SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] સમ્યગ્દર્શન-૧ આનંદ માનતા હાય, તેઓ કદાચ દાનાદિ પણ કરતા હાય, તે પણ એ દાનાદિ એ લોકો ધને માટે જ કરે છે, એમ કેમ માની શકાય ? વાણિયાએ જોયું કે–રમારી પાસે મણ છે. વાણિયેા મણને ઓળખતા હતા, પણ વાણિયા હતા; એટલે રબારીને એ કહે છે કે— અલ્યા, આ પથરી ત્યાંથી ઉપાડી લાવ્યેા ?’ રબારીએ કહ્યું કે– જંગલમાં પડયા'તા તે જડી ગયા !' વાણિયા કહે છે કે–તું આ પથરાને શું કરીશ ?? રબારી કહે છે કે પથરાને શુ કરતા હશે વળી ? ઘેર લઈ જઈશ, એટલે આને જોઈને છેકરાં ખુશ થશે. ’ વાણિયા કહે કે— આ પથરી તું મને આપી દે!’ રબારી એ વાણિયાના એક રૂપીઆના દેવાથી કંટાળી ગયા હતા અને વાણિયા આ પથરા માગતા હતા, એટલે રબારી કહે છે કે—‘ જો તું મારુ' બધુ દેવુ' માંડી વાળતા હો, તે! તને આ આપી દઉ* ! ’ દેવુ... કેટલું ? એકરૂપીઆનું! એના ખટલામાં મળતું હતું શું ? મિ. પણ આ તા વાણિયા ! આવા દેણદાર પેાતાના લેણામાંથી સાવ છૂટી જાય, તે વાણિયાને પરવડે ? વાણિયા કહે છે કે- આખા રૂપીએ તે! નહિ, પણ અડધા રૂપી માંડી વાળું ! ? રબારી કહે છે કે− માંડી વાળવા હાય તે! આખે! રૂપીએ માંડી વાળ, નહિ તેા ભલે રહ્યું દેવું ઊભું ! મારે પથરા નથી આપવા. ઘરે છેાકરાં તા રાજી થશે!’ વાણિયા કહે છે કે− ના, એ તેા બને જ નહિ. આટલા પથરામાં તારે આખા રૂપી લઈ લેવા છે ?’ રબારી પણ હઠે ચઢયો અને કહી દીધુ કે તા જા, તને નથી આપવા.’ અને એણે તા, એમ કહીને ચાલવા પણ માંડયું. રબારી રસ્તે ચાલ્યા જતા હતા, ત્યાં વળી એને એક બીજે માણસ મળ્યેા. એણે રમારીને પૃછ્યું કે આવા સુંદર પથરા કયાંથી લાવ્યા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy