનારી બરબાદીના ખ્યાલથી આવું એમને થઈ જાય છે; પણ જ્યાં તેઓ એવી કઈ સામગ્રીમાં મુકાઈ જાય છે કે જેથી દારૂ પીવાની તલપ લાગી જાય, જુગાર ખેલવાની ચળ પેદા થઈ જાય કે વિલાસને મનેભાવ પ્રગટીને ઉછાળે મારવા માંડે, ત્યાં તેઓ ભાગ્યે ' જ પિતાના નિશ્ચયને જાળવી શકે છે અને દારૂ પીધા આદિ રૂપ અનાચારને આચરે છે. એને આચરવાની તલપ, ચળ વગેરેના કારણે તેમને એ અનાચારને અચરતાં આનન્દ પણ આવી જાય છે, પણ એ બધા કાળમાં અને તે પછીના કાળમાં પણ “હું આ ખેટું કરું છું.” અગર “મેં આ છેટું કર્યું.”—એવી ખટક તેમના મનમાં રહ્યા કરે છે. તે તમારે આ વાતને એ રીતે વિચારવાની નથી કે- “બધા જ દારૂડિયા વગેરે આવા મને ભાવવાળા હોય છે.” પણ “દારૂડિયાએ વગેરેમાં આવા મનભાવવાળા માણસે પણ હોઈ શકે કે નહિ ? – એ રીતે તમારે આ વાતને વિચારવાની છે અને તમે આ વાતને એ રીતે વિચારશે, તે તમને ખ્યાલ આવશે કે-“સંસારના સખને દુઃખમિશ્રિત અને દુઃખના કારણ રૂપ માનનારને પણ, એ સુખને મેળવવા આદિનું જે મન થાય અને એના ભેગવટા વગેરેમાં એને જે આનન્દને ભાવ અનુભવાય, તે એ શક્ય છે, અને સાથે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy