SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યદર્શનને સૂર્યોદય [ ૪૭ ભાગ્યશાળી છે, એમ અમે તે જ્ઞાનીઓનાં વચનાનુસારે કહીએ છીએ, અને એથી જ, તમારી એ સાચી અને સારી ભાગ્યશાળતા તમારા ધ્યાન ઉપર આવે–એવું કરવાની અમે મહેનત કરીએ છીએ. અમારી અભિલાષા એ છે કે–તમારી જે મોટામાં મોટી ભાગ્યશાળીતા છે, તે તમારા પિતાના ધ્યાનમાં આવે; અને એથી તમને સાંપડેલી એ ભાગ્યશાળિતાને સફલ બનાવનારા નીવડે ! કમસ્થિતિની લઘુતા આદિ રૂપ તમારી ભાગ્યશાળિતા : તમને જૈન કુળ તમારા પુણ્યદયના રોગે મળી જવા પામ્યું છે, એ જ તમારી મેટામાં મોટી ભાગ્યશાળતા છે. જન કુળમાં જન્મ પામવાના યોગે, તમને દેવ તરીકે પૂજવાને માટે શ્રી વીતરાગ પરમાત્માને પૂજવાને વેગ મળી ગયો છે; ગુરુ તરીકે સેવવાને માટે પણ તમને નિગ્રંથ સદ્દગુરુઓને વેગ મળી ગ છે; અને, તમે જે કાંઈ ધર્માચરણ કરે તે પ્રાયઃ શ્રી જિનશાસને ઉપદેશેલું ધર્માચરણ કરે–એવો ધર્મને એગ પણ તમને મળી ગયો છે. તમે આટલું પામ્યા છે, એથી એટલું તે સુનિશ્ચિતપણે કહી શકાય તેમ છે કેતમે ગ્રન્થિશે તે અવશ્ય આવેલા છે ! તમારામાંના અમુક અમુક જી ચેથા ગુણસ્થાનકને અગર તે પાંચમા ગુણસ્થાનકને પણ પામેલા હોય, તે એય બનવાજોગ છે, તમે ચેથા ગુણસ્થાનકને અગર પાંચમા ગુણસ્થાનકને પામેલા નથી જ, એવું કહેવાનો આશય નથી; જે કઈ થા કે પાંચમાં ગુણસ્થાનકને પામેલા હોય, તે વધારે ભાગ્યશાળી છે; પરન્તુ તમારામાંના જે કઈ ચોથા અગર પાંચમા ગુણસ્થાનકને પામેલા નથી, તેઓ પણ સ્થિદેશે તે અવશ્ય આવેલા છે. તમારા બધામાં એક પણ જીવ એવું નથી, કે જે જીવને માટે “એ જીવ ગ્રન્થિશે પણ આવેલ નથી.”—એમ કહી શકાય. ત્યારે, એ પણ ભાગ્યશાબિતા છે. કયી રીતે ? એક તે એ કેતમારામાંના કેઈનું પણ કઈ પણ કર્મ એક કેટકેટિ સાગરોપમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy