SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિની અવસ્થા [ ૪૩૧ તમારાથી દૂર ને દૂર ભાગ્યા કરશે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધના સિવાયની કોઈ વસ્તુને, ભવાંતરમાં મેળવવાની ઈચ્છા રહે નહિ, તે સરવાળે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે–બીજી કઈ ઈચ્છા કરવાની જરૂર તે શું પણ એ ઈિચ્છા કરવાની જરૂર પણ રહે નહિ.” અવિરતિધર પણ સમ્યગ્દષ્ટિ કેવો હોય ? આ જગતમાં એવા પણ અશુભ કર્મના તીવ્ર ઉદયવાળા આત્માઓ હોય છે, કે જેઓ મેક્ષના અથી હોવા છતાં પણ અવિરતિથી અળગા થઈ શકે નહિ. આવા આત્માઓને પણ અવિરતિ તે ડંખ્યા જ કરે. સાધુ, દેશવિરતિધર શ્રાવક અને તે પછી ત્રીજી કક્ષા સમ્યગ્દષ્ટિની છે. સાધુધર્મ ન લેવાય, શ્રાવકને દેશવિરતિધર્મ પણ ન લેવાય, પણ સાચી માન્યતાવાળા તે બની શકાય ને? જે કે–એય સહેલું નથી. લઘુકમી આત્માએ જ સાચી માન્યતાવાળા બની શકે છે. શુદ્ધ દેવાદિમાં શ્રદ્ધાળું બનવું તે સમ્યગ્દષ્ટિપણું છે. મેક્ષનું જ અથપણું એય સમ્યગ્દષ્ટિપણું છે. સમ્યગ્દષ્ટિ આત્મા તીવ્ર કર્મના ઉદયે વિરતિધર ન પણ બની શકે, પણ તેની વિચારણા કેવી હોય ? સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વિંછે શિવસુખ એક, એ સમ્યદૃષ્ટિ આત્માની દશા હોય. પૌગલિક સુખ તે એને દુઃખરૂપ જ લાગે. ન છૂટે માટે ન છોડ્યાં હોય, પણ તેની રૂચિ ન હોય, સંસારથી નિસ્તાર પામવાની ભાવના એની તીવ્ર હોય. અર્થ અને કામ હૈય, મેક્ષ ઉપાદેય અને શ્રીજિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ મેક્ષનું સાધન–એવી દઢ માન્યતા સમ્યગ્દષ્ટિ આત્માની હોય. આને જ મેક્ષનું વાસ્તવિક કેટિનું અથાણું કહેવાય. આવી જા અને હિસાબ ચૂકવી વિષયાધીને તે આપત્તિ આવે ત્યારે રૂએ પણ શું તેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy