SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણે [ પ ઉ॰ છે. કામ ગ્રન્થિક માન્યતા એવી છેકે અનાદિ મિથ્યાદ્રષ્ટિ આત્મા જે સવ પામે છે, તે ઔપશમિક જ હાય છે. ઔપશમિક સભ્ય વધુમાં વધુ ટકે તા એક અન્તર્મુહૂત ટકે, એટલે ઔપમિક સમ્યક્ત્વને પામેલા આત્માએ એ સમ્યક્ત્વના કાળમાં ત્રણ પૂજ કરવા દ્વારા ત્રણ વિભાગમાં વહેચાઈ જાય છે. કાં તા ક્ષાયે પામિક સમ્યકૃત્વ પામે છે, કાં તા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે જાય છે અને કાં તા સીધા જ પહેલા ગુણસ્થાનકે જાય છે. એવા પણ આત્માએ હાય છે કે—જે ત્રણ પુંજ કરતા નથી અને અનતાનુબંધી કષાયાના ઉદય થઈ જવાના કારણે ચેાથા ગુણસ્થાનકેથી ખીજે ગુણસ્થાનકે જઈ ને પહેલે ગુણસ્થાનકે જાય છે. સૈદ્ધાન્તિક માન્યતા એવી છે કે–અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા વિના પણ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ પામી શકે છે. અને જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવા ઔપશમિક સમ્યક્ત્વ પામે છે તે જીવા તે સમ્યક્ત્વમાંથી ક્ષાાપશમિક સમ્યક્ત્વની દશામાં જઈ શકતા જ નથી. બાકી સૈદ્ધાન્તિક અને કામગ્રન્થિક બન્નેય માન્યતા ક્ષાયિક સમ્યગ્દર્શન, ક્ષાયાપશમિક સચ્ચૠન પામ્યા વિના પમાય જ નહિ, અર્થાત્—ક્ષાયે પામિક સમ્યકૂની હયાતિમાં જ ક્ષપકશ્રણિ માંડી ક્ષાયિકસમ્યગ્દર્શન પમાય, આ એકસરખી રીતે સ્વીકારે છે. વાત અન્યલિગે સિધ્ધ સબધી ખુલાસે પ્ર૦ ક્ષાયેાપશમિક સમ્યકૃત્વની હયાતિમાં જ ક્ષપકશ્રણિ મંડાય, ક્ષપકશ્રેણિ માંડનાર જ ક્ષાયિક સમ્યકત્વ પામી શકે અને તેજ આગળ વધે તા કેવળજ્ઞાન ઉપાઈ માક્ષે જઈ શકે, તા પછી અન્યલિ'ગે પણ સિદ્ધ થાય, એમ જે કહ્યુ છે તેનુ શું ? ઉ॰ અન્યલિંગે પણ સિદ્ધ થાય એમ તે કહ્યું જ છે, પણ અન્ય માન્યતાએ પણ સિધ્ધ થાય, એમ તેા કહ્યું નથી ને ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy