SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૧૯ પણું સંભવતું જ નથી. વળી, બધાં દશને સારાં લાગ્યાં, એટલે એ જીવને, મેક્ષને તથા મેક્ષને ઉપાયને માનનારું દર્શન પણ સારું લાગ્યું ને? અભવ્ય તે મેક્ષને માનનારે બની શકે જ નહિ. અભવ્ય તે મેક્ષ નથી જ, એવું માનનારે હોય; એટલે, એ અભવ્ય જેમાં કદી પણ અનભિગ્રહિક મિથ્યાત્વ સંભવે જ નહિ. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જેમાં સંભવે નહિ, કેમ કે ભગવાનના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય હોવા છતાં પણ, તે ખોટું જ છે એવા પ્રકારને નિર્ણચ, સાંશયિક મિથ્યાત્વવાળાને હેતે નથી; જ્યારે, અ ને તે મેક્ષ વિષે શંકા પણ થાય નહિ. અભવ્ય જીવોને કદી પણ એવી શંકા પણ થાય નહિ કે– હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ ?” કારણ કે–જે રીતિએ શાસ્ત્રમાં ભવ્યત્વને અને અભવ્યત્વને માનવામાં આવ્યું છે, તેવી રીતિનું ભવ્યત્વ અને અભવ્યત્વ હોઈ શકે, એમ એ માને જ નહિ. આભિનિવેશિક મિથ્યાત્વ તે, અભવ્ય જીને સંભવે જ નહિ, કેમ કે–અભવ્ય કદી પણ સમ્યક્ત્વને પામતા જ નથી અને જે છે , સમ્યગ્દર્શનને પામ્યા પછીથી, કેઈ અર્થ વિશેષની બાબતમાં જાણવા છતાં પણ ભગવાને ફરમાવેલા અર્થથી ઊલટા અર્થના આગ્રહી બની જાય છે, તેઓના મિથ્યાત્વને જ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આમ, ભવ્ય જીને પાંચ પ્રકારનું અને અભવ્ય જીને બે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે. જૈન કહેવાતે પણ જે પિતાના કુલાચારથી આગમ પરીક્ષાને બાધિત કરે તે તે મિથ્યાદષ્ટિ છે : - પાંચ પ્રકારનાં મિથ્યામાં પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. અનેક વિદ્યાઓના જાણ અને તર્કમાં ભલભલાને હંફાવી શકે એવી બુદ્ધિવાળા માણસોમાં પણ જે આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોય છે, તે તે તેમને સમ્યક્ત્વને પામવામાં બહુ જ બાધાકારી નીવડે છે. * यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षा सधते, तस्याभिप्रहिकत्वमेव, હારશો રક્ષિત ક્ષતિરવાયો | ધર્મસંગ્રહ ભા-૧, - શ્લોક ૨૨ ટીકા, પત્ર ૪૦, * , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy