SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨] સમ્યગદર્શન-૧ લાયક જ નથી. તે આમાં પણ રાગ ઘટો કે નહિ? આમ, સંસારના સુખ પ્રત્યેના રગને ઘટાડે, એ જ વિરાગને ભાવ છે." - જેમ જેમ સંસારના સુખને રાગ ઘટતું જાય છે, તેમ તેમ વિરાગને ભાવ વધતું જાય છે. એટલે “સંસારના સુખ ઉપર જેને થડે પણ રાગ હોય, તેને વિરાગી કહેવાય જ નહિ.”—એવું માનતા નહિ! પણ એવું માનજે કે–વિરાગ પ્રગટયા વિના, કદી પણ સાચે ધર્મરાગ પ્રગટે નહિ. વિરાગ પ્રગટે તે જ મેક્ષા રાગ પ્રગટી શકે છે અને મેક્ષનો રાગ પ્રગટે તે જ સાચે ધર્મરાગ પ્રગટી શકે છે, કારણ કે-ધર્મ એ મેક્ષના ઉપાય રૂપે જ વસ્તુતઃ આદરણીય છે. મેક્ષના સુખનો રાગ જેમ જેમ વધતું જાય, તેમ તેમ સંસારના સુખ ઉપર રાગ ઘટતો જાય; અને એમ સંસારના સુખ ઉપર રાગ જેમ જેમ ઘટતો જાય, તેમ તેમ સાચે ધર્મરાગ વધતો જાય, એથી ત્યાગ કરવાનું મન થાય. મેક્ષના સુખને રાગ અને સંસારના સુખ પ્રત્યે વિરાગ–એનું પ્રમાણ વધતાં, સંસારના સુખને તજવા તરફ જીવ વળે. એથી એ ત્રતાદિમાં આવે. જ્યારે સંસારને સુખને રાગ નીકળી જાય અને મોક્ષના સુખના રાગના ગે મેક્ષના ઉપાયભૂત ધર્મને રાગ જ પ્રધાન બની જાય, પછી સર્વવિરતિને પરિણામ આત્મામાં પ્રગટે. આમ વિરાગ અને ત્યાગ–બને મળીને વીતરાગપણને ખેંચી લાવે. અનુકશ્યા ? સમ્યક્ત્વનું ચોથું લિંગ છે–અનુકશ્મા. અનકમ્પા એટલે શું ? દીન, દુઃખી આદિનું હૈયું તે એમના દુઃખથી હાલી ઊઠેલું હોય છે, પરતુ જેઓ એવા દીન-દુઃખીને જુએ, તેઓનું હૈયું પણ જો કમળ હોય છે, તે દીન-દુઃખીઓના દુઃખને જોઈને તે હાલી ઊઠે છે. એ રીતે દીન-દુઃખિએના દુઃખને જોઈને હૈયું દ્રવે અને એથી એ દુબેને દૂર કરવાની જે યથાશક્તિ પ્રવૃત્તિ થાય, તેને અનુકશ્મા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy