SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [લ નહિ, કારણ કે–એની પાસે ગુરુમહારાજે મંત્રીને આલે રજોહરણ હતે. એણે પોતાની પાસે જે મંત્રેલે રજોહરણ હતું, તેને ઊંટ કરીને ચારેય તરફ ફેરવ્યું આથી, ગધેડીને પ્રભાવ ડી ગમે અને પરિવ્રાજક ઉપર જ મૂત્ર અને વિષ્ઠા કરીને તે ગધેડી ત્યાંથી નાસી ગઈ. હવે પરિવ્રાજક પાસે કઈ સાધન રહ્યું નહોતું, એટલે લાચાર બની ગયો. લોકેએ તેને તિરસ્કાર કર્યો અને શરમને માર્યો તે ત્યાંથી ભાગી ગયે. - પરિવ્રાજક ભાગી ગયે; એટલે રોહગુપ્ત મુનિ પણ ગુરુમહારાજની પાસે આવ્યા. તત્વથી અજ્ઞાત લેકે તે, હગુપ્તની પ્રશંસા જ કરતા હતા, પણ રહગુપ્તને એવો વિચાર ન આવ્યો કે-પરિવ્રાજકને જીતવાને માટે, જગતમાં ત્રણ રાશિ છે એવું સ્થાપન કર્યું, પણ જગતમાં રાશિ તે બે જ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ જગતમાં એ જ રાશિ છે–એમ કહ્યું છે, એટલે મારા ગે આ લોકેના હદયમાં ત્રણ રાશિ છે એવું જે ખેટું ઠસી ગયું છે, તે તે મારે જ કાઢી નાખવું જોઈએ.” રેહગુપ્તને ભલે એવી કઈ વિચારણું આવી નહિ, પરંતુ શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનને તે એવી વિચારણું તરત જ આવી. રેહગુપ્ત ગુરુમહારાજની પાસે આવીને, રાજસભામાં બનેલી બધી હકીકત કહી, એટલે ગુરુમહારાજે તેને કહ્યું કે–તે પરિવ્રાજકને પરાજય કર્યો તે સારું કર્યું, પણ તે જે જગતમાં બે નહિ પણ ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન કર્યું, તે ખોટું કર્યું તે કરેલું ત્રણ રાશિનું સ્થાપન, એ ઉસૂત્ર છે, માટે, તું પુનઃ રાજસભામાં જા અને રાજસભામાં જઈને તું “જગતમાં સશિ તે બે જ છે. એની યથાર્થ વાત કહી આવ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy