SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] સમ્યગદર્શન-૧ ભાવ ન રહે; પણ સંસાર ઉપર મમત્ત્વ ભાવ ન રહે એટલા માત્રથી જ કાંઈ કસત્તાના પ્રતિકાર થઈ શકે તેમ છે ? નથી. એ તે કમસત્તાથી છૂટે તા જ ફાવે. આવી રીતે વિચારી શકનાર જીવને સસારમાં રહેવુ પડે, તેા તે કયી રીતે રહે ? દુઃખપૂર્વક જ રહે ને ? રહેવું ગમે નહિં અને રહેવુ પડે, એ શું દુઃખ નથી ? આવી રીતે . સંસારવાસ પ્રત્યે જે કઇંટાળા ઊપજે અથવા તા સંસારવાસથી જે થાક લાગી જાય, એને નિવેદ કહેવાય છે. આવા પ્રકારના જીવને જે ભાવ, એને સવેગમાં પણ સમાવેશ થાય. સંસારવાસ પ્રત્યે કંટાળેા ઊપજવા એને સંવેગ કહેવે, અને માક્ષની અભિલાષા અને નિવેદ કહેવા, એવા અર્થ પણ કરવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયેાના પાંચ વિષયા પ્રત્યેની વૃદ્ધિના જે ત્યાગ, એને પણ નિવેદ કહેવામાં આવે છે. ગૃદ્ધિ એટલે અતિ આસક્તિ. વિષયાની અતિ આસક્તિ જીવને આ લેાકમાં પણ અનેક ઉપદ્રવાના ભાગ બનાવે છે અને વિષયેાની અતિ આસક્તિથી ઉપાજેલા પાપને લઈ ને જીવને પરભવામાં નરકાદિ ગતિએમાં ભયંકર દુઃખે ભાગવવાં પડે છે.”—આવા વિચારથી જીવને વિષયેા પ્રત્યે વિરાગને જે ભાવ પ્રગટે, તેને પણ નિવેદ કહેવામાં આવે છે. કગ્રન્થિને ભેદનારા જીવમાં આવા વિષયવિરાગ હાવા, એ સ્વાભાવિક ગણાય ને ? અવિરતિનો જોરવાળામાં કદાચ એ ન પણ જણાય, તા એ બનવાજોગ છે; પરન્તુ દેખીતી રીતે વિષયવિરાગ ન પણુ જણાય, તા પણ સમ્યકત્વને પામેલા આત્મામાં અને ભાવ તે! હાય જ. .. સસારવાસ પ્રત્યેના અણગમા એ નિવેદ : હું જીવ જયાં સુધી સંસારવાસથી, એટલે કે—આ સંસારમાં પરાક્રીનપણે ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરવું પડે અને એમાં માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy