SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] સમ્યગદશન-૧ . . વ્યાખ્યાનના શ્રેતાઓ : આજે વ્યાખ્યાનમાં શ્રોતાઓ આવે છે, તે કાં તે લેવાઈ ગયેલા નિયમનું પાલન કરવા, કાં તે ગતાનગતિકપણે અને કાં તે કથાઓ સાંભળવા, પરન્તુ તવજ્ઞાનના અથી હાઈને વ્યાખ્યાન સાંભળવાને માટે આવનારા કેટલા ? તત્ત્વજ્ઞાનના અથી શ્રોતાઓ ઘટી ગયા, એટલે આજે વ્યાખ્યાનની પાટ ઉપર ગમે તે બેસી જાય છે અને ગમે તેને બેસાડી દેવાય છે. બે-ચાર ગ્રન્થ જોઈ લીધા, ૫–૫૦ કથાઓ યાદ કરી લીધી, થોડાક કે કંઠસ્થ કરી લીધા, છાપાંઓમાં આવતા કિસ્સાઓ જોવા માંડ્યા અને થોડાં એઠાં શિધી રાખ્યાં,–આટલું જ્ઞાન હોય અને ડીક વાચાળતા હોય, તે આજના શ્રોતાઓ, એ પાટે બેસનારને માટે એવું સર્ટિફિકેટ ફાડે કે-“શું મહારાજનું વ્યાખ્યાન ? શી છટા ? શ્લોક કેવા લલકારે ? • કથામાં કે રસ પૂરે? વ્યાખ્યાન તે ગજબ છે !” પણ કેઈએ તત્ત્વજ્ઞાનને ભૂખે સાંભળનાર મળે કે–મહારાજ ! આમાં તત્ત્વજ્ઞાન શું આવ્યું ?” એમ પૂછે ? ( શ્રોતાઓ તત્વજ્ઞાનના અથ હેત, તે ગમે તે સાધુ પાટે બેસત નહિ અને પાટે બેસનાર તત્વજ્ઞ બન્યા વિના રહેત નહિ. શ્રોતા તત્વજ્ઞાનને અર્થ હોય, એટલે એ તે એવા પ્રશ્નો પૂછે કેઅજ્ઞાનને જવાબ દેવે ભારે પડે. આગમ વંચાય ત્યારે જાણકાર શ્રોતા તે, ઝીણામાં ઝીણી બાબતે વિષેય પ્રશ્ન કરે. રાજને શ્રોતા બહુશ્રત છે, એમ એની વાત ઉપરથી લાગે. એ અવસરે કહી શકે કે-“મેં આટલા આચાર્ય મહારાજને અને આટલાં આગમને સાંભળ્યાં છે !” એને ઘણું યાદ હોય, કેમ કે–સાંભળેલું જ વિચારતે હેય. પહેલાંના કાળમાં, ઈતર કથા કરવા બેસતા, ત્યારે જોઈ લેતા કે–સાંભળવા બેઠેલાઓમાં કેઈ આહંત છે કે નહિ; કેમ કે–એ મૂંઝવી નાંખે એ અને કુશળતાભર્યો પ્રશ્ન કરશે, એવી • બીક રહેતી. આહત તત્ત્વજ્ઞ હતા, એટલે એમની આ આબરૂ હતી. જેને કશું જ્ઞાન જ ન હોય, તે શું પૂછી શકે ? વ્યાખ્યાન શા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy