SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન-૧ વાળ હોય, તેમ તેમ તે અનાચારાની ચોજનાઓ ઘડવામાં અને અનાચારેને આચરવામાં વધારે ને વધારે પાવર બની જાય; એ જ રીતે, જેને સુસંસ્કારો મળ્યા હોય, તેની આવડત, અસ વિચારેને પેદા થતા અટકાવવામાં, નિમિત્તવશ પેદા થઈ જવા પામેલા અસદુ વિચારને અનાચાર કરાવનારો એ બને તે પહેલાં જ ટાળી દેવામાં, સદ્દવિચારે કરવામાં અને સદાચારને આચરવામાં સહાયક બને. એટલે, આવડત અને હેશિયારીની સાથે જે કુસંસ્કાર મળ્યા હોય, તે તેથી વિચારમાં, વચનમાં અને વર્તનમાં એ આવડત અને એ હોશિયારી અધમપણને પમાડનારી બને છે, જ્યારે, આવડત અને હોશિયારીની સાથે જે સુસંસ્કાર મળ્યા હોય, તે તેથી એ આવડત અને એ હોશિયારી વિચારમાં પણ ઉત્તમતાને પેદા કરનારી, વચનમાં પણ ઉત્તમતાને પેદા કરનારી અને વર્તનમાં પણ ઉત્તમતાને પેદા કરનારી બને છે. પુણ્યથી શું શું મળે છે ? એક વાર રાજાએ પિતાની એ બનેય પુત્રીઓને, તે તે પુત્રીના અધ્યાપક સહિત રાજસભામાં બે લાવી. એ વખતે રાજાને પોતાની એ બનેય પુત્રીઓની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થઈ ગયું. આથી, રાજાએ પોતાની એ બન્નેય પુત્રીઓને એક સમશ્યાપાદ આપ્યું. સમશ્યાપાદ આપવું, એનો અર્થ એ કે–એ બન્નેય પુત્રીઓ એવી એક એક ગાથા બનાવે, કે જે ગાથાનું ચોથું પાદ એ હોય કે જે પાદ રાજાએ સમશ્યાપાર તરીકે આપેલું હોય. રાજાએ આપેલું એ સમશ્યાપાર પુણ્યથી આ મળે છે.”—એવા ભાવાર્થવાળું હતું; એટલે, પુણ્યને ગ હોય તે જીવને શું શું મળી શકે છે, એનું સુરસુંદરીએ પણ વર્ણન કરવાનું હતું અને એનું જ વર્ણન શ્રીમતી મયણાસુંદરીએ પણ કરવાનું હતું તમે માનેલી તમારી ભાગ્યશાળતાની વાત હવે આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy