Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ
પુર્વીય ખબર ન At e એ
Jain Educationa International For Personal and Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા-ર
[મૂળ, સ, છાયા તથા ભાવા સહિત
ભાવાનુવાદક
પૂજ્યપાદ આચાર્ય દેવ વિજય ભુવન તિલક સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. કર્નાટકકેસર આચાય શ્રી વિજયભદ્રંકર સૂરીશ્વરજી મહારાજ
Jain Educationa International
સહાયક
વિ. સ. ૨૦૩૭ના ચાતુર્માંસની પુણ્ય-સ્મૃતિ અર્થે શ્રી શ્રીપાલનગર જૈન શ્વેતાંઞર મંદિર ઉપાશ્રય ટ્રસ્ટ ૧૨, જમનાદાસ મહેતા મા, વાલકેશ્વર-મુંબઈ
For Personal and Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી ભુવન-ભદ્રંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર C/o વી. વી. વારા
૩૪, કૃષ્ણ પા નાયકન સ્ટ્રીટ
મદ્રાસ-૬૦૦૦૦૧
શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદ્દન C/o શા. નટવરલાલ ચુનીલાલ કાપડની દુકાન છાણી (૩૯૧૭૪૦) જિ. વડોદરા [ ઉપરાત સ્થળે રૂા. ૧૦-૦૦ મેાકલનારને મળશે
વીર. સ'. ૨૫૦૯ ] બીજી
(૨)
Jain Educationa International
લબ્ધિ સં. ૨૧ લબ્ધિ સં. ૨૧ [ વિ. સ. ૨૦૩૯
આવૃત્તિ : નકલ ૧૦૦૦
મુદ્રક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ મંગલ મુદ્રણાલય, રતનપાળ, ફતેહભાઈની હવેલી-અમદાવાદ
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજયપાદ પાખી સદ્ગમ સંરક્ષક આચાર્ય ભગવાન
શ્રીમદ વિજયકમલસરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાકર પૂજયપાદ કવિકુલકિરીટ
આચાર્ય ભગવાન શ્રીમદ
વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય “શ્રી ઉત્તરાધ્યયન સૂવ ભાગ-૨ જે ૧૪ સાલ પહેલાં પ્રકાશિત કરેલ. તે પુસ્તક સાધુ, સાધ્વીજી મહારાજેને અત્યંત ઉપયોગી બનતાં તેની નકલે ટપોટપ ઉપડી ગઈ. અને ઉપરાઉપર માગણી થતાં આજે અમે દ્વિતયાવૃત્તિ છપાવવા ભાગ્યશાળી બન્યા છીએ.
મેંઘવારીના સમયમાં આવું અત્યુત્તમ પુસ્તક આર્થિક સહકાર વિના ક્યાંથી પ્રકાશિત થાય? એ પ્રશ્ન ખડો થતાં તરતજ સમાધાન મલી ગયું. ગત સાલ શ્રીપાલનગર –વાલકેશ્વર ખાતે પૂજ્યપાદ કર્ણાટક કેસરિ આચાર્યદેવ શ્રીમદવિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજાને અમે વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ શાસન સુભટ સુશ્રાવક લાલચંદજી છગનલાલ પિંડવાડા નિવાસીને પુસ્તકની ઉપગિતા જણાવતાં શ્રી લાલચંદજીએ સહર્ષ ટ્રસ્ટ તરફથી પુસ્તક છપાવવા ઉદારતા દર્શાવી. તે બદલ અમારી સંસ્થા ઘણું ગૌરવ સાથે તેમની કૃત ભક્તિ પ્રત્યેની હાર્દિક અનુમોદના સાથે આનંદને અનુભવ કરે છે. આવી રીતે શ્રી લાલચંદભાઈ સદૈવ શ્રતજ્ઞાન પ્રત્યે ભક્તિવંત બનીને જૈન શાસનના મહામૂલા ગ્રંથને પ્રકાશિત કરતા શૌઘ કૈવલ્ય લક્ષમીને વરે એજ શુભાશા... પુસ્તક પ્રકાશનમાં શ્રી પ્રવિણભાઈ કોઠારી તેમજ મંગલ મુદ્રણાલયના માલિક શ્રી કાંતિભાઈ એ શુદ્ધિપૂર્વક જલદી પ્રકાશિત કરી આપ્યું. તેને સંસ્થા આભાર માને છે. પ્રેસ દોષ, યા દૃષ્ટિ દેષથી જે કંઈ ભૂલ રહી ગઈ હોય તે ક્ષમા યાચના પૂર્વક વિરમું છું.
' – પ્રકાશક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
૦ =
શ્રી ભુવનતિલકસૂરિ જૈન ગ્રંથમાળા-છાણું
(પ્રાપ્ય પુસ્તકે) નવપદ આરાધન (વિધિ ગુજરાતી)
૦-૫૦ વશ સ્થાનક તપ વિધિ (હિન્દી)
૧-૦૦ આવશ્યક સ્તવન સઝાય સંગ્રહ (હિન્દી), ૫-૦૦ દશવૈકાલિક સૂત્ર
૫-૦૦ ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧-૨
૧૦-૦૦ શત્રુંજય ગુણ ગુંજન (હિન્દી-ગુજરાતી)
૦-૫૦ ભુવને સારાટક અધ્યાત્મસાર (પ્રેસમાં) સ્તુતિ તરંગિણી ભાગ ૩ ) તીર્થ ત્યવંદનમાલા સંસ્કૃત ,,
૦
ને
પ્રાપ્તિ સ્થાન :
શ્રી લબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન C/o શા. નટવરલાલ ચુનીલાલ
બજારમાં, કાપડની દુકાન છાણી (૩૯૧૭૪૦) જિ. વડેદરા
શ્રી ભુવન ભદ્રંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર
C/o વી. વી. વેરા ૩૪, કૃણા નાયકન સ્ટ્રીટ
મદ્રાસ-૬૦૦૦૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ કવિકુલકિરીટ, આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયલધિસરીશ્વરજી મહારાજના પટ્ટપ્રદ્યોતક પૃજયપાદ ગચ્છાધિપતિ, આચાર્ય દેવેશ શ્રીમદ
વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainembrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
"
=
હર
પ્રાકથન સંસારની સપાટી ઉપર જીવ અનાદિકાળથી વિવિધ સ્વાંગ સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશ–ઈશારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કેકમ નચાવે તિમહીં નાચત.” અનાદિને નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત્ ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તે નાચ જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે તે જીવને કર્મ જનિત નાચ એ થાય છે અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડેકીયું કરે છે. પછી તે કમ ગુહેગારની જેમ લાચાર બને છે. કર્મને જંગ જીતતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે–સાચે વિજેતા બને છે.
પ્રાણ માત્રને સંસારનિવાસ એ પરવશતાને – પરાકાષ્ઠાને દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાઓ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમજ પ્રાણુઓને એ ભયંકર સ્થાનમાંથી મુકત થવાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રેરણા આપે છે. તેએશ્રી સ ́સારના દારૂણ-દુઃખ દાવાનળથી ખળેલા જીવાને પૂર્ણ શીતલતાભયુ ો કાઈ સ્થાન હાય, તે તે અચલ અને અન્યામાય એક મક્ષ જ છે-એમ પાકારી પાકારીને પ્રદર્શિત કરે છે : સ‘સારસાગરમાં ખૂડતા પ્રાણીઓને તરવાનુ સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે—એમ નિશ્ચિત વિદિત કરે છે ઃ સંસાર રૂપી કેદખાનામાં પરતંત્ર ઠુમાં માત્ર દુ:ખ, દુ:ખ અને દુ:ખને જ અનુભવતા જીવાને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન માક્ષ જ છે—એવું પ્રતિપાદન કરે છે.
:
માનવજન્મ મેળળ્યે અને સાથે સાથે જન્મ પણુ જૈનધમ ના ઘરમાં પુણ્યપ્રભાવે થયે. વળી શ્રી જિનશાસનની એળખ થઈ, તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકાના પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના—લતા વિકસી. વ્રતગ્રહણુ કર્યાં પછી સંયમી જીવનને પુષ્ટ કરવાનું, સયમ જીવનને સાક બનાવવાનું અને સંયમી જીવનની ઉચ્ચ કક્ષાએ પહેાંચવાનુ' રસાયણ કહો કે પ્રબલ અવલંબન કહા, તા તે સ્વાધ્યાય જ છે. માનવેને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે, તેમ સંસારત્યાગી સંયમ– ધરાને સંયમજીવનને જીવંત અને મનને ઉજજવલ રાખવા માટે આહાર કઢા કે જડીબુટ્ટી કહે, તે તે આત્મકલ્યાણ સાધનાર શ્રી વીતરાગદેવની વાણીથી એતપ્રેત સુથાઓના સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે સ્વાધ્યાયીના ત્તિ:” જેમ વસ્ત્ર વગરના માનવ નગ્નાટી જેવા કહેવાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
છે, તેમ સ્વાધ્યાયવિહણે યતિ–સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે અને પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિયેના ચંચલ તુરંગેની લગામ, મનમર્કટને સ્વેચ્છાનુકૂળ વર્તાવવાની શંખલા, વચનબળને નિરવ અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર તથા કાયાની કંપનીને ભરચક ન મેળવવાની સુંદર સીઝન જો કોઈ હોય, તે શાસ્ત્રકારો સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કઈ ને કાંઈ મનન જોઈએ છે. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરક્રમ મળે. મન દુર્ભાવનાના દુદન્ત દાવાનળમાં દગ્ધ બને, એટલે એની આઝાવતી પાંચેય ઈન્દ્રિયે કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઇન્દ્રિયે છૂટી થયા પછી તેવીશ વિષના વિવમાં તે વિલક્ષ્યા કરે છે. આ તેફાન એવું જામે છે કે–તેને કાબુ તે દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાનપરેશાન થઈને “પતિ નાગુવી” અથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે.
આ જીવાત્માને જે ઊર્ધ્વીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું હોય અને પાંચેય ઇન્દ્રિયથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય તે પ્રતિદિન મનને સ્વાધ્યાય સુધાના પાનથી તરબતર–તરબળ રાખવું એ જ ઉચિત છે.
શાસ્ત્રોમાં પૂર્વમડષિઓના આયુ કેડો વર્ષોનાં દર્શાવ્યાં છે. રાજા-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
અદ્ધિ-સિદ્ધિને બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમપંથના પ્રવાસી બનતા હતા અને અન્ય સ્વમાનેલી સર્વ વ્યાહજનક વસ્તુઓને તરછોડીને નિર્ગસ્થ બનતા હતા. આમ અબજો વર્ષો પર્યત તેઓ સંયમનું શુદ્ધ પાલન કરતા હતા. એટલે દિર્ઘકાળ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દઢતા અને ભાલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખો હતે,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય છાએ સ્વાધ્યાયને રસ લખલૂટ લુંટ જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમસ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરણને નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસ રૂપ અને રંગ પ્રતિક્ષણ ચિત્તભૂમિ ઉપર સમરણ થયા જ કરે છે, તેમ સંયમ પાળનાર પવિત્ર ત્યાગી પુરૂષના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયે, તેનું પરિજ્ઞાન અને ચિંતવન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને તથા મેક્ષાસ્પદને જલદી મેળવીને, આત્યંતિક અને એકાન્તિક સુખને શાશ્વત જોકતા બને છે.
શ્રી સર્વજ્ઞ ભગવંતે એ નિર્મળ કેવલજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમજ તે જ્ઞાન શ્રી ગણધર ભગવતેએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમ રૂપે ગુચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધ જ્ઞાન આજે જે આગમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનેએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
'
જેલું તે જ છે. શ્રી વીતરાગદેવનું જ્ઞાન જે કઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સ્વાધ્યાય ગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંતવન અને પરિશીલન આત્માને સ્થિર–સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે.
સર્વ જીવેને સરળતાથી સ્વાધ્યાય ગ્ય અને રસભરપૂર, તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયનસત્ર’ ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વિર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દઢતા તથા રસમયતા અર્થે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું. સૂત્રાધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માઓ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણું રૂપ આ છત્રીશ અધ્યયનેથી ભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને કોને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનેમાં આધ્યાત્મિક જીવનની રસધારા સમા રસિક અને બેત્પાદક અનેક વિષયોનું વિશદ વિવેચન છે. મૂળ પ્રાકૃત ભાષામાં સંકલિત છે અને એ સૂત્ર ઉપર અનેક મહાપુરૂષની વિદ્વગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. તેમાં વાદિવેતાલ પૂ. શ્રી શાન્તિસૂરિજી મહારાજની ટીકા તે સર્વશ્રેષ્ઠ સર્વ દર્શનેના જ્ઞાનની સાથે જૈનદર્શનનું દઢીકરણ કરવા માટે અમેઘ શસ્ત્ર જેવી છે. આમ ગ્રન્થ કથાનુગમાં પ્રવિષ્ટ છે, પરન્તુ અનેક રસભર્યા વિષયેની વાણી તે પીરસી જાય છે, એ તે એના અધ્યયનશીલેને વિદિત જ છે.
સાર સો તેવો ત્રિ” શ્રી જૈનશાસનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
-
1
-
-
-
= -
=
૧૦ સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સવાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જે અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરોપમેને કાળ 1 તત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વ દેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સવાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂવ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયનપૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યાભાએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ.
શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમશાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને ~ -- - >
> = > > > Sાર 5
=
=
=
૯
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
છેસ્વ-સ્વાધ્યાયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું
જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને દિવસ કે રાત્રિના વિભેર વેદનાવશના અવસરે તેઓશ્રીએ પિતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખે હતે,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે
આ ગ્રન્થનુ શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે છે એ પૂજ્ય પુરૂષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. 1. આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂ પન્યાસજી છેશ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કર્યો છે. તેઓશ્રીએ છે આ ગ્રન્થની શુદ્ધિ અને સરળતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા આ ઉપરાન્ત, વાચકને તે સમજવામાં કિલષ્ટતા ન રહે તેની
ખાસ કાળજી રાખેલ છે. છે આ ગ્રન્થની પ્રસ્તાવના જે કે અહીં સંપૂર્ણ થાય છે છે, પરંતુ આ ગ્રન્થ જ એ છે કે–એની પ્રસ્તાવના
માટે સેના ઉપર ઢોળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય એ હેતુથી ટૂંકું ગ્રંથાધન કરવામાં આવ્યું છે. - આ ગ્રન્થમુદ્રામાં જે મહાશયએ જ્ઞાનભકિત અર્થે
સ્વદ્રવ્યવ્યય કરીને પિતાની ઉદારતા દાખવી છે, તે અનુમદના પાત્ર છે.
–અતિથિ. [પ્રથમ આવૃત્તિમાંથી ]
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
Gર
વિષય શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ શ્રી મહાનિર્ગથીયાધ્યયન–૨૦ શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ શ્રી રથનેમિયાધ્યયન-૨૨ શ્રી કેશિ-ગૌતમીયાધ્યયન-૨૩ શ્રી પ્રવચન-માતૃ અધ્યયન-૨૪ શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫ શ્રી સામાચારી અધ્યયન–૨૬ શ્રી ખલુંકીયાધ્યયન-૨૭ શ્રી મેક્ષમાગગતિ અધ્યયન-૨૮ શ્રી સમ્યક્ત્વપરાકમાધ્યયન-૨૯ શ્રી તમાર્ગગતિ અધ્યયન-૩૦ શ્રી ચરણવિધિ અધ્યયન-૩૧ શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨ શ્રી શ્રી કર્મપ્રકૃતિ અધ્યયન-૩૩ શ્રી શ્રી લેશ્યાઅધ્યયન-૩૪ શ્રી અનગારમાર્ગગતિ અધ્યયન-૩૫ શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬
૧૫૧ ૧૭૫
છે.
૦
જ
6
A
'S
છે
૩૩૬
૩૪૯ ૩૭૩ ૩૮૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ધર્મદિવાકર, આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વજી મહારાજના પટ્ટાલ કાર કર્નાટકકેસરી, આચાર્યદેવ શ્રીમદ
પૂજ્યપાદ
વિજયભદ્ર’કરસૂરીશ્વરજી મહારાજ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
श्री अन्तरिक्ष पार्श्वनाथाय नमः । प्रवचनपारङ्गत श्री श्रुतस्थविरेभ्यो नमः । आत्म-कमल-लब्धि-भुवनतिलकसूरि गुरुभ्यो नमः ।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨
( શ્રી મૃગાપુત્રીયાધ્યયન–૧૯ છે
मुग्गीवे नयरे रम्मे, काणणुज्जाणसोहिए। राया बलभदोत्ति, मिया तस्सग्गमहिसी ॥१॥ सुग्रीवनगरे रम्ये, काननोद्यानशोभिते । राजा बलभद्र इति, मृगा तस्याप्रमहिषी ॥ १ ॥
અર્થ–મોટા મોટા વૃક્ષોના આધારભૂત વનરાજીથી અને ક્રડાવને રૂપી ઉઘાનેથી સુશોભિત, સુગ્રીવ નામના રમણીય નગરમાં બલભદ્ર રાજા અને મૃગા નામની પટ્ટરાણી है. (१-५६४)
तेसि पुत्ते बलसिरी, मियापुत्तेत्ति विस्सुए। अम्मापिऊहिं दइए, जुवराया दमीसरे ॥ २ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, तयोः पुत्रो बलश्रीमंगापुत्र इति विश्रुतः । अम्बापित्रोदयितो, युवराजो दमीश्वरः ॥ २॥
અર્થ-બલશ્રી” એવું મા-બાપે પાડેલ નામવાળે, લેકમાં “મૃગાપુત્ર” તરીકે પ્રસિદ્ધ, મા-બાપને ઘણે વહાલે અને યુવરાજ, ભવિષ્યમાં મુનીશ્વર થનાર તે બંનેને પુત્ર છે. (૨-૫લ્પ)
नन्दणे सोउ पासाए, कीलए सह इत्थीहिं । देवो दोगुंदगो चेव, निच्चं मुदितमाणतो ।। ३ ॥ नन्दने स तु प्रासादे. क्रीडति सह स्त्रीभिः ।। देवो दोगुन्दगश्चैव, नित्यम्मुदितमानसः ॥ ३ ॥
અર્થ-તે મૃગાપુત્ર લક્ષણવતે હોઈ સમૃદ્ધિજનક રાજમહાલયમાં સ્ત્રીવર્ગની સાથે દેગુંદક દેવની જેમ (નિત્ય ભેગપરાયણ વ્યાયસૂત્રિશ જાતિ દેવ દેગુંદક” કહેવાય છે.) નિરંતર પ્રસન્ન મનવાળે બની હંમેશાં આનંદ-કીડા કરે છે. (૩-૫૯૬)
मणिरयणकुट्टिमतले, पासायालोयणे ठिओ । आलोएइ नगरस्स. चउक्कतियचच्चरे ॥ ४ ॥ मणिरत्नकुट्टिमतले, प्रासादालोकने स्थितः ।। आलोकते नगरस्य, चतुष्कत्रिकचत्वराणि ॥ ४ ॥
અર્થ–ચંદ્રકાન્ત વગેરે મણિઓથી અને કર્મોતન વગેરે રથ મડિત કુટ્રિમ (ઘરની પત્થર વગેરેથી બાંધેલી ભૂમિ-ફરસબંધ જમીન) તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં (ગેખ-ઝરૂખામાં) ઉભા રહેલા તે મૃગાપુત્ર, નગરાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
--
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯. ચકલા-ચૌટા–ચેકને અને ત્રણ કે ઘણા રસ્તા ભેગા થાય तेवा स्थानान २४ २द्या छे. (४-५८७)
अह तत्थ अइच्छंतं, पासई समणसंजय । तवनियमसंजमधर, सीलड्ढ गुणआगरं ॥ ५ ॥ अथ तत्रातिकामन्तं, पश्यति श्रमणसंयतम् । तपोनियमसंयमधरं, शीलाढयं गुणाकरम् ॥ ५ ॥
અથ–ત્યારબાદ તે મૃગાપુત્ર, ત્રણ–ચાર- ઘણું રસ્તાવાળા સ્થાનોમાં ફરતાં, તપ-નિયમ-સંયમના ધારક, શીલસંપન્ન, જ્ઞાનાદિ ગુણના આકર (ખાણ) એવા શ્રમણ સંયત રૂપ જૈન भुनिन गुमे छे. (५-५८८)
तं पेहई मियापुत्ते, दिट्ठीए अणिमिसाइ उ । कहिं मन्नेरिसं रूपं, दिपुव्वं मए पुरा ॥६॥ तं पश्यति मृगापुत्रो, दृष्टयाऽनिमेषया तु। क्व मन्ये ईदृशं रूपं, दृष्टपूर्व मया पुरा ।। ६ ॥
અથ–જ્યારે મૃગાપુત્ર તે મુનિને આંખ મીંચ્યા સિવાય એક દષ્ટિથી જોઈ રહ્યો છે, ત્યારે તેણે વિચાર્યું કે'मा ३५ में पूर्वममा ज्यांय हेमेछ.' ( ६-५८८) साहुस्स दरिसणे तस्स, अज्झवसाणम्मि सोहणे । मोहंगयस्य संतस्स, जातीसरणं समुप्पन्नं ॥ ७ ॥
साधोदर्शने तस्य, अध्यवसाने शोभने । मोहंगतस्य सतो, जातिस्मरणं समुत्पन्नम् ॥ ७ ॥ અર્થ—તે સાધુના વિશિષ્ટ દર્શનમાં સુંદર પરિણામ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગथतां, 'यां मा में नये छे.'-मे। चिंतन ३५ भुजવણમાં મૂકાયેલા તે મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન यु. ((७-१००)
जातीसरणे स पुष्पन्ने, मियापुत्ते महिदिए । सरइ पोराणि जाई, सामण्णं च पुरा कयं ॥ ८ ॥ जतिस्मरणे समुत्पन्ने मृगापुत्रो महर्द्धिकः । स्मरति पौराणिकी जाति,श्रामण्यं च पुराकृतम् ॥ ८ ॥
અર્થ-જાતિસ્મરણ રૂપ જ્ઞાનને પામેલ મહદ્ધિકમૃગાપુત્ર, પૂર્વભવને યાદ કરે છે અને પહેલાં પાળેલ શ્રમણपानु २२ ४२ छे. (८-१०१)
विसएमु अरज्जन्तो, रज्जन्तो संजमंमि य । अम्मापियर उवागम्म, इमं वयणमब्बवी ॥९॥ विषयेष्वरजन् , रजन्संयमे च । अम्बापितरावुपागम्येदं, वचनमब्रवीत् ॥ ९ ॥
અર્થ-વિષયોના વિષે રાગભાવ નહિ કરતે અને સંયમમાં અનુરાગ કરતે મૃગાપુત્ર, પિતાના મા-બાપની પાસે भावीन नीये ४३पातु वयन मोत्या. (६-६०२) सुयाणि मे पंचमहव्ययाणि,
नर सु दुवखं च तिरिक्खजोणिसु । निविषण्ण कामो नि महणाओ,
अणुजाणह पधइस्सामि अम्मो ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ श्रुतानि मया पञ्चमहाव्रतानि, नरकेषु दुःखं च तिर्यग्योनिषु । निर्विण्णकामोऽस्मि महार्णवादनुजानीत प्रव्रजिष्याम्यम्बे ! ॥१०॥
અર્થ-હે મા-બાપ ! મેં વિશિષ્ટ જ્ઞાનથી પૂર્વભવમાં પાંચ મહાવ્રતે સાંભળ્યાં-જાણ્યાં-અનુભવ્યાં છે, તેમજ નરકમાં, તિર્યંચ નિમાં તથા દેવ-મનુષ્યમાં જે દુઃખ છે તે પણ સાંભળ્યું-જાણ્યું-અનુભવ્યું છે. આથી મહા ભયંકર સંસારસાગરમાંથી વૈષયિક સુખ–ભેગની જરા પણ કામના મારા દિલમાં રહી નથી, માટે હું સકલ દુઃખના વંસ ખાતર શ્રી પરમેશ્વરી પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (૧૦-૬૦૩)
अम्मताय ! मए भोगा, भुत्ता विसफलोक्मा। पच्छा कडयविवागा, अणुबंधदुहावहा ॥११॥ अम्बतातौ ! मया भोगा, भुक्ता विषफलोपमाः । पश्चात्कटुकविपाका, अनुबन्धदुःखावहाः ॥ ११ ॥
અર્થ–હે માત-પિતા ! ભગવ્યા પછી કટુક ફલ દેનારા, નિરંતર દુઃખદ અને વિષવૃક્ષના ફલ જેવા ભેગે મેં ખૂબ ભેગવી લીધેલા છે, જેથી કોઈ પણ વખત હવે ભેગે ભેગવવાની વાત કરવી નહિ. (૧૧-૬૦૪).
इमं सरीरं अगिच्च', असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्खक्केसाण भायणं ॥१२॥ इदं शरीरमनित्यमशुच्यशुचिसम्भवम् । બરાજતાવામિ ટુવાન માનનમ્ | ૨૨ છે.
અર્થ–વળી આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કેમ કે તે અપવિત્ર શુક્ર-શેણિતથી જ પેદા થયેલું છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગશરીરમાં જીવનું અવસ્થાન અશાશ્વત-અનિત્ય છે. આ શરીર દુઃખના હેતુ, કલેશ રૂ૫ ર વગેરે રોગનું પાત્ર છે. (૧૨-૦૫).
असासए सरीरं मि, रई नोवलभामहं । पच्छा पुरा व चइयत्वे, फेणबुब्बुयसभिभे ॥१३॥ શાશ્વ શરીરે, ર્તિ નોપરુમેડછું ! पश्चात्पुरा वा त्यक्तव्ये, फेनबुबुदसन्निभे ॥ १३ ॥
અર્થ–પછી કે (ભુકૃતભેગવાળી અવસ્થા) પહેલાં (ભુકૃતગ વગરની અવસ્થા છેડવાને ગ્ય, પાણીના પરપિટા જેવા અર્થાત્ કઈ પણ અવસ્થામાં મૃત્યુનું આગમન શક્ય છે, એવા પ્રકારના અનિત્ય શરીરમાં હું રાગ ધારણ કરતું નથી. (૧૩-૨૦૬)
माणुसत्ते असारम्मि, वाहीरोगाण आलए । जरामरणपत्थमि, खणंपि न रमामहं ।। १४ ॥ मानुषत्वेऽसारे, व्याधिरोगानामालये । जरामरणग्रस्ते, क्षणमपि न रमेऽहम् ॥ १४ ॥
અર્થ—અગાધ પીડાના હેતુ કેટ વગેરે વ્યાધિઓના અને જરૂર વગેરે રોગના ઘર રૂપ તેમજ જરા અને મરણથી ગ્રસ્ત, અસાર એવા મનુષ્યજીવનમાં ક્ષણવાર પણ હું રમણતા. રાગ કરતા નથી. (૧૪-૬૦૭)
जम्म दुक्खं जरा दुक्खं, रोगाय मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणो॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
जन्म दुःखं जरा दुःखं, रोगाश्च मरणानि च । . अहो ! दुःखो हु संसारो, यत्रक्लिश्यन्ति जन्तवः॥ १५ ॥
અર્થ-જન્મ દુઃખ રૂપ, જરા દુખ રૂપ અને રોગે તથા મરણે દુઃખ રૂપ છે. અહે! આખાય સંસાર દુઃખહેતુ
५ ३५ छ. ris माहिथी हमी थाय छे. (५५-६०८)
खित्तं वत्थु हिरण्णं च, पुत्तदारं च बंधवा । चइत्ताण इमं देहं गंतव्यमवसस्स मे ॥१६॥ क्षेत्रं वास्तु हिरण्यं च, पुत्रदारांश्च बान्धवान् । त्यक्त्वा इदं देहं, गन्तव्यमवशस्य मे ॥ १६ ॥
અર્થ-જે સંસારમાં ક્ષેત્ર, ઘર, દુકાન વગેરે વાસ્તુ, તેમજ સ્ત્રી, પુત્ર, બંધુ વગેરેને તથા આ દેહને પણ છેવટે છેડી અવશ્ય માટે જવાનું જ છે, તે તેમાં વળી મેહ ! ( १६-१०८) जह किंपागफलाण, परिणामो न सुंदरो। एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो ॥१७॥ यथा किम्पाकफलानां, परिणामो न सुन्दरः । एवं भुक्तानां भोगानां, परिणामो न सुन्दरः ॥ १७ ॥
અથ–જેમ કિં પાક વૃક્ષના ખાધેલ ફલેનું પરિણામ સુંદર નથી, તેમ ભેગવેલા ભેગેનું પરિણામ પણ સુંદર नथी. (१७-६१०)
भद्धाणं जो महंतं तु, अपाहेज्जो पवज्जई । गच्छंतो सो दुही होइ, छुहातहाइ पीडिओ ॥१८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ एवं धर्म अकाऊणं, जो गच्छइ परं भव । गच्छंतो सो दुही होइ, वाहिरोगेहि पीडिओ ॥१६॥
॥ युग्मम् ॥ अध्वानं यो महान्तं, त्वपाथेयः प्रपद्यते । गच्छन् स दुःखी भवति, क्षुधा तृषा पीडितः॥ १८ ॥ एवं धर्ममकृत्वा, यो गच्छति परं भवम् । गच्छन् स दुःखी भवति, व्या धरोगैः पीडितः ॥ १९ ॥
॥ युग्मम् ॥ અર્થ-જેમ ભાતા વગરને મુસાફર મેટા માર્ગની મુસાફરી કરતે ભૂખતરસથી પીડિત બનેલે અત્યંત દુઃખી થાય છે, તેમ અહીં ધર્મ વગરને જ્યારે પરલોકમાં જાય છે ત્યારે વ્યાધિ આદિ રોગોથી પીડિત બનેલે અત્યંત भी थाय छे. (१८+१८-६११४६१२) अद्धाणं जो महंतं तु, सपाहेज्जो पवज्जई । गच्छंतो सो सुही होइ, छूहातहाविवज्जिओ ॥२०॥ एवं धम्मपि काऊणं, जो गच्छइ परं भवं । गच्छंतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥२१॥
॥ युग्मम् ॥ अध्वानं यो महान्तं तु, सपाथेयः प्रपद्यते । गच्छन् स सुखी भवति, क्षुधातृष्णाविवर्जितः ॥ २० ॥ एवं धर्ममपि कृत्वा, यो गच्छति परं भवं । गच्छन् स सुखी भवति, अल्पकर्माऽवेदनः ॥ २१ ॥
॥म्युग्म ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ-જેમ ભાતાવાળા મુસાફર માટા માગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસી નિશ્ચિંત અનેલે અત્યંત સુખ થાય છે, તેમ ધર્મ-પુણ્યશાળી જીવ યારે પરલેાકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આત્મા, ધર્માંધનવાળા હાવાર્થી દુઃખના અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦+૨૧-૬૧૩+૬૧૪)
जहा गेहे पलितंमि, तस्स गेहस्स जो पहू । સામંદાકિનીને, અસાર અવકાર્ ॥ ૨૨ ॥
एवं लोए पत्तिंमि. जराए मरणेण य । અપ્પા” તારલામિ, તુમે‚િ ગણુ શો૫ ૨૩ || ॥ સુખમ્ |
'
यथा गृहे प्रदीप्ते तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि નિશ્ર્ચય, સામોત્તિ || ૨૨ | एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । આમાનું સાચિામિ, યુઘ્ધમિન્નુમન્તઃ ॥ ૨ ૢ || ॥ સુમમ્ ॥
અથ-જેમ ઘર સળગ્યે છતે, ઘરના માલિક મહાકીમતી વજ્ર વગેરેને બહાર કાઢે છે અને અલ્પ કીમતના પદાર્થને છેડે છે, તેમ જરા અને મરણુથી સળગતા સંસારમાં મહા કીમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામભોગ વગેરે અસાર પદાર્થોના ત્યાગ કરીશ. ( ૨૨+૨૩-૬૧૫+૬૧૬ )
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तं बिन्ति अम्मापियरो, सामण्णं पुत्त ! दुश्चरं । गुणाणं तु सहस्साणि, धारेयव्वाई भिक्खुणा ॥२४॥ तं ब्रूतः अम्बापितरौ, श्रामण्यं पुत्र ! दुश्चरं । गुणानां तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ॥ २४ ॥
હવે તેના મા-બાપે આપેલ જવાબ વીસ. લૈંકેથી કહે છે.
અર્થ–તે મૃગાપુત્રને તેના મા-બાપ કહે છે કે-પુત્ર! श्रमथुपयानु न पा ४५३ छ, भ3-त्या साधुनो. ઉપકારક શીલના અંગ રૂપ ગુણે હજારે પ્રમાણના કે પ્રકારના धार ४२वा ५३ छे. (२४-६१७)
समया सव्वभूएसु, सत्तमित्तेसु वा जगे। पाणाइवायविरई, जावज्जीवाय दुकरं ॥ २५ समता सर्वभूतेषु, शत्रुमित्रेषु वा जगति । प्राणातिपातविरतिः, यावज्जीवं दुष्करम् ॥ २५ ॥
અર્થ-ત્યાં જગત ઉપર, શત્રુ-મિત્ર ઉપર કે સર્વ પ્રાણીઓ ઉપર રાગદ્વેષના ત્યાગ દ્વારા સમતા રૂપ સામાયિક ધારવું પડે છે અને જીવનપર્યત અહિંસાનું મહાવ્રત કે २०४२ छे ते पाण ५3 छे. (२५-६१८)
निच्चकालप्पमत्तण, मुसावायविवज्जणं । भासियव्वं हियं सच्च, निच्चाउत्तेण दुक्कर ॥२६॥ नित्यकालाप्रमत्तेन, मृषावादविवर्जनम् । भाषितव्यं हितं सत्यं, नित्यायुक्तेन दुष्करम् ॥ २६ ॥ .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
૧૧
અડુ'મેશાં જાગૃત બની મૃષાવાદને ત્યાગ કરવાના છે. સદા ઉપયોગી બની Rsતકારી સત્ય ભાષણ કરવુ' અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯)
दंत सोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेस णिज्जस्स, गिण्हणा अवि दुक्कर || २७ ॥
दन्तशोधनमादेरदत्तस्य विवर्जनम् ।
अनवधैषणीयस्य ग्रहणमपि दुष्करम् ॥ २७ ॥
.
અ-ખીજી વસ્તુ તે દૂર રહી, પણ નાની સરખી દંતશેાધી વગેરેની ચારીનો ત્યાગ કરવાનો છે. ખીજાએ આપેલી પણ જો તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હોય તે જ લેવાની હાય છે. માટે ત્રીજા મહાવ્રતનુ` પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦)
विरई अवम्भरस्स, कामभोगरसन्नुणा । ૩૫ મળ્યું વમ્, ધારેચવું મુહુર્ ॥૨૮॥
विरतिरब्रह्मचर्यस्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रतं ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥ २८ ॥
અથ-કામભોગના રસના જાણકાર તારાથી( કદાચ માના કે કામભોગના રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ તારાથી ) અબ્રહ્મની વિરતિ રૂપ ધાર બ્રહ્મચય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧)
घणधन्न पेसवग्गे,
परिग्गहविवज्जणं । સુબ્બારમતિ પાળો, નિમ્નમાં જીતુવર્ ॥ ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ धनधान्यप्रेष्यवर्गेषु, परिग्रहविवर्जनम् । सर्वारम्भपरित्यागो, निर्ममत्वं सुदुष्करम् ॥ २९ ॥
અર્થ-ધન-ધાન્ય-નોકરવર્ગના સ્વીકાર રૂપ પરિગ્રહને ત્યાગ, દ્રવ્યના ઉપાર્જન માટેના સઘળા આરંભ-વ્યાપારોને -ત્યાગ અર્થાત્ મમતાને અભાવ અતિ દુષ્કર છે. (૨૯-૬૨૨)
चउविहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निही संचो चेव, वज्जेयवो सुदुक्करं ॥३०॥ चतुर्विधेऽप्याहारे, रात्रिभोजनवर्जना । सन्निधिसंचयश्चैव, वर्जितव्यस्सुदुष्करम् ॥ ३० ॥
અથ–ચતુર્વિધ આહારના વિષયમાં પણ રાત્રિભેજનને સર્વથા ત્યાગ, તેમજ ઉચિત કાલને અતિક્રમ કરી ઘી વગેરેની સ્થાપના રૂપ સંનિધિ સંચયને ત્યાગ અતિ દુષ્કર છે. (३०-६२३)
छुहा तण्हा य सीउण्ह, समसगा य वेयणा । अकोसा दुक्खसिज्जाय, तणफासा जल्लमेव य॥३१॥ तालणा तज्जणा चेव, वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया जायणा य अलाभया ॥३२॥
॥युग्मम् ॥ क्षुधा तृष्गा च शीतोष्णं, दंशमशकवेदनाः । आक्रोशा दुःखशय्या च, तृणस्पर्शो मल एव च ॥ ३१ ॥ ताडना तर्जना चैत्र, वधबन्धपरिषहौ । दुःखं भिक्षाचर्या, याचना चालाभता ॥ ३२ ॥
॥मुग्मम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ–ભૂખ, તરસ, શીતળુ, ડાંશ-મચ્છર, આકાશ, દુઃખકારી શય્યા, તૃણસ્પર્શ, મલ, તાડના, તર્જના, વધ, બંધ વગેરેના દુઃખરૂપ પરિષહે; ભિક્ષાચર્યા, યાચના, અલાભ વગેરેના દુઃખ રૂપ પણ પરિષહ સહવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨-૬૨૪૬૨૫).
कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो। दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ॥३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । દુર્વ ગ્રહત્ર ઘો, વર્તમામનઃ . રર . ' અર્થ-જેમ કબુતરે કણ વગેરેના ગ્રહણમાં હંમેશાં શંક્તિ થઈ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગોચરીના ર્થી ડરતા. જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે પતી વૃત્તિ અને વાળને લેચ ભયંકર છે. તથા ઘેર-દુર્ધર બ્રહ્મચર્યનું ધારણ કરવું મહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે. (૩૩-૬૨૬)
सुइओ तुमं पुत्ता!, सुकुमालो मुमज्जिओ। न हुसी पभू तुमं पुत्ता !, सामण्णमणुपालिया ॥३४॥ सुखोचितस्त्वं पुत्र, सुकुमालस्सुमज्जितः । न भवसि प्रभुस्त्वं पुत्र!, श्रामण्यमनुगालयितुम् ॥ ३४ ॥
અર્થ-તેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલંકારોથી અલંકૃત હોવાથી કોમલતાવાળે તું સુખને યોગ્ય છે. શ્રમણપણાનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમર્થ નથી. (૩૪-૬૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–બીજો ભાગ
.
जावज्जीवम विस्सामो, गुणाणं तु महमरो। ગુરુમો હોદ્દમાન, નો પુત્તો ! હોર્ તુવદ્દો રૂ|| यावज्जीवमविश्रामो गुणानां तु महाभरः । ગુરુત્તો હોમા સૂત્ર, ચ: પુત્ર! મતિ દુર્વઃ ॥ રૂક ॥ અ-હે પુત્ર ! જાવ જીવ સુધી નિર'તર, ભારે àાઢાના ભારની માફ્ક અને દુ:ખે કરી વહી શકાય એવા મુનિગુણાના માટે ભાર તારે વહન કરવા પડશે. ( ૩૫-૬૨૮) आगासे गंगसोउन्त्र, पडिसोउब्ब दुत्तरो । बाहाहिं सागरो चेव, तरियव्वो य गुणोदही ॥३६॥ आकाशे गंगाश्रोत इव प्रतिश्रोत इव दुस्तरः । बाहुभ्यां च सागर इव तरितव्यो गुणोदधिः ॥ ३६ ॥ અવાકરૂઢિથી આકાશીય ગગાબ્રોતની માફક શેષ નદી વગેરેમાં ઉલટે જલપ્રવાહ જેમ દુસ્તર છે અને એ આડુથી સાગર જેમ દુસ્તર છે, તેમ જ્ઞાનાદિ ગુણ્ણાનેા સાગર તરવા દુસ્તર છે. (૩૬-૬૨૯)
*
;
वालुयाकवळे चेव, निरस्साए उ संजमे । પ્રસિધારાળમાં શ્વેત્ર, તુ ઉિં તો રંગા वालुका काल इत्र च, निरास्वादस्तु संयमः । असिधारागमनमिव च दुष्कर चरितुं तपः ।। ३७ ।। અથ-રેતીના કાળીયાની માફક ( વિષયાસકતાને નિરસતાના હેતુ હાઈ) · સયમ, રસ વગરના છે. તલવારની ધાર ઉપર ચાલવાની માફક ચારિત્રનું આચરણુ દુષ્કર છે. ( ૩૭-૬૩૦ )
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
अही वेगन्तदिट्ठीए चरिते पुत्त ! दुकरे |
जवा लोहमया चैव चावेयव्या सुदुक्कर ||३८||
>
अहीवैकान्तदृष्ट्या चारित्रं पुत्र ! दुष्करम् ।
>
यवा लोहमया इत्र च चर्व यितव्यास्सुदुष्करम् ।। ३८ ।।
"
અ-અનન્ય દૃષ્ટિથી સાપની માફક ઇન્દ્રિય—મન દુજે ય હાવાથી બુદ્ધિથી ઉપલક્ષિત ચારિત્ર દુષ્કર છે. લેઢાના જવને ચાવવાની માફક ચારિત્ર અતિ દુષ્કર છે. (૩૮-૬૩૧)
૧૫
जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तह दुक्कर करेउ जे, तारुण्णे समणत्तणं ॥ ३९॥ यथाग्निशिखा दीप्ता, पातुं भवति सुदुष्करा । तथा दुष्करं कर्तुं, तारुण्ये श्रमणत्वम् ॥ ३९ ॥
અથ—જેમ દીપ્તિમાન અગ્નિવાલાનું પાન કરવું મનુષ્યાથી દુષ્કર થાય છે, તેમ તરૂણાવસ્થામાં શ્રમણુપણાનું “પાલન કરવું' એ અતિ દુષ્કર થાય છે. (૩૯-૬૩૨)
जहा दुक्ख भरेउ जे, होइ वायरस कुत्थलो । तहा दुक्खं करेउं जे कीवेणं समणत्तणं ॥४०॥
यथा दुःखं भर्तु भवति वायुना कोत्थलः ।
•
तथा दुष्कर कर्तुं क्लीबेन श्रमणत्वम् ॥ ४० ॥
અથ-જેમ વસ્ત્ર વગેરેના બનાવેલ કથળે વાયુથી ભરવા મુશ્કેલ છે, તેમ નિઃસત્ત્વ પુરૂષથી શ્રમણુપણાનું પાલન वु मे यति मुश्स छे. ( ४० - ६33 )
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
जहा तुलाए तोलेउ, दुकर मंदरो गिरि । तहा निहुअनीसंक, दुकर समणत्तण ॥ ४१ ॥ यथा तुळया तोलयितुं, दुष्करो मन्दरो गिरिः । तथा निभृतं निःशंकं, दुष्करं श्रमणत्वम् ॥ ४१ ॥ અ-જેમ કાંટાથી-ત્રાજવાથી મેરૂપવ તને તાલવે મુશ્કેલ છે, તેમ નિશ્ચલ અને શરીરનિરપેક્ષ મની શ્રમણપણું याज मे हुएपुर छे. (४१-६३४ )
૧૬
जहा भुयाहिं तरिउ, दुक्कर वहा अणुवसंतेणं, दुकर यथा भुजाभ्यां तरितुं, दुष्करो रत्नाकरः । तथानुपशान्तेन, दुष्करो दमसागरः ॥ ४२ ॥
અ-જેમ ભુજાએથી સમુદ્ર તરવા અતિ કઠિન છે, તેમ ઉત્કટ કષાયવાળા પુરૂષથી ઉપશમના સમુદ્ર રૂપ સચમ पाजवु शो हुण्डर छे. (४२ - १३५ )
रयणायरो |
दमसागरो ॥ ४२॥
भुंज माणुस्तर भोर, पंवलक्खणए तुमं । भुत्तभोगी तओ जाया, पच्छा धम्म चरिस्ससि ॥ ४३ ॥ भुङ्क्ष्व मानुष्य कान् भोगान् पञ्चलक्षणकांस्त्वम् । भुक्तभोगी ततो जात !, पश्चाद्धर्म चरेः ॥ ४३ ॥ અર્થ-ડે પુત્ર ! આ ભોગગ્ય વયમાં પ્રથમ પાંચ વિષયાના સ્વરૂપવાળા મનુષ્ય સંબધી ભેગાને તુ ભેાગવી, ભુકતભેગી બન્યા બાદ પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્રધમ ને यागने ! (४३-१३६ )
Jain Educationa International
,
For Personal and Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
-
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
सो बितम्मापिअरो, एवमेयं जहाफुडं । इह लोए निप्पिवासस्स, नस्थि किंचिवि दुकरं ॥४४॥ सः ब्रूते अम्मापितरौ!, एवमेतद्यथास्फुटम् । इहलोके निष्पिपासितस्य, नास्ति किंचिदपि दुष्करम् ॥४४॥
હવે મૃગાપુત્ર ૩૧ ગાથાઓથી મા-બાપને જવાબ આપે છે.
અર્થ– મૃગાપુત્ર કહે છે કે હે મા-બાપ! તમેએ દીક્ષાની દુકરતાનું વર્ણન કર્યું તે સ્પષ્ટ રીતિએ સાચું છે, તે પણ આ લેકમાં નિઃસ્પૃહ મહાપુરૂષને અતિ કષ્ટકારી ५५ अनुष्ठान ४२१२॥ ५९ हु०४२ नथी. (४४-६३७)
सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाभो, असई दुक्खभयाणि य ॥४५॥ शारीरमानस्यश्चैव, वेदना तु अनंतशः । मया सोढा भीमा, असकृदुःखभयानि च ॥ ४५ ॥
અર્થ-હે મા-બાપ! શરીર અને મન સંબંધી વેદનાઓ નરકાદિમાં અનંતી વાર સહન કરેલી છે. વળી વારંવાર દુઃખકારક ભયે પણ સહન કરેલા છે. (૪૫-૬૩૮)
जरामरणकंतारे, चाउरते भयागरे । मर सोढाणि भीमाई, जम्माई मरणाणि य ॥४६॥ जरामरणकान्तारे, चतुरन्ते भयाकरे । मया सोढानि भीमानि, जन्मानि मरणानि च ॥ ४६ ॥
અર્થ–જન્મ અને મરણથી અતિ ગહન હોવાથી મહા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ભયંકર અરણ્ય જેવા, ભયની ખાણ રૂપ ચાર ગતિ રૂપ સંસારમાં મેં અનંતીવાર જન્મ અને મરણે સહન કરેલાં છે. (૪૬-૬૩૯)
जहा इहं अगणी उण्हो, इत्तो गन्तगुणो तहि । नरएसु वेयणा उपहा, अस्साया वेइया मए ॥४७॥ यथेहाग्निरुष्णो, इतोऽनंतगुणस्तत्र । नरकेषु वेदनोष्णाऽसाता वेदिता मया ॥ ४७ ।।
અર્થ-જેમ અહીં અગ્નિ ગરમ છે, તેના કરતાં અનંત ગુણ (જે નરકમાં ઉત્પન્ન થયે તેમાં, જો કે અહીં બાદર અગ્નિને અભાવ હોવાથી પૃથ્વને તથાવિધ સ્પર્શ સમજ) દુઃખ રૂપ ઉણુતાના અનુભવ રૂપે વેદનાઓ મેં અનુભવેલી છે. (૪૭–૪૦)
जहा इहं इमं सीयं, इत्तो गन्तगुणं तहिं । नाएसु वेयणा सीया, अस्साया वेइया मए ॥४८॥ यथेहेदं शीतमितोऽनंतगुणं तत्र । नरकेषु वेदना शीताऽसाता वेदिता मया ॥ ४८ ॥
અર્થ –જેમ અહીં ઠંડી છે, તેના કરતાં અનંત ગુણ તે નરકમાં દુઃખ રૂ૫ ઠંડીનો અનુભવ રૂપે વેદનાઓ મેં સહન કરેલ છે. (૪૮-૬૪૧)
कंदंतो कंदुकुम्भीसु, उड्ढपाओ अहोसिरो। हुयासणे जलन्तम्मि, पक्कपुवो अणंतसो ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
क्रन्दन्
हुताशने
कन्दुकुम्भीषूर्ध्वपादोऽघोशिराः । ज्वलति, पक्वपूर्वोऽनन्तशः ॥ ४९ ॥ અથ-લેાઢા વગેરેની પાકભાજન વિશેષ રૂપ ક ૬ ભીઆમાં ક્રંદન કરતા અને જૈવમાયાથી બનાવેલ જલતી आगमां अन ंतौ वार पडेसां हुं पयो हुतो. (४८-६४१) महादवग्गसंकासे, मरुम्भि वइवालुए | कलंबवालुयाए उ, दढपुच्वो अनंतसो ||५० ॥
महादवाग्निसङ्काशे, मरौ वज्रवालुके । कदम्बवालुकायां तु,
Jain Educationa International
૧૯
અર્થ-મહા દાવાનલ સમાન અને મરૂદેશની સ્થલી પ્રદેશની રેતીના ઢગલા સમાન વજ્રવાલુકાવાળી નદીની કારો પડેલી રેતાળ જમીનમાં તથા કખવાલુકાવાળી નૌની રેતાળ अभीनमां अन ंतीवार पडेसां हुं मन्येो हतो. (१० - ६४३) र संतो कंदुकुम्भीसु, उड्ढं बद्धो अबन्धवो । करवतकर कयाईहि छिन्नपुन्वो अनंतसो ॥५१॥ रसन्कन्दुकुम्भीषूर्ध्व raiserन्धवः । करपत्रक्रकचादिभिश्छिन्न पूर्वोऽनंतशः
॥ ५१ ॥
અથ-ક દુ ભીમાં ફેંકાયેલા હું રડતા હતા. ઉંચે વૃક્ષનૌ શાખા વગેરેમાં બંધાયેલા હુ* અશરણુ હતા. વિશિષ્ટ हरवतोथी अनंती वार हुं पडेसां उपाय तो (५१-६४४) अइतिक्ख कण्टगाइणे, तुगे सिंबलिपायवे । खेवियं पासबद्धेणं. कड्ढोकाहिं दुक्कर || ५२ ॥
,
दुग्धपूर्वोऽनंतशः ॥ ५० ॥
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ अतितीक्ष्णकंटकाकीणे, तुङ्गे शाल्मलिपादपे । खिन्नं पाशबद्धेन, कर्षापकर्षणैदुष्करम् ॥ ५२ ॥
અર્થ-અત્યંત તીક્ષણ કાંટાઓથી વ્યાપ્ત ઉંચા શામલી વૃક્ષ ઉપર, પાશથી બંધાયેલ મારા વડે પરમાધામીઓએ કરેલ આકર્ષણ–પ્રકર્ષણ દ્વારા દુસહ દુઃખ-ખેદને અનુભવ ४२रायी डतो. (५२-६४५)
महाजंतुसु ऊच्छ्रवा, आरसन्तो सुभेरवं ।। पीलिओमि सकम्मेहि. पावकम्मो अणंतसो ॥५३॥ महायंत्रेष्विक्षुरिवारसन्सुभैरवम्
। पीडितोस्मि स्वकर्मभिः, पापकर्माऽनंतशः ॥ ५३ ॥
અર્થ–મહાયંત્રમાં શેરડીની માફક પીલાતાં, પાપકર્મ કરનાર હું સ્વકર્થી અનતી વાર મહા ભયંકર ચીસ पात हुने अनुभवतो तो. (५३-६४९)
कूवंतो कोलमुणएहिं. सामेहिं सबलेहि य । पाडिओ फालिओ छिन्नो, विप्फुरन्तो अणेगसो॥५४॥ कूजन्कोलशुनकैश्श्यामैश्शबलेश्च पातितः स्फाटितः छिन्नः, विस्फुरन्ननेकशः ॥ ५४ ॥
અથ–રડતા એવા મને ભૂંડ-શ્વાનરૂપધારી શ્યામ અને શંબલ નામના પરમાધામીઓએ ભૂમિ પર પટક્યો, જૂના વસ્ત્રની માફક મને ફાડે અને અનેક વાર આમ-તેમ २ता भने यी नाच्या तो. (५४-६४७)
असीहि अयसिवण्णेहिं. भल्लीहि पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नो य, उववभोः पावकम्मुणा ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
असिभिरत सीवर्णैर्भल्लीभि:- पट्टिशैश्च । છિન્નો મિત્રો નિમિન્નમ્ર, ઉપન્નઃ પાપકર્મળા || ક
અ - અતસીના ફૂલ જેવી કાળી તલવારેથી, ભાલાએથી અને ખરપલીએથી પાપકમ થી નરકમાં ઉત્પન્ન થયેલા મને ચીરી નાખ્યા ફાડી નાખ્યા તથા મારા સૂક્ષ્મ ટૂકડે ટૂકડા કરી નાખ્યા હતા. (૫૫૦૬૪૮)
૨૧
अवसो लोहरहे जुत्तो, जलन्ते समिलाए । રોગો મુત્તનુત્તેજ્જિ, હો ચા નદ વારિઞો દ્દા अवशो लोहरथे योजितो, ज्वलति समिलायुते । चोदितस्तोत्रयोक्त्र रोज्झ इव यथा पातितः ॥ ५६ ॥
અથ–પરતંત્ર હાવાથી હું લેખ`ડના થ—ગાડામાં જોડાયેલા, જવાલાવાળા ગાડામાં ધુંસરી...સરીની ખીલી– જોતરા વગેરેથી યુકત બનેલા અને પરાણા-ચાબુક વગેરેથી પ્રેરિત થયેલા હતા, અથવા રોઝની માફક લાકડી વગેરેથી પૌટીને મને પાડચો હતા-કૂટો હતા. (૫૬ -૬૪૯)
हुयासणे जळतंमि, चिया महिसो faa | दड्ढो पक्को य अवसो, पावकम्मेहिं पाविओ ||५७|| हुताशने ज्वलति चितासु महिष इव । दग्धः पक्वश्चावशः, પાપમેગ્નિ:
પ્રાન્તિઃ ॥ ૧૭ |
અથ -પરમાધામીઆએ બનાવેલ ચિતાએમાં સળગાવેલ આગમાં પાડાની માક પાપકમેર્યાંથી નરકમાં આવેલા પરત ત્ર એવા મને ભસ્મસાત્ મનાવ્યે અને પકાવ્યેા હતેા. (૫૭–૬૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગबला संडासतुडेहि, लोहतुंडेहिं पक्विहिं। विलुत्तो विलवन्तोऽहं, ढङ्कगिधेहिंऽणंतसो ॥५८|| बलात्संदशतुण्डैर्लोहतुण्डैः पक्षिभिः । विलुप्तो विलपन्नई, ढंकगृद्धैरनंतशः ।। ५८ ॥
અર્થ–બલાત્કારથી સાણસાના આકારના મુખવાળા અને લેઢાના મુખવાળા ઢંકગૃધ્ર પંખીઓએ અનંત વાર (मडी ५ भाय। वैयि समसपा, भडे-त्या तिय या नथी.) २७॥ सेवा भने यी भी नाभ्या-छेदी नाच्यो तो (५८-६५१)
तण्डाकिलंतो धावतो, पत्तो वेयरणि नई। जलं पाति चिंतंतो, खुरधाराहि विवाइओ ॥५९॥ तृष्णया क्लाम्यन् धावन् , प्राप्तो वैतरणी नदीम् । जलं पास्यामोति चिन्तयन् , क्षुरधाराभिर्व्यापादितः ।। ५९ ॥
मथ:-हुपाशीनु पान ४रीश.'-मे पियारीन, તૃષાતુર બને તે દેડતે હું જ્યારે વૈતરણ નદીમાં આવ્યું, ત્યારે મને છરાની ધારથી માર્યો હતે. (૫૯-૬૫૨)
उण्डाभितत्तो संपत्तो, असिपत्तं महावणं । असिपत्तेहि पडतेहि, छिन्नपुची अणेगसो ॥६॥ उष्णाभितप्तः संप्राप्तोऽसिपत्रं महावनम् । असिपत्रैः पतद्भिः, छिन्नपूर्वोऽनेकशः ॥ ६ ॥
અર્થ-વાવાલુકા વગેરેના તાપથી તપેલે હું જ્યારે ખગોની માફક ભેદનાર પત્રોવાળા મહા–વનમાં આવ્યું, ત્યારે નીચે પડતા અસિપત્રેથી અનેક વાર પહેલાં દાયે હતે. (60-443)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
मुद्गरेर्मु संढिभिः गताशंभग्नगात्रैः,
मुग्गरेहिं मुसुंडीहिं, सूलेहिं मूसले हि य । गयासंभग्गगत्तेहि पत्तं दुक्खं अनंतसो ॥ ६१॥ शूलैर्मुशलैश्च 1 प्राप्तं दुःखमनंतशः ॥ ६१ ॥ अर्थ-धन-भगहज-भोगरी - गोण सोहना जीसाथी યુક્ત લાકડાની બનેલી સુષુ'ઢી (શસ્ત્રવિશેષ)-ત્રિશૂળ-કુશળ વગેરેથી રક્ષણની આશા વગરને, ગાત્રભંગવાળા હું અન’તી वार दुःख पायो डतो. (११-६५४)
खुरेहिं तिक्खधाराहिं, छुरियाहिं कप्पणीहि य । कपिओ फालिओ छिन्नो, उक्कित्तो य अणेगसो ॥६२॥ क्षुरैस्तीक्ष्णधारैः क्षुरिकाभिः कल्पनीभिश्व | कल्पितः स्फालितछिन्न, उत्कृत्तमानेकशः ॥ ६२ ॥
"
133
Jain Educationa International
૧૩
અર્થ-કાતરાથી વસ્ત્રની માફક મને કાત, તીક્ષ્ ધારવાળા છરાએથી મને છેલ્યા અને છરીએથી મને અનેક बारवां थीयो हतो. (६२-६५५)
पासेहिं कूडजालेहि, मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो वा, बहुसो चेव विवाइओ ॥ ६३॥ पाशैः कूटजालैः, वाहितो बद्धो रुद्रश्च
मृग
शोऽहम् ।
बहुशचैव व्यापादितः ॥ ६३ ॥ अर्थ-डर वगेरेने बांधवाना साधना-पाश, लज, ફાંસા આદિથી મૃગની માફક પરતંત્ર એવા મને છેતરી,
કારડાએથી માં, રાકયા अर्थो हतो. (६३-६५६)
અને અનેક વાર હત–પ્રહત
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ, गलेहिं मगरजाले हिं, मच्छो वा अवसो अहं । उल्लिओ फालियो गहिओ मारिओय अणंतसो ॥६४॥ गलैमकरजालैः, मत्स्य इवावशोऽहम् । उल्लिखितः पाटितो गृहीतो, मारितश्चानन्तशः ॥ ६४ ।।
અર્થ–માછલાં પકડવાના આંકડાઓથી અને જાળેથી મસ્યની માફક પહેલાં મને આંકડાઓથી વેળે અને મગર રૂપી પરમાધામીઓએ મને પકડ્યો. વળી તેઓએ બનાવેલ Mणाथी भने माध्यो भने साये मा. (६४-६५७) विदंसरहिं जालेहिं, लिप्पाहि सउणो विव । गहिओ लग्गो य बद्धो य मारिओ य अणंतसो ॥६५॥ विदेशकै लैलेंप्याभिः शकुनिरिव । गृहीतो लगितश्च बद्धश्च, मारितश्चानन्तशः ॥ ६५ ॥
અર્થ–તથાવિધ બંધન રૂપ યેન–સચાણે-બાજપક્ષી વગેરેથી પંખીની માફક પકડાયેલ અને વજલેપ આદિ લેપથી સંગવાળો બનેલે હું બધાથી મરાય હતે. (६५-६५८) कुहाडपरसुमाइहि, वढईहि दुमो विव । कुट्टिी फालिओ छिन्नो, तच्छियो य अणंतसो ॥६६॥ कुठारपर्धादिकैर्वर्द्धकिभिर्दुम
इव । कुट्टितः स्फाटितश्छिन्नः, तक्षितश्चानन्तशः ।। ६६ ॥
અર્થ–પરશુ, કુહાડો વગેરેથી સુથારે જેમ વૃક્ષને प्रा२ ४२,छेहे, छवे, तेम मानती १२ पायो, छाया, ये। मन छोये हुतो. (६४-६५८)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧
चवेडमुट्ठिमाईहिं, कुमारेहिं अयं विव । ताडिओ कुट्टिओ भिनो. चुण्णिओ य अणंतसो ॥६७॥ चपेटामुष्ट्यादिभिः कुमारैरज इव । ताडितः कुट्टितो भिन्नश्चूर्णितश्चानन्तशः ॥ ६७ ॥
અર્થ-લુહારે જેમ ઘન વગેરેથી લેઢાને કૂટે, મારે, છેદે અને ટૂકડા કરે; તેમ લપડાક-મુઠ્ઠી આદિથી મને માર્યો, કુટ, છે અને મારા નાના નાના ટૂકડા કર્યા હતા. (६७-६९०)
तत्ताई तम्बलोहाई, तउआई सीसगाणि य । पाइओ कलकलंताई, आरसन्तो सुभेरवं ॥६८॥ तप्तानि ताम्रलोहानि, त्रपूणि शीशकानि च । पायितः कलकलन्तान्यारसन्सुभैरवम् ॥ ६८ ।
मथ-तपास तiभु, टु, सासु वगेरेना २माગરમ કલકલ શબ્દ કરતા પ્રવાહી રસ, ભયંકર સત્કાર કરતા सेवा भने पीडामा साव्या . (६८-६६१) तुहप्पियाई मंसाई, खंडाई सुल्लगाणि य । खाविओ मि समंसाई, अग्गिवण्णाईणेगसो ॥६९॥ तव प्रियाणि मांसानि, खंडानि सोल्लकानि च । खादितोऽस्मि स्वमांसानि, अग्निवर्णान्यनेकशः ॥ ६९ ॥
અર્થકેમ, તને માંસ–ખંડ રૂ૫ અગ્નિમાં પાકેલું માંસ પ્રિય હતું ને?-એમ યાદ કરાવીને મારા શરીરમાંથી કાઢીકાપી, ઉષ્ણ હેવાથી અગ્નિવર્ણવાળું મારું માંસ મને भने १२ अपामा मायु तु. (६८-६९२)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
तु पिया सुरा सीहू, मेरओ य महणि य । पज्जिओ मि जलन्तीओ, वसाओ रुहिराणि प ॥७०॥ तव प्रिया सुरा सीधु, मैरेयं च मधूनि च । पायितोऽस्मि ज्वलन्तीः, वसा रुधिराणि च ॥ ७० ॥
अर्थ-भ, तने सुरा, सीधु, भैरेय मने मधु (हाइना प्रारविशेषो) प्याई हुतु ने ? - भयाह देवडावीने गरमाગરમ મેદ-ચરખી-લેાહી આદિ મને પીવડાવવામાં આવ્યુ
हेतु . (७०-६६३)
निच्चं भीषण तत्थेण दुहिरण वहिरण य । परमा दुहसंबद्धा, वेयणा वेइया मए ॥ ७१ ॥ नित्यं भीतेन त्रस्तेन दुःखितेन व्यथितेन च । परमा दुःखसम्बद्धा, वेदना वेदिता मया ॥ ७१ ॥ અર્થ –હમેશાં ઉત્પન્ન ભયવાળા અને ત્રાસવાળા, ઉત્પન્ન વિવિધ દુઃખના સમૂહવાળા અને થરથરતા સઘળા શરીરવાળા મેદુઃખસ બંધવાળી પરમ વેદનાઓ સહેલી छे७१-१७४)
,
तिव्वं चण्डप्पगाढाओ, घोराओ अइदुस्सहा । महभयाओ भीमाओ, नरपसु वेइया मए ॥ ७२ ॥ तीव्रचण्डप्रगाढा, घोरा अतिदुस्सहाः । महाभया भीमा, नरकेषु वेदिता मया ।। ७२ । अर्थ-रसनी अपेक्षा तीव्र, उत्उंट, भोटी स्थितिवाणी, रौद्र, अति दुःसई, भडा भय ५२ भने सांज्या
Jain Educationa International
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
માદ પણ ભય કરેલી છે. (૭૨-૬૬૫)
૨૭:
આપનારી વેદનાએ મેં નરકામાં સહન
',
जारिसा माणुसे लोए, ताया ? दीसन्ति वेयणा । इत्तो अनंतगुणिया, नरपसु दुक्खवेयणा । ७३ ॥ यादृश्यो मानुषे लोके तात ! दृश्यन्ते वेदनाः । इतोऽनन्तगुणिता, નવુ દુ:લવેનાઃ || ૩ || અ-પિતાજી! મનુષ્યલેકમાં જે પ્રકારની—જેવી વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણી દુઃખ રૂપ વેદનાએ નરકામાં છે. (૭૩–૧૬૬)
→
सव्वभवे अस्ताया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तंपि, जं साया नत्थि वेयणा ॥ ७४ ॥ सर्वभवेध्वसाता, वेदना वेदिता મા । निमेषान्तरमात्रमपि, यत्साता नास्ति वेदना ॥ ७४ ॥
અર્થ-નિમેષ માત્રના આંતરા વગર અર્થાત્ નિર ંતર સર્વ ભવામાં દુઃખના અનુભવ છે પણ સુખના અનુભવ નથી. અહી... વૈષયિક સુખ પણ ઈર્યાં આદિ અનેક દુઃખાર્થી ઘેરાયેલ હાઈ અને કટુક વિપાક દેનાર હોઇ દુ:ખ રૂપ છે-એમ સમજવું. આવી વ્યથાના અનુભવ કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય ? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭)
તું ચિંતઽમાપિયરો..જીતેí પુત્ત ! યા । નવર કુળ સામળે, કુવવું નિદ્ધિમ્મા ।।૭૧/
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮: શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
तं ब्रूतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । ના પુત્ર શ્રાવે, સુર્વ નિપ્રતિક્રમંતા એ છવ છે
અથ–મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારૂચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર ધ્યાનમાં લેશે કે–સાધુપણામાં રેગ આદિની ઉત્પત્તિમાં જ્યારે ઉપચાર-પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને? (૭૫-૨૬૮)
सो वितऽमापियरो, एवमेयं जहा फुड । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खिणं ॥७६॥ स ब्रूतेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ।। ७६ ।।
અર્થ–તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂપ છે એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે-વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચારે છે. આથી રોગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯)
एगभूभो अरण्णे वा जहा उ चरई मिगो। एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥७॥ एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि. संयमेन तपसा च ॥ ७७ ॥
અથ–બટમાં જેમ એક મૃગ ફરે છે, તેમ સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
-
શ્રી મગાપુત્રીયાધ્યયન-૧૯
૨૯ અને તપની સાધનાપૂર્વક ધર્મનું હું પાલન કરીશ જ. (७७-१७०)
जहा मिगस्स आयंको, महारण्णम्मि जायई । अच्छंतं रुक्खमूलंमि, को णं ताहे तिगिच्छई ॥७८॥ यदा मृगस्यातको, महारण्ये जायते । तिष्ठन्तं वृक्षमूले, क एनं तदा चिकित्सति ? ॥ ७८ ॥
અર્થ-જ્યારે મહાન જંગલમાં હરણને રેગ થાય છે તે વૃક્ષના મૂળમાં રહેતા મૃગને ત્યારે કેશુ ચિકિત્સા કરી निशा मनावे छ ? on नहि. (७८-१७१)
को वा से ओसहं देइ ?, को वा से पुच्छई मुहं ? को से भत्तं व पाणं वा ?, आहरित्तु पणामई ॥७९॥ को वाऽस्मै औषधं ददाति १, को वाऽस्य सुखं पृच्छति ? । को वाऽस्य भक्तं वा पानं वा ?, आहृत्य प्रणामयेत् ॥॥७९॥
અથ –કણ તે બીમાર મૃગને ઔષધ આપે છે? કેણ કુશલ પ્રશ્ન કરે છે? અને કેણ ઘાસ વગેરે ભેજનपाए anी मा छे ? (७८-६७२)
जया य से मुही होइ, तया गच्छइ गोयर। भत्तपाणस्स अठाए, वल्लराणि सराणि य ॥८॥ यदा च स सुखी भवति, तदा गच्छति गोचरम् । भक्तपानस्यार्थाय, बल्लराणि सरांसि च ॥ ८ ॥
અર્થ-જ્યારે તે આપમેળે રેગ વગરને સુખી થાય છે, ત્યારે ભેજન-પાન માટે બને અને સરોવરમાં ભ્રમણ ४२ छे. (८०-९७३)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
હo
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य । मिगचारियं चरित्ताणं, गच्छई मिगचारियं ॥८॥ खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यस्सरोभ्यश्च । मृगचर्या चरित्वा, गच्छति मृगचर्याम् ।। ८१ ॥
અર્થવનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરોમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્યનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવા વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧–૧૭૪)
एवं समुट्ठिए भिक्खू, एवमेव अणेगर । मिगवारियं चरित्ताणं, ऊड्ढं पकमई दिसि ॥२॥ एवं समुत्थितो . भिक्षुरेवमेवानेकगः । मृगचर्या चरित्वोवं प्रक्रामति दिशम् ॥ ८२ ॥
અર્થ-આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં "પ્રયત્નશીલ બનેલે સાક્ષ તથાવિધ રોગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન હોવાથી અનેક રથાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કને સર્વથા નાશ કરી સર્વોપરી સ્થાન રૂપ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨–૬૫) जहा मिए अग अणेगचारी, अणेगवासे धुवगोयरे य । एवं पुणीगोयरियं पविष्ट, नोहीलए नोविय खिसइज्जा॥८३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
यथा मृगः एकः अनेकचार्यने कबासो ध्रुवगोचरश्च । પત્રમુનિોષો દ્રવિષ્ટો, નહીયેનાપિ = વિલયેત્ ॥૮॥
અથ-જેમ હરણુ, એકલા-અનેક ઠેકાણે ફ્રનારો, ફરતાં-ફરતાં જે ઘાસ-પાણી મળે તેને વાપરે છે; તેમ મુનિ એક્વે-એક જગ્યાએ વાસ નહિ કરનારા; ગોચરી દરમિયાન જે કાંઈ અન્ન આદિ મળે તેની ડેલના કર્યો સિવાય આહારપાણીને ગ્રહણ કરનારા અને આહાર વગેરેની પ્રાપ્તિ ન થાય તે સ્વ–પરની નિંદા નહિ કરનારા બને છે. (૮૩-૬૭૬) मिगचारियं चरिस्सामि, एवं पुत्ता जहासुरं । अम्मापकर्हि णुन्नाओ, जहाइ उवहिं तओ ॥ ८४ ॥ मृगचर्यां चरिष्याम्येवं पुत्र ! यथासुखम् । अम्बा पितृभिरनुज्ञातो, जात्युपधि સત્ત: || ૮૪ || અથ-આ પ્રમાણે મૃગચર્યાંનું હું પાલન કરીશ-એમ જ્યારે મૃગાપુત્રે કહ્યું, ત્યારે તેના મા-ખાપે જણુાવ્યું કે બેટા તને જેમ સુખ ઉપજે તેમ તુ કરી શકે છે-અમારી અનુમતિ છે. આ પ્રમાણે અનુજ્ઞા પામેલ મૃગાપુત્ર ઉપધિ રૂપ પરિગ્રહ-સંસારને છેડવા તૈયાર થાય છે. (૮૪-૬૭૭)
૩૧
मिगवाहियं चरिस्सामि सव्वदुक्खविमुक्खणि । तुम्भेहि अन्भणुन्नाओ, गच्छ पुत्त ! जहासुहं ॥८५॥ मृगचर्यां चरिष्यामि, सर्वदुःखविमोक्षणीम् । યુવા સ્વામખ્યનુજ્ઞાતો, રાચ્છ પુત્ર ! યથાસુવમ્ |} ૮૧ | અર્થ તમારી રજા મળતાં, સત્ર દુઃખામાંથી છેડાવનારી હું મૃગચર્યાને સ્વીકારીશ. ત્યારે મા-બાપે જવાબ આપ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
३२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ કે-બેટા! જેમ સુખ ઉપજે તેમ તમે મૃગચર્યાને સ્વીકારજો. (८५-६७८)
एवं सो अम्मापियर, अणुमाणित्ताण बहुविहं । ममत्तं छिदई ताहे, महानागुव्व कंचुयं ॥८६॥ एवं स अम्बापितरावनुमान्य बहुविधं । ममत्वं छिनत्ति तदा, महानाग इव कचुकम् ॥ ८६ ॥
અર્થ–આ પ્રમાણે તે મૃગાપુત્ર, મા-બાપની રજા મેળવી, મહાનાગ જેમ કાંચળીને ફેંકી દે છે, તેમ અનાદિ ભાની અભ્યાસવાળી ઘણા પ્રકારની મમતાને છેડે છે. (८६-६७६)
इड्ढी वित्तं च मित्तेय, पुत्तदारच नायो । रेणुयं व पडे लग्गं, निदधुणित्ता ण निग्गओ ॥८७॥ ऋद्धिं वित्तं च मित्राणि च, पुत्रदारांश्च ज्ञातीन् । रेणुमिव पटे लग्नं, निर्द्रय निर्गतः ॥ ८७ ।।
અર્થ-જેમ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળને ફેંકી દેવામાં આવે છે, તેમ ઘેડા-હાથી વગેરે ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, સ્ત્રીઓ અને સ્વજનેને છેડી, ઘરમાંથી નીકળી મૃગાપુત્ર हीक्षित थाय छे. (८७-६८०)
पंचमहव्ययजुत्तो. पंचसमिओ तिगुत्तिगुत्तो य । सभितरबाहिरिए, तपोवहाणंमि उज्जुओ ॥८॥ पञ्चमहाव्रतयुक्तः पञ्चसमितः त्रिगुप्तिगुप्तश्च ।। साभ्यन्तरबार्बी, तपउपधान उद्युक्तः ॥ ८८ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
33
મ-આમ તે મૃગાપુત્ર, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત અનેલા બાહ્યાભ્યંતર તપમાં અને શ્રતારાધના રૂપ ઉપધાનમાં ઉદ્યમવંત થયા. (૮૮-૬૮૧)
य
निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सन्भूपसु तसे थावरे ॥ ८९ ॥ लाभालाभे मुहे दुक्खे, जीविए मरणे तहा । समो निंदापसंसाधु तहा माणावमाणओ ॥ ९० ॥ गारवेसु कसाएस दंडसल्लभरसु य । नियत्तो हाससोगाओ, अनियाणों अबंधणी ॥९१॥
3
स्थावरेषु च ॥ ८९ ॥
निर्ममो निरह कारो, समश्च सर्वभूतेषु त्रसेषु लाभालाभयोस्सुखे दुःखे, जीविते मरणे तथा । समो निन्दाप्रशंसयोस्तथा मानापमानयोः ॥ ९० ॥ गौरवेभ्यः कषायेभ्यो, दण्डशल्य भयेभ्यश्च । निवृत्तो हास्यशो काभ्यामनिदानोऽबन्धनः ॥ ९१ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ अर्थ-भभता वगरना, निरभिभानी, निःस ंग, गौरवना त्यागी (ऋद्धि-रस-शाताना अभिभानना त्यागी), त्रस ने સ્થાવર રૂપ સવ જીવામાં સ્વ-સમાનતાદર્શો. તેમ જ લાભ કે मसाल, सुख है हु:म, लवन डे भर, निहा प्रशासा, માન કે અપમાનમાં રાગ-દ્વેષના અભાવ રૂપ સમતાવાળા, गौरव, उषायो, (अशुल व्यापारना) इंडेना त्राशु तेह, भाया
॥ त्रिभिर्विशेषकम् ॥
Jain Educationa International
निस्संगस्त्यक्तगौरवः ।
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ આદિ ત્રણ શલ્ય અને હાસ્ય-શેકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સંબંધી ઈચ્છા રૂપ નિયાણ વગરના અને રાગ આદિ બંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. (૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪)
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो। वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९२॥ अनिश्रित इह लोके. परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्चाशनेऽनशने तथा ॥ ९२ ॥
અર્થ–આ લેકના ફળ કે પરલેકના ફળની નિશ્રાએ– અપેક્ષાએ તપનું અનુષ્ઠાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદક પુરૂષ અને ચંદન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદશી તથા આહાર આપનાર કે નહિ આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બનેથી રહિત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ બન્યા. (૯૨-૨૮૫
अप्पसत्थेहिं दारेहि, सव्वो पिहियासवे । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थे दमसासणे ॥६॥ अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः । કથ્થામણાનો, પ્રાત માસનો ૧૨
અર્થ-કર્મ ઉપાર્જનના ઉપાયભૂતહિંસા આદિ અપ્રશસ્ત દ્વારોથી સર્વથા નિવૃત્ત, તેથી જ કર્મના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાન વ્યાપાર રૂ૫ ધ્યાનગોથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મૃગાપુત્ર મુનિ થયા. (૩-૬૮૬)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૦
एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । मावणाहि य सुद्धाहिं, सम्मं भावित्तु अप्पयं ॥९॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपालिया। मासिएण उ भत्तेण, सिद्धि पत्तो अणुत्तरं ॥१५॥
॥ युग्मम् ॥ एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः, सम्यगूभावयित्वाऽऽत्मानम् । ९४ ॥ बहुकानि तु वर्षाणि, श्रामण्यमनुपाल्य । मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥ ५५ ॥
॥ युग्मम् ॥ અર્થ-આ પ્રમાણે જ્ઞાન-ચારિત્ર-દર્શન-તપથી શુદ્ધ (નિયાણું વગરની) વ્રત વિષયક કે અનિત્યસ્વ આદિ ભાવનાએથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષો સુધી શ્રમણપણાનું પાલન કરી અને ભકત પ્રયાખ્યાન રૂપ એક માસનું અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिशतिन पाभ्या. (४+६५-६८७+६८.)
एवं करन्ति संबुद्धा, पण्डिया पवियकखणा । विणिअट्टन्ति भोगेसु, मियापुत्ते जहामिसी ॥६६॥ 'एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथर्षिः ॥ ९६ ॥
અર્થ-આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનું ઉદાહરણ લઈ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ ઉત્તમ પ્રવૃત્તિ કરે छ तथा गायी निवृत्त मन छे. (८६-१८८)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ. महप्पभावस्स महाजसस्स, मियाइ पुत्तस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तम, गइप्पहाणं च तिलोगविस्सुतं । वियाणिया दुक्खविवड्ढणं धणं, ममत्तधं च महाभयावह । मुहावहं धम्मधुरं अणुत्तरं,धारेज्ज निव्वाणगुणावहं महं तिबेमि।।
महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तम, प्रधानगतिं च त्रिलोकविश्रुताम् ॥ ९७॥ विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम् ।।९८॥
_ રૂતિ વ્રવીતિ | શુભમ્ | અર્થ-મહાપ્રભાવ–સંપન્ન અને મહા-યશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુઃખપ્રચુરતાનું શાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિ ગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળી તેમજ દુઃખની વૃદ્ધિ કરનારું ધન, સ્વજન વગેરે વિષયક મમતાને પાશ, કે જે મહા ભયંકર છે અને તેનાથી જ આ લેક કે પરલેકના ભ મળવાય છે-એમ જાણું; હે ભગે ! અનંત જ્ઞાન-દર્શન આદિ નિર્વાણ ગુણોને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મેટી ધર્મધુરાને ધારણ કરો! આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૯૭-૯૮-૬૯૦૬૯૧)
ઓગણીસમું શ્રી મૃગાપુત્રીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
सिद्धाण नमोकिच्चा, संजयाणं च भावो । अस्थधम्मगति तच्चं, अणुसिटिंठ मुह मे ॥ १॥ सिद्धेभ्यो नमस्कृत्य, संयतेभ्यश्च भावतः । अर्थधर्मगति तथ्यामनुशिष्टिं शृणुत मम ॥ १ ॥
અર્થ-તીર્થંકરસિદ્ધ આદિ સર્વસિદ્ધિોને અને આચાર્યઉપાધ્યાય-સાધુ રૂપ સર્વ સંયતેને ભાવભક્તિથી નમસ્કાર કરીને, અવિપરીત અર્થવાળી અને હિતાર્થીઓથી પ્રાર્થનાગ્ય એવા ધર્મના જ્ઞાનવાળી, મારા વડે કહેવાતી શિક્ષાને સાવધાન બની સાંભળો ! (૧-૬૯૨)
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो । विहारजतं निज्जाओ, मण्डिकुच्छिसि चेइए ॥२॥ કમૂતરત્નો જ્ઞા, ળિો માણાધિઃ | विहारयात्रया निर्यातो, मण्डिकुक्षौ चैत्ये ॥२॥
અર્થ–વૈડૂર્ય વગેરે અથવા હાથી-ઘડા આદિ રૂપ ઘણ રત્નવાળે મગધાધિપતિ શ્રેણિક રાજા, કીડા માટે ઘોડા વહાવવા વગેરે રૂ૫ વિહારયાત્રા દ્વારા નગરમાંથી નીકળી મંડિત કુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યું. (૨-૬૩)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
।
सानतावण्णा
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ नाणादुमलयाइणं, नाणापक्खिनिसेविण्णं । नाणाकुमुमसंछन्न, उज्जाणं नंदणोवमं ॥३॥ तत्थ सो पासई साहु, संजयं मुसमाहियं । निसन्नं रुक्खमूलम्मि, सुकुमालं मुहोइयं ॥४॥
॥ युग्मम् ।। नानादुमलताकीण, नानापक्षिनिषेवितम् । नानाकुसुमसंछन्नमुद्यानं, नन्दनोपमम् ॥ ३ ॥ तत्र स पश्यति साधु, संयतं सुसमाहितम् । निषण्णं वृक्षमूले, सुकुमालं सुखोचितम् ॥४॥ युग्मम् ।।
અર્થ-આ મંતિકુક્ષિ ઉદ્યાન અનેક વૃક્ષ અને લતાએથી અલંકૃત, અનેક પક્ષીઓથી સેવિત અને અનેક પુષ્પથી વિભૂષિત નંદનવન સરખું છે. ત્યાં તે રાજા વૃક્ષમૂલમાં બેઠેલા સુકમલ, સુખગ્ય અને સુસમાધિવાળા સાધુને तुमे छे. (3+४-१८४+६६५) तस्स रूवं तु पासित्ता, राइणो तम्मि संजए । अच्चंतपरमो आसी, अउलो रूवविम्हओ ॥५॥ तस्य रूपं तु दृष्ट्वा , राज्ञस्तस्मिन्संयते । अत्यंतपरम आसीदतुलरूपविस्मयः ॥५॥
અર્થ-તે સાધુના વિષે રૂપને જોઈ, તે રાજાને અત્યંત प्रधान-महान ३५ना विस्मय थयो. (आश्चय ना१) (५-१८६)
अहो ! वण्णो अहो! रूवं, अहो ! अज्जस्स सोमया। अहो ! खंती अहो ! मुत्ति, अहो ! भोगे असंगता ।।६।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
૩૯
અહો ! વડો! કામો ! કાર્ય સૌથતા અહો ! ક્ષત્તિ હો ! મુરિહો ! મોmsiાતા || ૬ |
અર્થ-અરે, આ મુનિને ગૌર વગેરે વર્ણ કે અપૂર્વ છે ! અરે, આકાર–રૂપ કઈ અલૌકિક છે! અરે, જેનારને આનંદ આપનારી ચંદ્રની જેમ સૌમ્યતા કઈ અદ્ભુત છે ! અરે, ક્ષમા કેઈ ચમત્કારી છે ! અરે, સંતેષ તે કઈ ગજબને છે ! અરે, નિસ્પૃહતા તે કઈ અજોડ છે! (૬-૬૯૭)
तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदरमणासन्ने, पंजली पडिपुच्छती ।। ७ ॥ तस्य पादौ तु वन्दित्वा, कृत्वा च प्रदक्षिणाम् । नातिदूरमनासन्नः, प्रांजलिः प्रतिपृच्छति ॥ ७ ॥
અર્થ-તે મુનિરાજના ચરણારવિંદમાં વંદના કરી અને પ્રદક્ષિણા આપી, મહારાજથી બહુ નજીક કે દૂર નહિ તેવી રીતિએ બેઠક લઈ, તેમજ સવિનય બે હાથ જોડી શ્રેણિક રાજા પ્રશ્નો પૂછે છે. (૭-૬૯૮) तरुणोसि अज्जो ! पाइओ, भोगकालम्मि संजया । उवदिओ सि सामण्णे, एअमठे सुणामि ता ॥८॥
तरुणोऽस्यार्य ! प्रव्रजितो, भोगकाले संयत ! । उपस्थितोऽसि श्रामण्ये, एतमर्थ शृणोमि तावत् ।। ८ ।।
અર્થ-હે આર્ય ! આપ તરૂણ-યુવાન છે ! ભેગના કાળમાં આપ પ્રવ્રજિત થઈ-સાધુ બની જે હેતુથી શ્રમણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
પણામાં ઉદ્યમશીલ બન્યા છે, તે હેતુને હુ પહેલાં આપની પાસેથી સાંભળવા ઈચ્છું છુ, તે આપ તે હેતુ દર્શાવા! (૮-૬૯૯)
अणाहो मि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पयं सुहिं वावि, कंची नाभिसमेमहं || ३ ||
अनाथोऽस्मि महाराज ! नाथो मम न विद्यते । अनुकम्पकं सुहृदं वापि, कंचिद् नाभिसमेम्यहम् ॥ ९ ॥ અથ-મુનિશ્રી જવાબ આપે છે કે-હે રાજન્ ! હું અનાથ છુ', કેમકે-ચૈત્ર-ક્ષેમકારી નાથ મને કાઈ મળ્યા નથી તથા કેાઈ દયા કરનાર કે કોઇ મિત્રને હું' મેળવી શકો નથી. આ કારણસર યુવાવસ્થામાં પણ હું સહેંચી અન્ય છું. (૯-૭૦૦)
तओ सो पहसिओ राया सेणिओ मगहा हिवो ।
एवं ते इडिटमंतस्स कहं नाहो न विज्जइ ॥ १०॥
r
ततः स प्रहसितो राजा, श्रेणिको मगधाधिपः । एवं तबर्द्धिमतः कथं नाथो न विद्यते ? ॥ १० ॥
અથ-આ પ્રમાણે ચમત્કારી વર્ણ વગેરેથી સંપત્તિશાલી એવા આપને નાથ કેમ ન હોય ? એમ વિચારી, મગધ મહારાજા શ્રેણુક અનાથતાના હેતુ સાંભળી હસી પડયા. (૧૦-૬૦૧)
होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजया । माणुस्सं खु सुदुल्लाह ॥ ११॥
मित्तनाईपरिघुडो,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
भवामि नाथो भदन्तानां, भोगान् भुक्ष्व संयत । मित्रज्ञातिपरिवृतो, मानुष्यं खलु सुदुर्लभम् ॥ ११ ॥
અર્થ–શ્રેણિક રાજા આ હેતુ સાંભળી કહે છે કેહે આર્ય ! જે આમ જ છે, તે આપને નાથ બનવા હું તૈયાર છું. અને જે હું નાથ બનું તે તેમને મિત્ર-જ્ઞાતિભેગ આદિ સુલભ છે એમ માની, રાજા કહે છે કે-હે સંયત! આપ મિત્ર, જ્ઞાતિ વગેરેથી પરિવરેલ ભેગને ભેગ! કેમ કે-મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે.(૧૧-૭૦૨) अप्पणावि अणाहोसि, सेणिया मगहाहिवा । aurગળrat સંતો, શું ના મવિદસિ? ૧૨
आत्मनाऽप्यनाथोऽसि, श्रेणिक ! मगधाधिप ! । आत्मनाऽनाथस्सन् , कथ मम नाथो भविष्यसि ? ॥ १२ ॥
અર્થ-હે મગધાધિપતિ શ્રેણિક રાજન્ ! તું પિતે જ અનાથ છે. જે સ્વયં અનાથ હોય, તે મારે નાથ કેવી રીતિએ બની શકે? (૧૨-૭૦૩). एवं वुत्तो नरिंदो सो, सुसंभंतो सुविम्हिओ। वयणं अस्सुयपुत्वं, साहुणा विम्हयं निओ ॥१३॥ एवमुक्तो नरेन्द्रस्स, सुसम्भ्रान्तरसुविस्मितः । व वनमश्रुतपूर्व, साधुना विस्मयं नीतः ॥ १३ ॥
અથ-જે કે શ્રેણિક રાજા પહેલાં રૂપ વગેરે વિષયથી વિરમયવાળે હતું, પણ જ્યારે આ પ્રમાણે કદી નહિ સાંભળેલા મુનિના વચન સાંભળીને તે અત્યંત આશ્ચર્યચક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અને અત્યંત સંભ્રમ-આવેગવાળે બની નીચેની બાબત કહે છે. (૧૩-૭૦૪) अस्सा हत्थी मणुस्सा मे, पुरं अंतेउरं च मे। . भुजामि माणुसे भोए, आणाइस्सरिभं च मे ॥१४॥
શ્વા મતનો મનુષ્ય મે, પુમન્ત પુરું જ છે ! भुनज्मि मानुषान्भोगाना श्वयं च - मे ॥ १४ ॥
અર્થ-હે આર્ય ! મારી પાસે ઘેડા, હાથી, પુર અને. અતેકર છે. હું મનુષ્ય યોગ્ય ભેગોને ભોગવું છું. મારી. પાસે અખલિત શાસન રૂપ આજ્ઞા અને સમૃદ્ધિ કે પ્રભુતા રૂપ એશ્વર્યા છે. (૧૪-૭૦૫)
एरिसे संपयग्गम्मि, सव्वकामसमप्पियो। कह अणाहो भवई, मा हु भंते मुसं वसे ॥१५॥ ईदृशे सम्पदग्रे, सर्वकामसमर्पितः । कथमनाथो भवति !, मा हु भदन्त ! मृषा वादीः ॥ १५ ॥
અર્થ-હે આર્ય! આ મારી પાસે સંપદાને ઉત્કર્ષ અને સકલ કામનાઓને પૂરી કરનારે હોઈ હું અનાથ કેમ થાઉં ? કેમ કે જેની પાસે કાંઈ ન હોય તે અનાથ કહેવાય, પરન્તુ સર્વાગીણ સંપદાને નાથ હું અનાથ નથી. આથી તે આર્ય ! અસત્ય ન બોલવું જોઈએ. (૧૫-૭૦૬)
न तुमंजाणे अणाहस्स, अत्थ पोत्थं च पत्थिवा । ની ગાદો મવડું, સાદો વા નવિ હૃાા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૩,
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦
न त्वं जानीषे अनाथस्यार्थ प्रोत्यां च पार्थिव !। यथाऽनाथो भवति, सनाथो वा नराधिप ! ॥ १६ ।।
અર્થ-હે રાજન ! અનાથ શબ્દના અર્થને તેમજ કયા અભિપ્રાયથી મેં અનાથ શબ્દ વાપર્યો છે, એના મૂલની ઉત્પત્તિ રૂપ પ્રથાને તમે જાણતા નથી. આથી જે પ્રકારે. અનાથ કે સનાથ થાય છે, તે પ્રકાર તમે જાણતા નથી. (૧૬-૭૦૭)
मुणेहि मे महाराय, अवक्खित्तेण चेयसा । जहा अणाहो भवई, जहा मे अ पत्तिअं ॥१७॥ ઋજુ છે મારા !. અધ્યાત્તેિર વેરણા .. यथाऽनाथो भवति, यथा मे च प्रवर्तितम् ॥ १७ ॥
અર્થ-હે મહારાજ ! ચિત્તના વિક્ષેપ વગર સાવધાન થઈને, જે પ્રકારે અનાથ શબ્દથી વાપુરૂષ બને છે અને મારું અનાથપણું મેં કહ્યું,” તે વિષયને તમે સાંભળો !. (૧૭–૭૦૮)
कोसंबी नाम नयरी, पुराणपुरभेयिणी। तत्थ आसी पिया मज्झं, पभूअधणसंचओ ॥१८॥ कोशम्बी नाम्नी नगरी, पुराणपुरभेदिनी । तत्रासीत् पिता मम, प्रभूतधनसञ्चयः ॥ १८ ॥
અર્થ-પિતાના ગુણે વડે જુના નગરથી ચઢીયાતી. જુદી ભાત પાડનારી કૌશંબી નામની નગરી છે. ત્યાં મારા પિતા ઘણુ જ ધનના સંગ્રહવાળા હતા. (૧૮-૭૦૯)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
पढमे वये महाराय, अउला मे अच्छिवेयणा । अहोत्था विउलो दाहो, सव्वगत्तेसु पत्थिवा ! ॥१९॥ प्रथमे वयसि महाराज!, अतुला मेऽक्षिवेदना । अभूद्विपुलो दाहस्सर्वगात्रेषु पार्थिव ! ॥ १९ ॥
અર્થ-હે મહારાજ ! યુવાનીમાં મને નેત્રમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને રાજન! સર્વ શરીરના અવયમાં विधुत हल पे थये।. (१८-७१०)
सत्थं जहा परमतिक्खं, सरीरविवर तरे। आवीलिज्ज अरी कुद्धो, एवं मे अच्छिवेअणा ॥२०॥ शस्त्रं यथा परमतीक्ष्णं, शरीरविवरान्तरे।। आपीडयेत् अरिः क्रुद्ध, एवं मे अक्षिवेदना ॥ २० ॥
અર્થ-જેમ કે પાયમાન શત્રુ કાન, નાક વગેરેના અંદરના ભાગમાં પરમ તીણ શસ્ત્ર ચલાવે અને જે પીડા थाय, तेवी भारी नेत्र-वना ता. (२०-७११)
तियं मे अंतरिच्छं च, उत्तमंगं च पीडई। इंदासणिसमा घोरा, वेयणा परमदारुणा ॥२१॥ त्रिकं मे अन्तरिच्छा, चोत्तमाङ्ग च पीडयति । इन्द्राऽशनिसमा घोरा, वेदना परमदारुणा ॥ २१ ॥
અથ–અત્યંત દાહને ઉત્પન્ન કરનાર હેઈ ઈન્દ્રના ‘વજા સમાન અને ઘેર–પરમ દુઃખજનક વેદના, કેડના બહારના અને અંદરના ભાગના મધ્યમાં, વક્ષ:સ્થલમાં અને भरतभा माथा दुः५ ५डयाउन॥२ ता. (२१-७१२)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ उवट्ठिा मे आयरिया, विज्जामंतचिगिच्छगा। अबीया सत्थकुसला, मंतमूलविसारया ॥२२॥ उपस्थिताः मे आचार्या, विद्यामन्त्रचिकित्सकाः । अद्वितीयाः शास्त्रकुशला, मन्त्रमूलविशारदाः ॥ २२ ॥
અર્થ-મારી વેદનાના પ્રતિકાર માટે, મંત્ર અને મૂલમાં વિશારદ, શાસ્ત્રકુશલ અને અજોડ વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા પ્રાણાચાર્યો-વૈદરાજે ઉદ્યમ કરનારા થયા. (२२-७१3) ते मे तिगिच्छं कुवंति, चाउप्पायं जहाहियं । न य मे दुःक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२३॥ ते मे चिकित्सां कुर्वन्ति, चतुष्पदा यथाहितम् ।। न च मे दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २३ ॥
અર્થ-વૈદ્ય, ઔષધ, રાગી અને માવજત કરનારપ્રતિચારક, એમ ચાર વિભાગવાળી મારા રોગની ચિકિત્સાને હિત કે શાસ્ત્રથનને અપેક્ષી વૈદ્યરાજે કરે છે, તે પણ તે વૈદ્યરાજે મને દુઃખથી છોડાવી શક્યા નહિ. આ મારી પહેલી मनायता छे. (२३-७१४) पिया मे सवसारं पि, दिज्जाहि मम कारणा। न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाहया ॥२४॥ पिता मे सर्वसारमपि, दद्यान्मम कारणात् । न च दुःखाद्विमोचयत्येषा मेऽनाथता ॥ २४ ॥
અર્થ-મારા પિતાએ મારા કારણે સર્વપ્રધાન વસ્તુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
४६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ રૂપ સર્વ સારને આપવાની તૈયારી કરી, તો પણ મને દુઃખથી પિતાજી પણ છોડાવી શક્યા નહિ. આ મારી અનાથતા उता. (२४ ७१५)
माया वि मे महाराय, पुत्तसोगदुट्टिआ । न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाहया ॥२५॥ माताऽपि मे महाराज!, पुत्रशोकदुःखार्दिता । न च दुःखाद्विमोचयत्येषा, मेऽनाथता ॥ २५ ॥
અર્થ-હે મહારાજ પુત્રદુઃખથી શોકાત બનેલી મારી માતા પણ મને દુઃખથી મૂકાવી શકી નહિ. એ જ भारी मनायता उती. (२५-७१६)
भाषरा मे महाराय, सगा जिट्ठकणिट्ठगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२६॥ भ्रातरो मे महाराज !, स्त्रका ज्येष्ठकनिष्ढकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २६ ॥
અર્થ-હે રાજન! મારા સગા મોટા-નાના ભાઈ ઓ પણ મને દુઃખથી છોડાવી શક્યા નહિ. એ મારી અનાથતા हती. (२६-७१७)
भइणीओ मे महाराय, सगा जिणिट्ठगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२७॥ भगिन्यो मे महाराज !, स्व का ज्येष्ठकनिष्ठिकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २७ ॥
અર્થ-હે મહારાજ મારી સગી નાની-મેટી બહેને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિમ્ર થીયાધ્યયન-૨૦
પણ મને દુઃખથી છેડાવી શકી નહિ, એ મારી અનાથતા
लो. (२७-७१८)
भारिया मे महाराय, अणुरता अंसुपुण्णेहिं नयणेर्हि, उर मे भार्या मे महाराज !, अनुरक्ताऽनुव्रता । अश्रुपूर्णाभ्यां नयनाभ्यामुरो मे परिसिवति ॥ २८ ॥
અથ-હૈ મહારાજ ! અનુરાગવાળી પતિવ્રતા એવી મારી સ્રીએ તે આંસુભીની આંખેથી મારા વક્ષઃસ્થલને सियनारी मनी हुती. मे भारी अनाथता हुती. (२८-७१८)
४७
अणुव्वया । परिसिंचाई ॥ २८ ॥
अन्नं पाणं च हाणं च गंधमल्लविलेवर्णं । मए नायमनायं वा, सा बाला नोवभुं जई ॥२९॥ खर्णपि मे महाराय, पासाओवि न फिट्टई । न य दुक्खा विमोह, एसा मज्झ अणाहया ॥ ३०॥ ॥ युग्मम् ॥
अन्नं पानं च स्नानं च गन्धमाल्यविलेपनम् । मया ज्ञातमज्ञातं वा सा बाला नोपभुङ्क्ते ॥ २९ ॥ क्षणमपि मे महाराज ! पार्श्वादपि नापयाति । न च दुःखाद्विमोचयत्येवा मेऽनाथता ॥ ३० ॥ युग्मम् ॥
Jain Educationa International
अर्थ-वजी अन्न, पाणी, स्नान, खुशमोहार पुण्यમાલા, વિલેપન વગેરે મારા દેખતાં કે નહિ ઢેખતાં મારી સ્ત્રીઓએ વાપર્યો નહિ; એટલુ જ નહિ પણ સ્ત્રીએ મારી પાસેથી દૂર જતી નહિં, તે પણ તે મારી સ્રીએ મને
For Personal and Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ દુઃખમાંથી છોડાવવા શક્તિશાળી બની નહિ. એ જ મારી અનાથતા હતી. (૨૯૩૦-૭૨૦+૭૨૧) तओ हं एवमाहंसु, दुक्खमा हु पुणो पुणो । वेयणा अणुभविउं जे, संसार मि अणंत ए ॥३१॥ ततोऽहमेवमुक्तवान् , दुःक्षमा एव पुनपुनः । વેના અનુમવતું થા, હંડ છે ? |
અથ-રોગની અશક્યતા બાદ હું આગળ ઉપર કહેવાતા પ્રકારથી, મારે નિર્ણય જણાવતાં પહેલાં કહું છું કે“આ અનંત સંસારમાં વારંવાર વેદનાઓ અનુભવવી દુઃસહ છે., (૩૧-૭૨૨)
सयं च जइ मुञ्चिज्जा, वेअणा विउला इओ। खतो तो निरारंभो, पाइए अणगारिकं ॥३२॥ सकृच्च यदि मुच्ये, वेदनातो विपुलात इतः । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजेयं अनगारितां ॥ ३ ॥
અર્થ-જે આ અનુભવાતી વિપુલ વેદનાથી એક વાર પણ હું મુક્ત થાઉ, તે “ક્ષમાવાન, ઈન્દ્રિયમનને વિજેતા અને નિરારંભ બની સાધુતા સ્વીકાર કરનારે બનું કારણ કે જે સાધુતાથી સંસારને ઉછેદ થવાથી મૂલથી જ વેદનાને અભાવ થાય. (૩૨-૭૨૩)
एवं च चिंतइत्ताणं, पमुत्तोमि नराहिव । परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥३३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
एवं च चिन्तयित्वा खलु, प्रसुप्तोऽस्मि नराधिप!। परिवर्तमानायां रात्रौ, वेदना मे क्षयं गता ॥ ३३ ॥
અર્થ-હે રાજન્ ! આ પ્રમાણે બેલીને જ નહિ પરંતુ ચિંતન કરી હું નિદ્રાધીન થયે. આમ શુભ ચિંતનના પ્રભાવથી રાત્રિ પૂરી થતાંની સાથે જ મારી વેદના ખતમ થઈ ગઈ. (૩૩–૭૨૪)
तओ कल्ले पभायम्मि, आपुच्छिताण बंधवे । खंतो दंतो निरारंभो, पबइओ अणगारियं ॥३४॥ તા. જે પ્રમત્તે, બાપુ વાપવાના સાતો રાતો નિરામ, પ્રવ્રુત્તિોડના તામ્ ! રૂ૪ |
અથ–વેદનાની સમાપ્તિ થયા પછી નરેગી થયેલ હું પ્રભાતકાળમાં પિતા, બંધુ વગેરેની રજા મેળવી, ક્ષમાવાન , દમનવાળે અને નિરારંભી સાધુતાને સ્વીકારનારે હું સાધુ બ. (૩૪-૭૨૫)
तोहं नाहो जाओ, अप्पाणो य परस्स य । सव्वेसिं चेव भूआणं, तसाणं थावराण य ॥३५॥ ततोऽहं नाथो जात, आत्मनश्च परस्य च ।
सर्वेषां चैव भूतानां, सानां स्थावराणां च ॥ ३५ ॥ ' અર્થ-હે રાજન્ ! શ્રી પરમેશ્વરી પ્રત્રજ્યાના સ્વીકારથી હું પિતાને અને પરને ગક્ષેમકારી-નાથ થયે. (પિતાને નહિ પ્રાપ્ત થયેલ વસ્તુને લાભ તે ગ, મળેલી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ બીજાઓને ધર્મનું દાન તે ગ અને ધર્મમાં સ્થિરતા કરવી તે ક્ષેમ. આ બન્ને વડે કરી બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, છાનું નાથપણું સમજવું) ત્રસ અને સ્થાવર રૂપ સર્વ જીને નાથ-રક્ષક હું બન્યું. (૩૫–૭ર૬).
अप्पा नई वेअरणी, अप्पा मे कूडसाल्मली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वर्ण ॥३६॥ आत्मा नदी वैतरणी, आत्मा मे कूटशाल्मली ।। आत्मा कामदुघा धेनुः, आत्मा मे नन्दनं वनम् ।। ३६ ॥
અર્થ-આત્મા જ વૈતરણ નદી છે, કેમકે-ઉદ્ધત આત્મા તેનું કારણ છે. આત્મા જ જેતુની યાતનાના હેતુ રૂપ કૂટયંત્ર (પાશયંત્ર) વજકંટકથી યુકત શામલી વૃક્ષ છે. આત્મા જ કામદુધા ધેનુ જે છે, કેમ કે-સ્વર્ગાપવર્ગ ઈટની પ્રાપ્તિને હેતુ છે. આત્મા જ નંદન વન જેવો છે, કેમ કે-ચિત્તના આનંદને હેતુ છે. (૩૬–૭૨૭)
अप्पा कत्ता विकत्ता य, दुहाण य मुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्टियसुपहियो ॥३७ । आत्मा कर्ता विकर्ता च, सुखानां च दुःखानां च । કાર મિત્રમમિત્ર ૨, સુથારસુતિઃ છે રે
અર્થ–આત્મા જ સુખ-દુઃખને કરનારો અને દૂર ફેંકનારે છે. આત્મા જ માનસિક, વાચિક અને કાયિક દુષ્ટ પ્રવૃત્તિ કરનારે દુશમન અને ત્રિવિધ સત–શુભ પ્રવૃત્તિ કરનારે મિત્ર છે. આથી જ સંયમનું નિરતિચાર પાલન હેવાથી મારી સ્વ–પરની નાથતા છે. (૩૭-૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦ इमा हु अन्नावि अणाहया निवा,
तामेगचित्तो निहुओ सुणेहि मे। नियंठधम्म लहिआण वी जहा,
सीदति एगे बहु कायरा नरा ॥३८॥ इयं ही अन्याप्यनाथता नृप !, तामेकचित्तः निभृतश्शृणु मे । निम्रन्थधर्म लब्ध्वाऽपि यथा, सीदन्त्येके बहुकातरा नराः ॥३८॥
અર્થ–આ અને કહેવાતી બીજી અનાથતાના અભાવથી હું નાથ થયે. તે બાબતને હે રાજન! તમે દત્તચિત્ત બની સાંભળે ! કેટલાક ઘણુ સર્વ વગરના મનુષ્ય, સાધુના આચાર રૂપ નિગ્રંથ ધર્મને મેળવવા છતાં તે આચાર તરફ શિથિલ બની જાય છે. તેઓ પિતાની અને પરની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. આથી આ સદાવા–શિથિલતા રૂપ બીજી અનાથતા જાણવી. (૩૮-૭૨૯) जे पव्वइत्ताण महब्बयाई,
सम्म च नो फासयई पमाया। अणिग्गहप्पा य रसेसु गिद्धे,
न मूलओ छिदइ बंधणं से ॥३९॥ यः प्रव्रज्य महाव्रतानि, सम्यग् न स्पृशति प्रमादात् । अनिग्रहात्मा च रसेषु गृद्धो, न मूलतः छिनत्ति बन्धनं सः ॥३९॥
અર્થ-જે આત્મા શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા આદ પ્રમાદના કારણે સારી રીતિએ મહાવ્રતનું પાલન કરતે નથી, તે આત્માને નિગ્રહ નહિ કરનાર, રસમાં આસકત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
અનેલે અને મૂળથી રાગ-દ્વેષ રૂપી બ ધનને છેદી શકતા નથી.
(36-1930)
आउत्तया जस्स य नत्थि कार्ड,
इरिय इ
भासाइ तहेसणाए ।
आयाण निक्खेव
न वीरजायं अणुजाइ मग्गं ॥ ४० ॥ आयुक्तता यस्य च नास्ति कापीर्यायां भाषायां तथैषणायाम् । आदान निक्षेपयोर्जुगुप्सायां न वीरयातमनुयाति मार्गम् ||४०|| अर्थ - ने आत्मानी धर्या-भाषा-शेषणा - ५४२ લેવા-મૂકવા રૂપ આદાનનિક્ષેપ અને પરિષ્ઠાપનામાં સાવધાનતા (उपयोग ) भरा पशु होती नथी, ते आत्मा, वीर पु३षो ४ જ્યાં ગમન કરી શકે છે, એવાસમ્યગ્દર્શન આદુ માક્ષમાગ ના अनुयायी मनी शतो नथी. (४०- ७३१)
दुर्गुछणाए,
चिरपि से मुण्डरुई भवित्ता,
अथिरore तवनियमेहिं भट्ठे ।
चिरपि अप्पाण किलेसइत्ता,
Jain Educationa International
न पारए होइ हु संपराए ॥४१॥
तपोनियमेभ्यो भ्रष्टः ।
चिरमप्यात्मानं क्लेशयित्वा,
न पारगो भवति खलु सम्परायस्य ॥ ४१ ॥ અથ “સકલ અનુષાનાથી વિમુખતા કરી, લાંબા કાળ
चिरमपि स मुण्डरुचिर्भूत्वाऽस्थिरत्रतः
For Personal and Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિગ્ર થીયાધ્યયન-૨૦
૧૩
સુધી મુડનમાં જ રૂચિવાળા થઈ, ચંચલતી, તપ અને નિયમેથી ભ્રષ્ટ થયેલે અને કેશલુંચન વગેરેથી આત્માને લાંબા કાળ સુધી લેશવાળા બનાવી સસારના પારને પામનારો અનતા નથી. (૪૧-૭૩૨)
पुल्लेव मुट्ठी जह से असारे, अयंतिते वेरुलियप्पमासे,
राढामणी
कूड कहावणे
अमहग्घए होइ हु जान एसु ॥ ४२ ॥
पौल्लेव मुष्टिर्यथा सः असारोऽयंत्रितः कूटकार्षापणश्च । વળિઃ મૈસૂર્ય ગાશો, અમાર્થ: મતિ હૈં ફેવુ ॥ ૪૨ ॥
અથ-પોલી મુઠ્ઠીની માફક દ્રવ્યમુનિ અસાર છે. જેમ ખેડા રુપિયાને કોઈ સ`ઘરતું નથી, તેમ આ દ્રવ્યમુનિ નિર્ગુણ હાઈ સઘળે ઠેકાણે ઉપેક્ષિત બને છે. જેમ કાચમણુ અહારથી બૈડૂ મણિ જેવા દેખાય છે, પણ જાણકારોમાં કી’મત વગરના બને છે, તેમ દ્રવ્યમુનિ પરીક્ષક-જાણકારોમાં કીમત વગરના બને છે. આમ દ્રવ્યમુનિ પરીક્ષક જાણકારોમાં કીંમત વગરના થાય છે, કેમ કે-તે ભેળા જનાને ઠગે છે. (૪૨-૭૩૩)
कुसीललिंगं इह વાર્તા, इसिज्झयं जीविय संजयलप्पमाणे,
असंजए
Jain Educationa International
ચી
સત્તા ।
विणिधाय मागच्छ से चिरपि ॥४३॥
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुशीललिंगमिह धारयित्वार्षिध्वजं जीविकायै बृहयित्वा । असंयतस्संयतं लपन , विनिघातमागच्छति स चिरमपि ॥४३॥
અર્થ-આ જન્મમાં પાસસ્થા વગેરેના વેષને ધારણ કરી, ઉદરભરણ માટે આ જ પ્રધાન છે–એમ જણાવવાપૂર્વક સાધુના ચિહ્ન રૂપ રજોહરણ વગેરેને પ્રશંસી, એથી જ અસંયમી હેતે, પિતાને સંયત તરીકે કહેતે, લાંબા કાળે પણ નરક આદિમાં તે દ્રવ્યમુનિ વિવિધ અભિઘાત રૂપ विनिपातने पामे छे. (४३-७३४) विसं तु पीयं जह कालकूडं,
हणाइ सत्थं जह कुगाहीयं । एसेव धम्मे विसओववन्नो,
हणाइ वेयाल इवाविवन्नो, ॥४४॥ विषं तु पीतं यथा कालकूट, हन्ति शरूं यथा कुगृहीतम् । एष एवं धर्मो विषयोपपन्नो, हन्ति वेताल इवाविपन्नः ॥४४॥
અર્થ-જેમ પીધેલું કાલકૂટ ઝેર, ખરાબ રીતિએ પકડેલું શસ્ત્ર અને મંત્ર વગેરેથી નહિ બંધાયેલ વેતાલ સાધકને હણે છે, તેમ આ શબ્દ-રૂપ વગેરે વિષયેની લંપટતા સહિત સાધુધર્મ, દ્રવ્યમુનિને હણે છે-દુર્ગતિમાં પાડે છે. (४४-७३५) जो लक्खणं सुविण पउंजमाणो, निमित्तकोऊहलसंपगाढे। कुहेडविज्जासबदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥ यो लक्ष्यं स्वप्नं प्रयुआनो, निमित्तकुतूहलसंप्रगाढः । कुहेटकविद्याश्रवद्वारजीवी, न गच्छति शरणं तस्मिन् काले ॥४५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૫
શ્રી મહાનિર્યથીયાધ્યયન-૨૦ ' અર્થ-જે લક્ષણ-સ્વપ્નને પ્રવેગ કરે છે, જે અષ્ટાંગ
તિષ રૂપ નિમિત્ત અને અપત્ય વગેરે માટે સ્નાન આદિ રૂપ કૌતુકમાં અત્યંત આસકત હોય છે અને જે ઈન્દ્રજાલ, જાદુ, મંત્ર, તંત્ર અને જ્ઞાન રૂપ કહેટક વિઘા રૂપી આશ્રવદ્વારેથી (કર્મબંધના હેતુ હાઈ) જીવે છે, તે ફલના ઉપભેગ રૂપ ઉદયવાળા કાળમાં તે દ્રવ્યમુનિ શરણને પામી શક્ત નથી. અર્થાત્ દ્રવ્યમુનિ અનાથતાવાળે છે. (૪૫–૭૩૬) तमंतमेणेव उसे असीले, सया दुही विप्परिआसुवेइ । संधावइ नरगतिरिक्खजोणी, मोणं विराहित्तु असाहुरूवे॥४६॥ તમાતાવ તુ સ: સર, તા ટુડવી વિમુપૈતિ . संधावति नरकं तिर्यगयोनीः, मौनं विराध्यासाधुरूपः ॥४६॥
અર્થ-અતિ મિથ્યાત્વથી હણાયેલ હેઈ ઉત્કૃષ્ટઅજ્ઞાનથી જ તે દ્રવ્યમુનિ, શીલહીન બનેલે, સદા દુખી થઈ તેમાં વિપરીત પણું પામે છે અને તેથી જ ચારિત્રની વિરાધના કરી અસાધુ રૂપ હોતે સતત નરક-તિર્યંચ એનિઓમાં જાય છે. (૪૬-૭૩૭) उद्देसिअं कीअगडं निआगं,
न मुंचई किंचि अणेसणिज्ज । अग्गी विवा सव्वभक्खी भवित्ता,
इओ चुओ गच्छइ वटूटु पावं ।'४७॥ उद्देशिकं क्रीतकृतं नित्यकं,
न मुञ्चति कञ्चिदनेषणीयम् । अग्निरिव वा सर्वभक्षी भूत्वा,
इतश्च्युतो गच्छति कृत्वा पाप ॥ ४७ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અર્થ–ૌશિક–ક્રિતિકૃત–નિત્યપિંડ રૂપ નિયાગને તથા જે કોઈ અશુદ્ધ-ષિત આહાર હોય તે સર્વ આહારને કરનાર, અગ્નિની માફક સર્વ દેષિત આહારભક્ષી બની, પાપ કરી, અહીંથી ભલે તે દ્રવ્યમુનિ દુર્ગતિમાં જાય છે. (૪૭-૭૩૮) न तं अरी कंठछित्ता करेइ,
जं से करे अप्पणिआ दुरप्पा । से नाहिई मच्चुमुहं तु पत्ते,
पच्छाणुतावेण दयाविहूणो ॥४८॥ न तमतिः कण्ठछेत्ता करोति, - ચત્તરી કારમીયા ટુરામતા. स ज्ञास्यति मृत्युमुखं तु प्राप्तः,
पश्चादनुतापेन दयाविहीनः ॥ ४८ ॥ અર્થ-ગરદનને છેદ કરનાર દુશ્મન તે અનર્થને કરી શકતે નથી, કે જે અનર્થ તે દ્રવ્ય મુનિને પિતાની દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ દુરાત્મતા કરે છે. જ્યારે મૃત્યુમુખને પામેલા પિતાને દુરાત્મતાને ખ્યાલ આવશે, ત્યારે સંયમહીન બનેલ પિતે પશ્ચાત્તાપને પામેલ થશે. અર્થાત્ દુરાત્મતા એ અનર્થ અને પશ્ચાત્તાપને હેતુ છે, માટે પહેલેથી જ દુરાત્મતાને છોડી દેવી જોઈએ. (૪૮-૭૩૯) निरत्थया नागरुई उ तस्स,
जे उत्तमढे विवयासमेइ । इमे वि से नत्थि परेवि लोए,
दुहओ वि से झिज्झाइ तत्थ लोए ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
निरर्थका नाग्न्यरुचिः तु तस्य,
___य उत्तमार्थे विपर्यासमेति । अयमपि तस्य नास्ति परोऽपि लोकः,
દિધારિ ક્ષતે તચ ઢોa 83 I અર્થ-જે પ્રાંત સમયની આરાધના રૂપ ઉત્તમ અર્થમાં પણ દુરાત્મતામાં તે સુંદર આત્મતા રૂપ વિપર્યાસને પામે છે તેની શ્રમણપણની રૂચિ નિરર્થક છે, કેમ કે-જે મેહને છેડી દુરાત્મતાને દુરાત્મતા રૂપે જાણે છે તેને તે સ્વનિંદા વગેરેથી કિંચિત્ ફલ પણ થાય, પણ દુરાત્મતાને સુંદર આત્મતા રૂપે માને તેને કાંઈ પણ ફળ મળતું નથી. વિપર્યસ્ત દષ્ટિવાળાને આ લેક કાયકલેશના હેતુ રૂપ લેચ આદિનું સેવન હેવાથી બગડે છે અને કુગતિમાં ગમન થવાથી પરલેક બગડે છે. જેમ ઉભય લેકના અર્થસંપત્તિવાળા જનેને જોઈ ‘ઉભય ભ્રષ્ટ એવા મને ધિક્કાર છે” એમ ચિંતન કરી તે અહીં દુઃખી થાય છે. (૪૯–૭૪૦) एमेव हाछंदकुसीलरूवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररीविवाभोगरसाणुगिद्धा, निरट्ठ सोआ परितावमेइ ॥५०॥ एवमेव यथाछन्दकुशीलरूपो,
मार्ग विराध्य जिनोत्तमानाम् । कुररीव भोगरसानुगृद्धा,
निरर्थशोका परितापमेति ॥ ५० ॥ અર્થ–પૂર્વોક્ત મહાવ્રતના અસ્પર્શન વગેરે પ્રકારથી યથાણંદ-કુશલ સ્વભાવવાળા દ્રવ્યમુનિએ શ્રી જિનેશ્વરદેવના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ માર્ગની વિરાધના કરી, જેમ બીજા પંખીઓએ મુખમાંથી લઈ લીધેલ માંસની પેશીથી માંસમાં લુબ્ધ કુરરી નામના પંખીની. માફક વિપત્તિની પ્રાપ્તિમાં શેક કરે છે અને વિપત્તિને પ્રતિકાર ન થતાં પસ્તા કરે છે, તેમ વિરાધક આત્માઓ ભેગરસમાં આસક્ત બનેલા ઉભય લેક વિપત્તિની પ્રાપ્તિ થતાં પશ્ચાત્તાપ કરે છે. આવા આત્માઓની સ્વ–પર રક્ષામાં અસમર્થતા હેઈ અનાથતા સમજવી. (૫૦–૭૪૧). सुच्चाण मेहावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववे। मग्गं कुसीलाण जहाय सव्वं, महानिअंठाण वए पहेणं ॥५१॥ श्रुत्वा
मेधाविन् ! सुभाषितमिदमनुशासनं ज्ञानगुणोपपेतम् । मार्ग कुशीलानां त्यक्त्वा सर्व,
મહાનિથાનાં ગ્રને ઉથા ૧૨ / અર્થ–હે બુદ્ધિશાલિન ! પૂર્વોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત સુશિક્ષણ સાંભળી, કુશીલીઓને સર્વ માર્ગ છેડી.. મહાનિના માર્ગે તું ચાલજે ! (૨૧-૭૪ર) चरित्तमायारगुणन्निए तओ, अणुतर संजम पालिआणं । निरासवे संखविआण कम्मं, उवेइ ठाणं विउलुत्तम धुवं ॥५२॥
चारित्राचारगुणान्वितस्ततोऽनुत्तर संयम पालयित्वा । નિગ ક્ષેત્ર પૈતિ સ્થાને વિપુોત્તમં ધ્રુવF ૧૨ છે.
અથ–ચારિત્રાચાર અને જ્ઞાન રૂપ ગુણસંપન્ન બનેલ મુનિ, તે મહા નિર્ગથેના માર્ગે ચાલવાથી; યથાખ્યાત ચારિત્ર રૂપ પ્રધાન સંયમનું પાલન કરી અને આશ્રવ વગરને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦ બનેલે કર્મોને સર્વથા ક્ષય કરી, અને તેની ત્યાં સ્થિતિ હવાથી વિપુલ અને પ્રધાન હોવાથી ઉત્તમ ધ્રુવ-નિત્ય स्थान ३५ भुजितने पामे छे. (१२-9४३) एबुग्गदन्ते वि महातवोधणे, महामुणी महापइन्ने महायसे । महानिठिज्जमिणं महासुयं, से कहेइ महया वित्थरेणं ॥५३॥ एवमुग्रहान्तोऽपि महातपोधनो,
महामुनिर्महाप्रतिज्ञो महायशाः । महानिर्ग्रन्थीयमिदं महाश्रुतं,
स कथयति महता विस्तरेण ॥ ५३ ॥ અર્થ-કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર અને ઇન્દ્રિય-મને વિજેતા હેવાથી દાંત અર્થાત્ ઉગ્ર દાંત, મહા તપોધન, દઢવતી અને એથી જ મહા યશસ્વી તે અનાથી મુનિ, મહાનિર્ચ ને હિતકારી આ પૂર્વોક્ત મહા-નિગ્રંથીય મહામૃતને. मोर विस्तारथा ४ छ. (५३-७४४)
तुट्रोय सेणिओ राया, इणमुदाहु कयंजली। अणाहयं जहाभूयं, मुट्ठ मे उवदंसियं ॥५४॥ तुष्टश्च श्रेणिको राजा, इदमुदाहृतवान् कृताञ्जलिः । अनाथत्वं यथाभूतं, सुष्ठु मे उपदर्शितम् ॥५४॥
અર્થ–ત્યાર બાદ ખુશ થયેલે શ્રેણિક રાજા હાથ જોડીને કહે છે કે આપે મને અનાથતાનું સત્ય સ્વરૂપ सारी तिव्ये प्यु छ.' (५४-७४५) तुज्झं सुलद्धं खु मणुस्सजम्मं, लाभा मुलद्धा य तुमे महेसी । तुम्भे सणाहा य सबंधवा य, जंभे ठिआ मग्गि जिणुत्तमाणं ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–બીજો ભાગ,
तव सुलब्धं खलु मानुष्यजन्म, लाभा: सुलब्धाश्च त्वया महर्षे । यूयं सनाथांश्च सबान्धवाश्च,
___यद्भवन्तः स्थिता मार्गे जिनोत्तमानाम् ॥५५॥
અર્થ–હે મહર્ષિ ! આપે મનુષ્યજન્મ મેળવ્યું તે સફલ કરી લીધું અને આપે જ વર્ણાદિ પ્રાપ્તિ રૂપ લાભ મેળવ્યા તે સફલ કરી દીધા. જે કારણથી આપ જિનેત્તમના માર્ગે સ્થિર થઈ રહેલા છે તેથી સનાથ–સશરણ છે, (૫૫-૭૪૬)
तसि नाहो अणाहाणं, सबभूयाण संजया । खाममि ते महाभाग ! इच्छामि अणुसासि ॥५६॥ त्वमसि नाथोऽनाथानां, सर्वभूतानां संयत !। શાળ્યામિ રવાં મામા ! રૂછાવ્યનુશાસિતુ . ૧૬ .
અથ–હે આર્ય! સંયત ! આપ જ ખરેખર અનાથસર્વ પ્રાણીઓના નાથ છે. હે મહાભાગ! આપને હું ખાવું છું. આપની પાસેથી હું અનુશાસન–શિક્ષણની ઈચ્છા રાખું છું. (પદ-૭૪૭)
पुच्छिऊण मए तुभं, झाणविग्यो उ जो कओ। निमंतिआ य भोगेहि, तं सव्वं मरिसेह मे ॥५७॥ पृष्ट्वा मया तव, ध्यानविघ्नश्च यः कृतः । निमंत्रितश्च भोगैस्तत्सर्व मर्षय मे ॥ ५७ ।।
અર્થ-આપે જુવાનીમાં કેમ દીક્ષા લીધી?” વગેરે પ્રશ્નો પૂછીને, આપના દાનમાં મેં વિઘ કરેલ છે તથા મેં આપને ભેગેના માટે આમંત્રણ આપ્યું તે બદલ હું ક્ષમા માગું છું. આપ મને ક્ષમા આપ ! (૫૭-૭૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
| શ્રી મહાનિશીયાધ્યયન-૨૦
एवं णिचाण स रायसीहोऽणगारसीह परमाइ भत्तिए । सओरोहो सपरिअणो (सबंधवो) धम्माणुरतो विमलेण चेअसा।।। एवं स्तुत्वा स राजसिहोऽनगारसिंह
परमया भक्त्या । सावरोधः सपरिजनः सबान्धवो,
धर्मानुरक्तो विमलेन चेतसा ॥ ५८ ॥ અર્થઆ પ્રમાણે રાજસિંહ શ્રેણિક મહારાજા, અનગારસિંહ અનાથી મુનિની સ્તુતિ કરીને સ્વજન, પરિજન અને અંતેઉરીઓની સાથે નિર્મલ ચિત્તથી શ્રી જિનધર્માનુરાગી. थयो. (५८-७४८)
ऊससियरोमकूवो, काउण य पयाहिणं । अभिवन्दिजण सिरसा, अइजाओ नराहिवो ॥५९॥ उच्छ्वसितरोमकूपः, कृत्वा च प्रदक्षिणाम् । अभिवन्द्य शिरसाऽतियातो नराधिपः ॥ ५९॥
અર્થ–જેની રોમરાજી ખડી થઈ છે એ શ્રેણિક રાજ, મુનિરાજને પ્રદક્ષિણા દઈને અને મસ્તકથી નમસ્કાર ४रीने पोताना स्थाने गयी. ( ५६-७५० ) इयरोवि गुणसमिद्धो तिगुतिगुतो तिदंडविरओ य । विहग इव विप्पमुक्को, विहरइ वसुहं विगयमोहो तिबेमि ॥६॥
इतरोऽपि गुणसमृद्धस्त्रिगुप्तिगुप्तस्त्रिदण्डविरतश्च । विहग इव विप्रमुक्तो विहरति वसुधां विगतमोहः ।
इति ब्रवीमि ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ, અર્થ-ગુણની સમૃદ્ધિવાળા, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડથી રહિત, તેમજ પક્ષીની માફક પ્રતિબંધ વગરના અને મેહ વગરના બની, કમથી ઉત્પન્ન કેવલજ્ઞાનસંપન્ન અનાથી મુનિરાજ વસુધાતલ ઉપર વિચરે છે. આ પ્રમાણે તે જંબૂ !: તને કહું છું. (૬૦-૭૫૧)
વીસમું શ્રી મહાનિથીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-ર૧
चंपाए पालिए नाम, सावए आसि वाणिए । महावीरस्त भगवओ, सीसे सो उ महप्पणो ॥१॥ चम्पायां पालितो नाम, श्रावक आसीद्वणिग् । महावीरस्य भगवतः, शिष्यः स तु महात्मनः ॥ १ ॥
અથ–ચંપા નગરીમાં પાલિત નામને વણિક જાતિને શ્રાવક હતું, કે જે ભગવાન શ્રી મહાવીરદેવથી પ્રતિબોધ પામેલે હોવાથી તેઓશ્રીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ હતે. (१-७५२)
निग्गंथे पावयणे, सावए से वि कोविए । पोएण ववहरं ते, पिहुंडं नगरमागए ॥२॥ नैर्ग्रन्थे प्रवचने, श्रावकः सोऽपि कोविदः । पोतेन व्यवहरन , पिहुण्डं नगरमागतः ॥ २ ॥
અથ–તે શ્રાવક, નિર્ગથપ્રવચન-જૈનશાસનમાં મહાન પંડિત બનેલે અને એક સમયે વહાણ દ્વારા વ્યાપાર કરતે पिड नामना नसभा मा०यो. (२-७५3 )
पिहुंडे चवहरं तस्स, वाणिओ देइ ध्रुअरं। तं ससत्तं पइगिज्झ, सदेसमह पत्थिो ॥३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ पिहुण्डे व्यवहरते वणिगू ददाति दुहितरम् । तां ससत्त्वां प्रतिगृह्य, स्वदेशमथ प्रस्थितः ॥ ३ ॥
અર્થ-પિહુડનગરમાં વ્યાપાર કરતા પાલિત શ્રાવકને, તેના ગુણથી આકર્ષાયેલ કોઈ વાણીયાએ પિતાની દીકરી પરણાવી. તે કેટલાક કાળ સુધી ત્યાં રહ્યો અને સમય જતાં ગર્ભવંતી પિતાની પ્રિયાને સાથે લઈ સમુદ્રમાર્ગે સ્વદેશ તરફ રવાના થયે. (૩-૭૫૪)
अह पालिअस्स घरणी, समुद्दमि पसबई । अह दारए तहि जाए, समुद्दपालिति नामए ॥४॥ अथ पारितस्य गृहिणी, समुद्रे प्रसूते । अथ दारकस्तत्र जातः, समुद्रपाल इति नामतः ॥ ४ ॥
અર્થ—હવે સમુદ્રમાર્ગમાં પાલિતની પત્નીએ પુત્રને જન્મ આપે. સમુદ્રમાં બાળક જન્મેલે લેવાથી “સમુદ્રપાલ” -એ નામથી તે પ્રસિદ્ધ થશે. (૪-૭૫૫)
खेमेण आगए चंपं, सावए वाणिए घर। संबड्ढए घरे तस्स, दारए से सुहोइए ॥५॥ क्षेमेण आगतश्चम्पा, श्रावको वणिगू गृहम् । संवर्द्धते गृहे तस्य, दारकः स सुखोचित ॥ ५॥
અથ–ક્ષેમકુશલપૂર્વક ચંપાનગરીમાં સ્ત્રી-પુત્રસહિત, તે પાલિત શ્રાવક પિતાના ઘરે આવી પહોંચ્યું. હવે તે સમુદ્રપાલ સુખગ્ય લાડકેડમાં પાલિતના ઘરે માટે થઈ રહ્યો છે. (પ-૭૫૬)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ बावत्तरीकलाओ अ, सिक्खिए नीइकोविए । जुनणेण अ अप्फुण्णे, सुरूवे पियदंसणे ॥६॥ द्वासप्तति कलाश्च, शिक्षितो नीतिकोविदः । यौवनेन च व्याप्तः, सुरूपः प्रियदर्शनः ॥ ६ ॥
અર્થ-બહેતર કલાઓની શિક્ષાને પામેલ અને નીતિપંડિત બનેલે પ્રિયદર્શન-રૂપવંત સમુદ્રપાલ હવે યૌવનવંત मन्या. (-७५७)
तस्स रूववइ भज्जं. पिआ आणेइ रूविणि । पासाए कीलए रम्मे, देवो दोगुंदगो जहा ॥७॥ तस्य रूपवती भार्या, पिताऽऽनयति रूपिणीम् । प्रासादे क्रीडति रम्ये, देवो दोगुन्दको यथा ॥ ७ ॥ .
અથ–પાલિત પિતાએ રૂપવંતી રૂપિણી નામની કન્યા સાથે સમુદ્રપાલને પરણાવ્યો અને ગંદક દેવની માફક २भीय प्रासा-भडेसमा ३पिली साथे २भे छे. (७-७५८)
अह अन्नया कयाई, पासायालोयणे ठिओ। वज्झमण्डणसोभाग, वज्झं पासइ बाग ॥८॥ अथान्यदा कदाचित् , प्रासादालेकने स्थितः । वध्यमंडनशोभाकं, वध्यं पश्यति वध्यगम् ॥ ८ ॥
અર્થ–હવે એક સમયે ગવાક્ષમાં ઉભે રહેલ સમુદ્રપાલ, લાલ ચંદનનું વિલેપન, કરેણની ફુલમાળા આદિ રૂપ વધ્યમંડનથી ભતા કેઈ એક વાગ્યે પુરૂષને વધ્ય भूमिमi as वात जुमे छे. (८-७५८)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
६९
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
तं पासिऊन संविग्गो, समुद्दपाळी इणमब्बवी । अहो असुहाण कम्पाणं, निज्जाणं पावगं इमं ॥९॥ तं दृष्ट्वा संविग्नः समुद्रपाल इदमब्रवीत् । अहो अशुभानां कर्मणां निजानां पापकमिदम् ॥ ९ ॥
1
અથ –સ વેગના કારણ રૂપ આ દૃશ્ય જોઇ સમુદ્રપાલ આ પ્રમાણે આલ્યે કૅ-અહા! અશુભ કર્મોના કેવા અશુભ અંત-વિપાક છે કે-જીએ! આ દયાપાત્ર ખીચારાને વધ માટે सर्व भवाय छे (८-७६०)
संबुद्धो सो तहि भयवं, परमं संवेगमागओ । आपुच्छयाम्मापिअरो, पत्र अणगारियं ॥ १० ॥
सम्बुद्धः स तत्र भगवान्, संवेगमागतः । आपृच्छय मातापितरौ प्रावाजीदनगारिताम् ॥ १० ॥
,
અથ“આ પ્રમાણે વિચાર કરતાં જાગૃતને પામેલ ઝરૂખામાં ઉભા રહેલ સમુદ્રપાલ, પરમ સવેમાં આવીને भा-भायथी न भेजवी साधुताने पाभ्यो. ( १०- ७९१ )
Jain Educationa International
महित्तु संगं च महाकिलेस, महतमोह कसिण भयावह ं । परिआयधम्मं चभिरोअइज्जा क्याणि सीकाणि परीसहे य । ११ । हित्वा स च महाकालेशं, महामोहं कृत्स्नं भयावहम् । पर्यायधर्मं चाभिरोचयेत्, व्रनानि शीलानि परीषहांश्च ॥ ११ ॥
અ -કૃષ્ણે લેશ્યાના કારણ રૂપ કે સ`પૂર્ણ અને વિવેકીઓને ભયજનક, સ્વજના વગેરે સંબંધ રૂપ સુગને અને મહા દુ:ખજનક સ્ત્રી વગેરે વિષયવાળા કે અજ્ઞાન રૂપ
For Personal and Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૧ મહામહને છેડી, હે આત્મન્ ! તું મડાગ્રત વગેરે રૂપ પર્યાયધર્મને પસંદ કરજે ! તેમજ મહાવ્રતને, ઉત્તરગુણ રૂપ શીલેને અને પરીષહોને પણ સહવાનું તું પસંદ કરજે ! (૧૧-૭૬૨) असि सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गह च । पडिवज्जिया पंच महव्ययाणि,परिज्ज धम्म जिणदेसियं विऊ
अहिंसां सत्यं चास्तैन्यं च, ततश्च ब्रह्म अपरिग्रहं च । प्रतिपद्य पञ्च महाव्रतानि, चरेत् धर्म जिनदेशितं विद् ॥१२॥
અર્થ-હે મહાત્મન્ ! અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતને સ્વીકારી તેનું યથાર્થ પાલન તારે કરવાનું છે. તેમજ વિદ્વાન એવા આપે શ્રી જિનકથિત શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું પાલન કરવાનું છે. (૧૨-૭૬૩) सम्वेहि भूएहि दयाणुकंपी, खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगे परिवज्जयन्तो,चरिन्ज भिक्खू सुसमाहिइन्दिए ।
સર્વેજુ મૂતેષુ યુવાન , ક્ષાનિત લંચતત્રWવા.. सावद्ययोगं परिवर्जयन , चरेद् भिक्षुः सुसमाहितेन्द्रियः॥१३॥
અથ–હે સાધુ! સઘળાં પ્રાણીઓ ઉપર હિતના ઉપદેશ રૂપ અને રક્ષણ રૂપ દયાથી અનુકંપના સ્વભાવવાળા, ક્ષમા વડે નહિ કે અશક્તિથી દુર્વચન વગેરે સહન કરનારા, સમ્યગ યતનાવાળા, બ્રહ્મચારી, તેમજ ઈન્દ્રિય-મને વિજેતા બની અને સર્વથા પાપમય પ્રવૃત્તિને છેડી તમારે સંયમમાં વિચરવું જોઈએ. (૧૩–૧૭૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ कालेण कालं विहरिज्न रढे, बलाबलं जाणिय अपणो य। सीहो व सद्देण न संतसिज्जा, वइजोग सुच्चा न असम्भमाहु ॥
कालेन कालं विहरेद्राष्ट्र, बलाबलं ज्ञात्वाऽऽत्मनश्च । सिंह इव शब्देन न संत्रस्येद्वागयोगं श्रुत्वा नासभ्यं ब्रूयात् ॥१४॥
અર્થ–હે સાધે! સમયસર અને સમચિત પડિલેહણપ્રતિક્રમણ વગેરે કાર્યો કરનાર તમારે જેમ સંયમયેગની હાનિ ન થાય, તેમ પિતાના સહિષ્ણુત્વ-અસહિષ્ણુત્વ રૂપ ! બલાબલને જાણી દેશ-ગ્રામ વગેરે સ્થલેમાં વિહાર કર જોઈએ. હે આત્મન ! તમારે સિંહની માફક ભયંકર શબ્દ સાંભળી સર્વથી ચલિત નહિ થવાનું, તેમજ કેઈનું અશુભ વચન સાંભળી અસભ્ય વચન પણ નહિ બલવાનું.(૧૪-૭૫) उवेहमाणो उ परिबइज्जा, पियमप्पियं सव्य तितिक्खइज्जा । न सध्ध सम्वत्थ अभिरोयएज्जा,न यावि पूर्य गरह व संजए ।
उपेक्षमाणस्तु परिव्रजेत् , प्रियमप्रियं मर्व तितिक्षेत् । न सर्व सर्वत्रा भेगेचयेनापि पूजां गहरी च संयतः ॥१५॥
અર્થ-હે ભિક્ષુક! તમારે ખરાબ બોલનારની ઉપેક્ષા કરી ચારિત્રમાં વિચરવાનું, પ્રિય અને અપ્રિય સઘળું સહન કરવાનું, દેખ્યા પ્રમાણે સઘળી વસ્તુની અભિલાષા નહિ કરવાની તથા પરનિંદા કે સ્વપૂજા-પ્રશંસાની અભિલાષા નહિ કરવાની. (૧૫-૭૬૬) अगेगछंदा इह माणवेहि, जे भावओ संपकरेइ भिक्खू । भयभेरवा तत्थ उइन्ति भीमा, दिव्या मणुस्सा अदुवा तिरिच्छा।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
બી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहुकायरा नरा । से तत्थ पत्ते न वहिज्ज भिक्खू संगामसीसे इव नागराया ।।
॥ युग्मम् ॥ अनेकछन्दा इह मानवेषु,
यान् भावतः सम्प्रकरोति भिक्षुः । भयभैरवास्तत्रोद्यन्ति भीमाः,
दिव्या मानुष्यका यदुत तैरश्वाः ॥१६॥ परीषहा दुर्विषहाः अनेके,
सीदन्ति यत्र बहु कातरा नराः । स तत्र प्राप्तो न व्यथेत भिक्षुः, संग्रामशीर्ष इव नागराजः ॥१७॥
॥ युग्मम् ॥ અર્થ-જેમ આ જગતમાં મનુષ્યમાં અનેક અભિપ્રાય થાય છે, તેમ કર્મવશ બનેલે સાધુ પણ ચિત્તવૃત્તિથી અનેક અભિપ્રાયે અત્યંત કરે છે અને તેથી મુનિએ આ પ્રમાણે જ આત્માને અનુશાસન કરવું જોઈએ. વળી વ્રતના અંગીકારમાં દેવ–મનુષ્ય-તિય ચકૃત ભયંકર-રૌદ્ર ઉપસર્ગો ઉદયમાં આવે છે. જ્યારે અનેક દુસહ પરિષહ ઉદયમાં આવે છે, ત્યારે અત્યંત સત્વ વગરના–કાયર મનુષ્ય સંયમ પ્રત્યે શિથિલ થાય છે, પરંતુ સત્ત્વશાલી તમારે હે ભિક્ષુક! યુદ્ધના મોખરે રહેલ ગજરાજની માફક તે ઉપસર્ગો કે પરીષહે પ્રાપ્ત થવા छतiय सत्पथी यसित नहि थ. (१६+१७-७६७+७६८) सीओसिणा दंसमसगा य फासा,आयंका विविहा फुसन्ति देहं ।
कुओ तत्थऽहियासइज्जा रयाई खेविज्ज पुराकडाइं ॥१८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
७०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
शीतोष्णदंशमशकाच स्पर्शाः,
आतङ्का विविधा स्पृशन्ति देहम् । अक्कुकूजः तत्राध्यासयेद्रजांसि क्षिपेत् पुराकृतानि ||१८|| અર્થ-ડે સાધુ ! જ્યારે તમારા શરીરને શીત-ઉષ્ણુદશમશક-તૃણુસ્પશ -રંગ વગેરે વિવિધ પરિષહે સ્પર્શે – પીડા કરે, ત્યારે તમારે ચુકે ચાં કર્યાં સિવાય પૂર્વોક્ત પરીષહા સહન કરવાના છે અને સહિષ્ણુ ખની પૂર્વકૃત કર્મના ક્ષય કરવાના છે. (૧૮-૭૬૯)
पहाय रागं च तहेव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणो । मेरुव्व वाण अकंपमाणो परीसहे आयगुत्ते सहिज्जा ।। १९ ।
प्रहाय रागं च तथैव द्वेष, मोहं च भिक्षुः सततं विचक्षणः । मेरुरिव वातेनाकम्पमानः, परीषहानात्मगुप्तः सहेत् ॥ १९ ॥
,
અથ-રાગ, દ્વેષ અને મેહુને સતત છેડી વિચક્ષણ મુનિએ, પવનથી ડિકપનાર મેરૂપર્યંતની માફક અડગ રહી-ગુપ્ત આત્મા બની પરીષહા જીતવાના છે. ( ૧૯-૭૭૦ )
अणुore नावणए महेसी नय वि पूअं गरह च संजए । से उज्जुभाव पडिवज्ज संजये, निव्वाणमग्गं विरए उपेई ||२०||
अनुन्नतो नावनतो महर्षिः, न चापि पूजां गर्हा च सजेत् । सॠजुभावं प्रतिपद्य संयतो, निर्वाणमार्ग विरत उपैति ||२०|| અથ-મહર્ષિ, પૂજા-સત્કાર થતાં ઉન્નતિ-અભિમાનના સંગ ન કરે ! તથા જો પરકૃત નિ દા-ગીં થાય તે અવનતિ દીનતાના સંગ ન કરે! આ પ્રમાણે આત્માના અનુશાસનને
Jain Educationa International
For Personal and Private Use Only
_*_*
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧
૭૧ પામેલે સરલતા-સમતા મેળવી સંયમી–વિરતિધર તે મહર્ષિ, સમ્યગાન આદિ રૂપ મોક્ષમાર્ગને પામે છે. (૨૦-૭૭૧) अरहरइसहे पहोणसंथवे, विरए आयहिए पहाणवं । परमपयेहि चिट्ठई, छिन्नसोए अममे अकिंचणे ॥२१॥ अरतिरतिसहः प्रहीणसंस्तवः
विरत आत्महितः प्रधानवान् । परमार्थपदेषु तिष्ठति,
ઝિમો, અમલ, અશ્વિનઃ રશા અર્થ–સંયમના વિષે અરતિને અને અસંયમના વિષે રતિને સહન કરનારે, એ બનેથી બાધિત નહિ થનારે, પહેલાંના કે પછીના પરિચયથી રહિત, વિરતિધર, આત્મહિતકારી, સંયમ રૂપ પ્રધાનવાળે અને શોક-મમતા–પરિગ્રહ વગરને મુનિ, મેક્ષના સમ્યગદર્શન વગેરે પદ્યમાં સ્થિર રહે છે. (૨૧-૭૭૨) विवित्तलयणाणि भइज्ज ताई, निरूवलेवाइं असंथडाई। इसीहि चिण्णाई महायसेहि, कायेण फासिज्ज परीसहाई।।
विविक्तलयनानि भजेत् त्रायी, निरुपलेपान्यसंस्कृतानि । ऋषिभिश्चीर्णानि महायशोभिः, कायेन स्पृशति परीषहान् ॥२२॥
અથ–બીજ આદિથી અવ્યાસ, ભાવથી રાગરહિત, દ્રવ્યથી તેના માટે નહિ લેપાએલ અને મહા યશસ્વી ત્રાષિએથી આચરેલ, જીવનિકાયરક્ષક મુનિ, સ્ત્રી વગેરેથી રહિત ઉપાશ્રયેનું સેવન કરે તથા શરીરથી પરિષને સહન કરે. (૨૨-૭૭૩)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે “બીજો ભાગ
सन्नाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउ धम्मसचयं । अणुत्तरे नाणधरे जसंसी, ओभासई वरइवंत लिक्खे ||२३|| सन्नानाज्ञानोपगतो महर्षिरनुत्तर' चरित्वा धर्मसंचयं । अनुत्तरो ज्ञानधरो यशस्व्यवभासते सूर्य इवान्तरिक्षे ||२३||
૭૨
અથ-તે સમુદ્રપાલ મહર્ષિ, શ્રુતજ્ઞાનથી ક્રિયાકલાપના જ્ઞાન સહિત અનુત્તર ક્ષમા વગેરેના ધર્માંસંચય કરી, આાકાશમાં સૂર્યની માફક યશસ્વી અને અનુત્તર જ્ઞાનધારી-કેવલજ્ઞાની જગતમાં પ્રકાશે છે. (૨૩-૭૭૪ )
दुविहं खवेऊण य पुण्णपावं, निरंजणे सव्वओ विप्पमुक्के । तरित्ता समुहं व महाभवोहं, समुद्दपालो अपुणागमं गए तिबेमि ॥ द्विविधं क्षपयित्वा च पुण्यपापं, निरञ्जनः सर्वतो विप्रमुक्तः । तीर्त्वा समुद्रमिव महाभवौघं, समुद्रपालोऽपुनरागमं गतः ॥ ।। વૃત્તિ વીમિ ૫રકો અર્થ-ઘાતી-અઘાતી ભેદથી બે પ્રકારનુ, શુભ--અશુભ પ્રકૃતિ રૂપ એ પ્રકારનું અર્થાત્ કમ માત્રને ક્ષય કરી, સયમ પ્રતિ નિશ્ચલ અર્થાત્ શૈલેશી અવસ્થાને પામેલ,સવ થી– આા-અભ્ય ંતર રાગહેતુ માત્રથી રહિત, તેમજ સમુદ્ર સમાન દેવ વગેરે જન્મપ્રવાહને તરીને, સમુદ્રપાલ મહિષ, અપુનરાગમન ગતિ રૂપ મુક્તિમાં ગયા. આ પ્રમાણે હું જ ! હું કહું છું. (૨૪–૭૭૫)
એકવીસમું શ્રી સમુદ્રપાલીયાધ્યયન સપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-રર
सोरियपुर मि नयरे, आसि राया महड्ढिए । वसुदेवत्ति नामेणं, रायळवखणसंजुए ॥१॥ तस्स भज्जा दुवे आसि. रोहिणी देवई तहा । तासि दोण्हपि दो पुत्ता, इट्ठा रामकेसवा ॥२॥ सोरियपुरमि नयरे, आसि राया महडिढए । समुहविजये नामं, रायलक्खणसंजुए ॥३॥ तस्स भज्जा सिवा नाम, तीसे पुत्तो महायसो । भयवं अरिट्टनेमित्ति, लोगनाहे दमीसरे ॥४॥
॥ चतुर्भिःकलापकम् ।। शौर्यपुरे नगरे आसीत् , राजा महर्द्धिकः । वसुदेव इति नाम्ना, राजलक्षणसंयुक्तः ॥ १ ॥ तस्य भायें वे अभूतां, रोहिणी देवकी तथा । तयोर्द्वयोरपि द्वौ पुत्रौ, इष्टौ रामकेशवौ ।। २ ।। शौर्यपुरे नगरे आसीत् , राजा महर्द्धिकः । समुद्रविजयो नाम, राजलक्षणसंयुक्तः ।। ३ ॥ तस्य भार्या शिवा नाम्नी, तस्याः पुत्रो महायशाः । भगवानरिष्टनेमिरिति, लोकनाथो दमीश्वरः ।। ४ ।।
॥ चतुर्भिकलापकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
७४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અથ–શૌર્યપુર નગરમાં ચક્ર, સ્વસ્તિક, અંકુશ આદિ કે શૌર્ય, ઔદાર્ય આદિ રૂપ રાજલક્ષણવંતા, મહદ્ધિક વસુદેવ નામના રાજા હતા. તેમને રોહિણું અને દેવકી બે રાણીઓ હતી. તે બન્નેને કમસર રામ અને કેશવ નામના બે વહાલા પુત્ર હતા. વળી આ જ નગરમાં રાજલક્ષણયુક્ત, મહદ્ધિક સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શીલા નામની રાણું હતી. તે પાણીને કૌમારવયમાં કામવિજેતા હોવાથી દમીશ્વર મહા યશસ્વી, લેકનાથ ભગવાન શ્રી અરિષ્ટનેમિ નામના પુત્ર उता. (१ थी ४-७७२ थी ७७८)
सो रिट्ठनेमिनामो उ, लक्खणस्सरसंजुओ। अट्ठसहस्सलक्खणधरो, गोअमो कालगच्छवो ॥५॥ वज्जरिसहसंघयणो, समचउर सो झसोदरो। तस्स राईमई कन, भज्जं जायइ केसवो ॥६॥ अह सा रायवरकन्ना, सुसीला चारुपेहिणी । सबलखणसंपन्ना, वि-जुसोयामणिप्पभा ॥७॥
॥ त्रिभिर्विशेषकम् ॥ सोऽरिष्टनेमिनामा तु, लमणस्वरसंयुतः । अष्टसहस्रलक्षणधरः, गौतमः कालकच्छविः ॥ ५ ॥ ववर्ष भसंहननः, समचतुरस्त्रः झषोदरः : तस्य राजीमती कन्या, भार्या याचते केशवः ॥ ६॥ अथ सा राजवाकन्या, सुशीला चारप्रेक्षिणी । सर्वलक्षणसंपन्ना, विद्युत्सौदामिनीप्रभा ॥ ७ ॥
॥ त्रिभिविशेषकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
-
શ્રી રથનેમિયાધ્યયન-૨
અર્થ–માધુર્ય, ગાંભીર્ય વગેરે સ્વરના લક્ષણવાળા, શુભસૂચક રેખા રૂપ એક હજાર ને આઠ ચક આદિ લક્ષણધારી, ગૌતમ ગેત્રવાળા, શ્યામ ચામડીવાળા, મત્સ્યના આકારના ઉદરવાળા, વજુષભનારા સંઘયણવાળા અને સમચતુરન્સ સંસ્થાનવાળા અરિષ્ટ નેમિકુમારને, રાજીમતી કન્યાને પરણાવવા માટે કેશવજીએ, રામતીના પિતા ઉગ્રસેનની પાસે, સુશીલા, મનહર દેખાવવાળી, વિજળી સમાન પ્રભા અને વર્ણવાળી, સર્વલક્ષણવંતી રામતીની અરિષ્ટ નેમિ भाट यायना ४२. (५ थी ७-७८० थी ७८२)
अहाह जणओ तीसे, वासुदेवं महड्ढियं । इहागच्छउ कुमारो, जा से कन्न दलामहं ॥८॥ सव्वोसहीहिं हविओ, कयकोउअमंगलो । दिव्यजुअलपरिहिओ, आभरणेहिं विभूसिओ ।।९। मत्तं च गंधहित्य च वासुदेवस्स जिट्टगं । आरूढो सोहई अहिअं, सिरे चूडामणी जहा ॥१०॥ अह असिएण छत्तेण, चमराहि अ सोहिओ। दसारचक्केण तो, सबओ परिवारियो ॥११॥ चउर गिणीए सेणाए, रइआए जहक्कम । तुडिआणं सन्निनाएणं, दिव्वेणं गगणंफसे ॥१३॥ एयारिसीए इइडीए, जुहए उत्तमाए य । नियगामो भवणाओ निग्जाओ वहिपुगवो ॥१३॥
। षड्भिः कुलकम् ।।
-
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ अथाह जनकस्तस्याः, वासुदेवं महर्द्धिकम् । इहागच्छतु कुमारो, येन तस्मे कन्यां ददाम्यहम् ॥ ८ ॥ सर्वौषधिभिस्स्नपितः, कृतकौतुकमङ्गः । વિધુત્રવિિહત, સામાર્વિભૂષિત: ૧ मत्तं च गन्धहस्तिनं, वासुदेवस्य ज्येष्ठकम् । બાકટરશોમોડધિવ, શિલિ થા ચૂકાળ | ૨૦ || अथोच्छूितेन छोण, चामराभ्यां च शोभितः । दशाईचक्रेण ततस्सर्वतः परिवारितः ॥११॥ चतुरङ्गिण्या सेनया, रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन, दिव्येन गगनस्पृशा ॥ १२ ॥ પdદરા શ્રદ્ધા, કોત્તમા રા निजकाद् भवनाद् निर्यानो, वृष्णिपुङ्गवः ॥१३॥
• વમિ કુદમ્ અર્થહવે યાચના કર્યા બાદ તે રામતીના પિતાએ, મહદ્ધિક વાસુદેવને કહ્યું કે “ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારે! કે જેથી તેમને વિવાહ-વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણવું. આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણું થયાં. કટુકી જોષીએ આપેલ નજીકના વિવાહના મુહૂર્તે, જેમણે જયા-વિજયા-દ્ધિ-વૃદ્ધિ વગેરે સર્વ ઔષધીઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલને સ્પર્શ બાદિ કૌતુક અને દહીં–અક્ષત વગેરે મંગલે કર્યા છે, જેમણે દિવ્ય-દેવદૂષ્યની જેડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણેની વિભૂષાવાળા છે, એવા અરિષ્ટ નેમિકુમાર, વાસુદેવના જયેષ્ઠ પટ્ટહાથી ઉપર આરૂઢ થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી રથમિયાધ્યયન-૨૨
મસ્તકમાં રહેલ ચૂડામણિની માફક અત્યંત શૈાભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને ખ ંને બાજુએ વી જાતા ચારાથી શે।ભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પયતના દશ ભાઈ એ રૂપ દશાાંથી યુક્ત, સઘળા પરિવારથી પરિવરેલા, ક્રમસર ગોઠવાયેલી ચતુર’ગી સેના સતિ, આકાશવ્યાપી દિવ્ય વાજિત્રાના સુંદર ધ્વનિએથી યુક્ત, ઉત્તમ દીપ્તિસ’પન્ન, પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્ણાંક અને યવ‘શ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટ નૈમિકુમાર, પેાતાના રાજમહાલયમાંથી નીકળી ધામધુમથી વાજતે-ગાજતે લગ્નમ`ડપના નજીક પ્રદેશમાં भावी पहा. ( ८ थी १३-७८३ थी ७८८ )
अह सो तत्थ निज्र्ज्जतो, दिस्स पाणे भयहूए । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धे सुदुक्खि ॥ १४॥ जीवितं तु संपत्ते, मंसट्ठा भक्खियत्वए । पासित्ता से महापन्ने, सारहिं इणमब्बवी ॥ १५ ॥ कस्स अट्ठा इमे पाणा, एए सव्वे सुहेसिणो । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धा य अच्छहिं ॥ १६ ॥ अह सारही तओ भणइ, एए भद्दा उ पाणिणो । तुझं विवाहकज्जंभि, भोयावेउं बहु जणं ॥ १७॥ सोऊण तस्स वयणं, बहुपाणिविणासणं । चिते से महापन्ने, साणुकोसे जिएहि उ ॥ १८ ॥ जमझ कारणां एए हम्मान्ति सुबहू जिया । न मे एयं तु निस्सेसं, परळोगे भविस्सई ॥ १९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-ીજો ભાગ
सो कुण्डलाण जुंयलं, मुत्तगं च महायसो । आहरणाणि य सव्वाणि, सारहिस्स पणामई ॥२०॥ ॥ सप्तभिःकुलकम् ॥
अथ स तत्र नियन् दृष्ट्वा प्राणान् भयद्रुतान् । वाटकैः पञ्जरेश्व, सन्निरुद्धान्सुदुःखितान् ॥ १४ ॥ जीवितान्तं तु सम्प्राप्तान्मांसार्थं भक्षयितव्यान् । दृष्ट्वा स महाप्रज्ञस्सारथिमिदमब्रवीत् ॥ १५ ॥ कस्यार्थमिमे प्राणा, पते सर्वे सुखैषिणः । वाटकैः पञ्जरैश्च सन्निरुद्धाश्च आसते ॥ १६ ॥
,
"
अथ सारथिस्ततो भगत्येते भद्रास्तु प्राणिनः । तव विवाहकार्ये, भोजयितुं बहून् जनान् ॥ १७ ॥ श्रुत्वा तस्य वचनं, बहुप्राणि विनाशनम् । चिन्तयति स महाप्राज्ञस्सानुक्रोशो जीवेषु तु ॥ १८ ॥ यदि मम कारणादेते, हनिष्यन्ते, सुबहवो जीवाः । न मे एतत्तु निःश्रेयसं, परलोके भविष्यति ॥ १९ ॥ स कुण्डस्योर्युगलं, सूत्रकं च आभरणानि च सर्वाणि सारथये
Jain Educationa International
महायशाः । अर्पयति ॥ २० ॥
॥ सप्तभि: कुलकम् ॥
અથર્હવે અરિષ્ટ નૈમિકુમાર, મંડપ નજીકના પ્રદેશમાં આગળ જતાં, મરણના અત્રસરે પાંચેલા, અવિવેકીઓથી માંસ માટે ભક્ષણીય, વાડા અને પાંજરાઓમાં અત્યંત પૂરાયેલા, એથી જ ઘણા દુ:ખી ભયંત્રસ્ત મૃગ આદિ પ્રાણીઓને જોઇ, મહા જ્ઞાની ભગવાન મહાવતને પૂછે છે કે--કયા હેતુથી સુખના
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિયાધ્યયન-૨૨
ee
ઇચ્છુક આ તમામ મૃગા વગેરે પ્રાણીઓ વાડા અને પાંજરાઆમાં પૂરાયેલા રહેલા છે? તેના સારથી જવામ આપે છે કે- આપના ગૌરવ આદિ રૂપ વિવાહકાય માં ઘણા જનને જમાડવા માટે કલ્યાણ રૂપ હુરણ આદિ પ્રાણીઓને વાડા વગેરેમાં પૂરેલા છે.' સારથિના આવાં વચન સાંભળ્યા બાદ, જીવા ઉપર કરૂણાવાળા મહાજ્ઞાની ભગવાન, બહુ પ્રાણીઓના વિનાશ નઈ ચિંતન ચલાવે છે કે જો મારા નિમિત્તે આ સઘળા જીવા હણાશે તે આ જીવડુંસા, ભવાન્તરામાં પરહેકભીરૂતાના અત્યંત અભ્યાસ કરેલે। હાવાથી કહે છે કે-ભવિષ્યના પરલેાકમાં કલ્યાણ રૂપ નથી. પ્રભુના આ પ્રમાણે અભિપ્રાય જાણીને, વાડા અને પાંજરાઓમાંથી મૃગ વગેરે સઘળાં પ્રાણીઓને જયારે સારથિ છોડાવે છે—અભયદાન અપાવે છે, ત્યારે મહા–યશસ્વી ભગવાન પરમ આનંદપૂર્વક તે સારિથને એ કું ડલે, કદરા અને સઘળાં આભરણાને પારિતાષિક રૂપે આપે છે. (૧૪ થી ૨૦-૭૮૯ થી ૭૯૫) मणपरिणामो अकओ. देवा य जहोइयं समोइण्णा । सव्विड्ढीइ सपरिसा निक्खमणं तस्स काउं जे ॥ २१ ॥ देवमणुस्सपरिवुडो, सिबिय रयणं Fओ समारूढो । निक्aमिय बारगाओ देवययंमि द्विओ भयवं ॥ २२ ॥ उज्जाणं संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ । साहसी परिgsो अह निक्खमई उ चित्ताहिं ॥ २३॥ अह सो सुगंधगंधिए तुरिअं मउआकुंचिए । सयमेव लुंचई केसे पंचट्ठीहिं समाहिओ ||२४||
Jain Educationa International
For Personal and Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
वासुदेवो अ णं भणई, लुत्तकेसं इच्छिण्णोरहं तुरियं, पावसू तं
नाणेणं दंसणेणं च चरितेनं खन्तीए मुत्तीए, वड्ढमाणो
८०
एवं ते राम केसवा, दसारा य अरिनेमिं वंदित्ता, अइगया
Jain Educationa International
तवेण य । भवाहिं अ ||२६||
जिणस्स उ ।
समुच्छिया ॥ २८ ॥
सोऊण रायवरकन्ना, पव्वज्जं सा णीहासा उ णिराणंदा, सोगेण उ राईमई विचितेइ, घिरत्थु मम जीविअं । जाहं तेण परिच्चत्ता, सेअं पव्वइउं मम ॥ २९ ॥
॥ नवभिर्कुलकम् ॥
"
સાથે બીજો ભાગ
जिइन्दिअं । दमीसरा || २५ ||
मनःपरिणामश्च कृतः देवाश्च यथोचितं समवतीर्णाः । सर्द्धर्या सपर्षदः, निष्क्रमणं तस्य कर्त्तुम् ॥२१॥ देवमनुष्यपरिवृतः, शिबिकारनं ततस्समारूढः । निष्क्रम्य द्वारकवाले, स्वतके स्थितः भगवान् ॥२२॥ उद्यानं सम्प्राप्तोऽवतीर्णः, उत्तमायारिशबिकायाः । सहस्त्रेण परिवृतोऽथ, निष्क्रामति तु चित्रायाम् ||२३|| अथ स सुगंधगंधिकान् त्वरितं मृदुककुचितान् । स्वयमेव लुवति केशान् पञ्चमुष्टिभिस्समाहितः ॥ २४ ॥ वासुदेवश्व एनं भणति, लुमकेशं ईप्सितमनोरथं त्वरितं प्राप्नुहि त्वं ज्ञानेन दर्शनेन च, भ्रान्त्या मुक्त्या,
जितेन्द्रियम् । दमीश्वर ! ||२५||
तपसा च ।
भव
,
बहुजणा । बारगाउरिं । २७ ॥
चारित्रेण वर्धमानो
For Personal and Private Use Only
च ||२६||
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ एवं तौ रामकेशवौ, दशाश्चि बहवो जनाः। अरिष्टनेमि वन्दित्वा, अतिगताः द्वारकापुरीम् ॥२०॥ श्रुत्वा राजवरकन्या, प्रव्रज्यां सा जिनस्य तु । निर्वासा च निरानन्दा, शोकेन तु समवस्तृता ॥२८॥ राजीमती विचिन्तयति, धिगस्तु मम जीवितम् । यद्यहं तेन परित्यक्ता, श्रेयो प्रव्रजितुं मम ॥२९॥
છે નમઃ ૪૪મ્ | અર્થ-સમુદ્રવિજય વગેરેના સમજાવવા છતાં પ્રભુ સર્વેને સમજાવી, પાછા ફરી અને લોકાન્તિક દેવના આગમન બાદ વાર્ષિક દાન દઈ, જ્યારે અરિષ્ટનેમિકુમારે મનથી પ્રવજ્યા સ્વીકારવાને પરિણામ કર્યો, ત્યારે તે પ્રભુને દીક્ષા કલ્યાણક મહત્સવ ઉજવવા માટે, નિજ-નિજ પરિવારથી પરિવરેલા સર્વ ઋદ્ધિથી યુક્ત ચારેય નિકાયના દેવે અહીં ઉતરી આવ્યા હતા, દેવ અને મનુષ્યોથી પરિવરેલા તથા દેએ બનાવેલા ઉત્તરકુરૂ નામની શ્રેષ્ઠ શિબિકામાં બેઠેલા અરિષ્ટનેમિકુમાર દ્વારકામાંથી નીકળી રેવતાચલ આગળ આવ્યા અને સડસામ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. તેઓશ્રી ઉત્તમ શિબિકામાંથી ઉતરીને, હજાર પુરૂષની સાથે ચિત્રા નક્ષત્રમાં, સ્વભાવથી જ ખુશબેદાર, કેમલ-કુટિલ કેશને જલદી પિતે જ, સર્વ સાવધ વ્યાપારના ત્યાગપૂર્વક અને સમાધિવાળા બની, પાંચ મુઠીઓથી લેચ કરી દીક્ષા ગ્રહણ કરે છે. બાદ તરત જ તેઓશ્રીને મન:પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થતાં, કેશના લેચવાળા-જિતેન્દ્રિય શ્રી નેમિનાથ પ્રભુને વાસુદેવ વગેરે કહે છે કે-હે જિતેન્દ્રિય શિરોમણિ! આપ જલદીમાં જલદી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
?
મહેદયની પ્રાપ્તિ રૂપ ઈષ્ટ મનેાથને પામો ! વળી જ્ઞાનદશન–ચારિત્રથી તેમજ ક્ષમાથી અને પરમ સ તાષથી વધતાવધતા થજો ! આ પ્રમાણે વાસુદેવ, દશાાઁ તેમજ ઘણા લોકો સ્તુતિ કરી, વ ંદના કરી દ્વારિકા નગરીમાં આવી ગયા. હવે રાજકન્યા રાજીમતી, શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા સાંભળી, સગમની આશાના ભંગ થવાથી તે સમયે હાસ્ય-આનંદ વગરની, શેકથી ઘેરાયેલી વિચારે છે કે- ધિક્કાર છે મારા જીવનને!' બીજે પણ તે વિચાર કરે છે કે જો હું તે પ્રભુથી તજાયેલ છુ તે મારે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર છે, કેમ કે-અન્ય જન્મમાં મને અાવુ' દુઃખ ન થાય! બીજી વાત એ છે કે—સતી સ્ત્રીએ પતિને અનુસરનારી હોય છે—એવુ' વાકય પણ ચરિતાર્થ થાય !' (૨૧ થી ૨૯૭૬૬ થી ૮૦૪)
अह सा भ्रमरसन्निभे, कुच्चफणगपसाहिए । सयमेत्र लुंचई केसे, घिमंता ववस्सि ॥ ३० ॥ वासुदेवो यणं भणइ, लुत्तकेसं जिइंदियं । संसारसायरं घोरं तर कण्णे लहु लहु ॥३१॥
पव्वावेसी तहिं बहु । સૌષ્ઠવંતા વરુણુઞા ॥રૂ૨ ।। ત્રિવિરો%મ્ ।।
सा पव्यइआ संती, સંચળ ત્રિળું ચેત્ર,
अथ सा भ्रमरसन्निभान्, कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुश्चति केशान् धृतिमती व्यवसिता ||३०||
Jain Educationa International
>
For Personal and Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ वासुदेवश्च एनां भणति, लुप्तकेशां जितेन्द्रियाम् । संसारसागरं घोरं, तर कन्ये ! लघु लघु ॥३१॥ सा प्रव्रजिता सती, प्रव्राजयामास तत्र बहून् । स्वजनान्परिजनांश्चैव, शीलवती बहुश्रुता ॥३२॥
॥त्रिभिर्विशेषकम् ॥ અથ-હવે તે રાજીમતી, કાંસકી વગેરેથી સંસ્કારિત કરેલ ભ્રમર જેવા શ્યામ કેશને પિતે જ સ્વસ્થ ચિત્તવાળી અને ધર્મ પ્રત્યે ઉદ્યમવાળી બની લેચ કરે છે દીક્ષા સ્વીકારે છે. વળી વાસુદેવ, કેશના લેચવાળી–જિતેન્દ્રિય સાધ્વી રામતીને કહે છે કે “હે રાજકન્ય! તમે જલદી જલદી સંસારસાગર તરી જાઓ !” આર્યાવર્યા રાજીમતીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ બહુતા-શીલવંતા બનીને ઘણું સ્વજનपरिवन नदीमा अपावी. (३० थी 3२-०५ था ८०७)
गिरिं च रेवययं जंती, वासेणोल्ला उ अंतरा। वासंते अंधयारम्मि, अंतो लयणस्स सा ठिआ ॥३३॥ चीवराई विसारंती, जहा जायत्ति पासिआ । रहणेमी भग्गचित्तो, पच्छा दिट्ठो अ तीईवि ॥३४॥ भीया य सा तर्हि दटुं, एगंते संजयं तयं । बाहाहिं काउं संगोफं, वेवमाणी निसीयई ॥३५॥ अह सो पि रायपुत्तो, समुदविजयंगओ। भीयं पवेवियं दद्छु, इमं वक्कमुदाहरे ॥३६॥ रहनेमी अहं भद्दे, सुरूवे चारुभासिणी। गमं भयाहि मुअणु, न ते पीला भविस्सई ॥३७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ एहि ता भुजिमो भोए, माणुस्सं खु सुदुल्लहं । भुत्तभोगा पुणो पच्छा, जिणमग्गं चरिस्सिमो !॥३८॥
॥षमिः कुलकम् ।। गिरि रैवतकं यान्ती, वर्षेणार्दा त्वन्तरा । वर्षत्यन्धकारे, अन्तर्लयनस्य सा स्थिता ॥३३॥ चीवराणि विस्तारयन्ती, यथाजातेति दृष्ट्वा । रथनेमिर्भग्नचित्तः, पश्चादृष्टश्च नयाऽपि ॥३४॥ भीता च सा तत्र दृष्ट्वा , एकान्ते संयतं तकम् । बाहुभ्यां कृत्वा संगोफं, वेपमाना निषीदती ॥३५॥ अथ सोऽपि राजपुत्रः, समुद्रविजयाङ्गजः । भीतां प्रवेपितां दृष्ट्वा , इदं वाक्यमुदाहरत् ॥३६॥ रथनेमिरह भद्रे ! सुरूपे ! चारुभाषिणि ! । मां भजस्व सुतनो ! न ते पीडा भविष्यति ॥३७॥ एहि तस्माद् भुजामहे भोगान् , मानुष्यं खलु सुदुर्लभं । भुक्तभोगाः पुनः पश्चात् , जिनमार्ग चरिष्यामः ॥३८॥
॥षड्भिः कुलकम् ॥ અર્થ-એક વખત ભગવાન શ્રી નેમિનાથને વંદન કરવા માટે પૈવતાચલ ઉપર જતી સાધ્વી રાજીમતી, વરસાદથી ભિંજાયેલ વસ્ત્રવાળી બનેલી, મેઘ વરસતે હોવાથી પ્રકાશરહિત અંધકાર થવાથી અર્ધા રસ્તે ગિરિગુફામાં ગયાં, ત્યાં વરે સુકવતી તે આવરણ વગરની જન્માવસ્થા જેવી થઈ. આવી રીતિએ તે રાજીમતીને જોતાં રથનેમિ સંયમ પ્રતિ ભગ્રચિત્તવાળો બજે અર્થાત કામાતુર થયે. તે પછી રાજી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨ મતીએ પણ તે રથનેમિને જોયે. ત્યાર બાદ “બલાત્કારથી આ મારા શીલને ભંગ ન કરે.”—એમ ધારી, ભયવાળા બની, ત્યાં એકાંતમાં તે સાધુને જોતાં બે હાથથી સ્તન ઉપર મર્કટ બંધ કરી, રાજીમતી શીલભંગના ભયથી થરથરતી બેસે છે. હવે સમુદ્રવિજયના પુત્ર રથનેમિ પણ તેવા પ્રકારની રામતીને 'જોતાં આ પ્રમાણે વાક્ય કહે છે કે “હે મનેહરભાષિણી ! સુરૂપે! ભદ્રે ! હું રથનેમિ છું. તું મારે સ્વીકાર કર! તને કઈ પીડા થશે નહિ. પીડાની શંકાથી તું કેમ ધ્રુજે છે? વિષયસેવન એ પીડાનો હેતુ નથી, પરંતુ સુખને જ હેતુ છે. આવે, આપણે બંને ભેગો ભેગવીએ; કેમ કે–મનુષ્યભવ અતિ દુર્લભ છે. ભુક્તભેગી બનીને પછીથી આપણે શ્રી જિનમાર્ગને આચરીશું. (૩૩ થી ૩૮-૮૦૮ થી ૮૧૩)
दट्टण रहनेमि तं, भग्गुऽजोअपराइ । राईमई असंभंता, अप्पाणं संवरे तहिं ॥३९॥ अह सा रायवरकन्ना, मुट्ठिआ निअमचए । जाई कुलं च सीलं च, रक्खमाणी तयं वए ॥४०॥ जइमि रूवेण वेसमणो, ललिएण नलकूबरो। तहावि ते न इच्छामि, जइसि सक्खं पुरंदरो ॥४१॥ धिरत्थु ते जसो कामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेउ, सेयं ते मरणं भवे ।। ४२॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो। मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ जइत काहिसि भावं, जा जा दिच्छसि नारिओ। वायात्रिधुन्च हडो, अट्ठिअप्पा भविस्ससि ॥४४॥ गोवालो भंडवालो वा, जहा तहबाणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्त भविस्ससि ॥४५॥
॥ सप्तभिःकुलकम् ।। दृष्ट्वा रथनेमि तं, भग्नोद्योगराजितं । राजीमत्यसम्भ्रान्ताऽऽत्मानं समवारीत् तत्र ॥३९॥ अथ सा राजवरकन्या, सुस्थिता नियमव्रो । जातिं कुलं च शीलं च, रक्षन्ती तकमवादीत् ॥४०॥ यद्यसि रूपेण वैश्रमणो, लालित्येन नलकूबरः । तथाऽपि त्वां नेच्छामि, यद्यसि साक्षात्पुरंदरः ।।४१॥ धिगस्तु ते अयशस्कामिन् ! यस्त्वं जीवितकारणात् । वान्तमिच्छस्यापातुं. श्रेयस्ते मरणं भवेत् ॥४२॥ अहं च भोगराजस्य, त्वं चास्यंधकवृष्णेः । मा कुले गन्धनानां भूव, संयमं निभृतश्वर ॥४३॥ यदि त्वं करिष्यति भावं, या या द्रक्ष्यसि नारीः । वाताविद्धो इव हडो, अस्थितात्मा भविष्यसि ॥४४॥ गोपालो भण्डपालो वा, यथा तद्रव्यस्यानीश्वरः । एवमनीश्वरस्त्वमपि, श्रामण्यस्य भविष्यसि ! ॥४५॥
॥ सप्तभिः कुलकम् ।। અર્થ–હવે સંયમમાં ઉત્સાહના ભંગવાળા અને સ્ત્રપરીષહથી હારેલા તે રથનેમિને જોઈ, બલાત્કારથી આ અકાર્ય કરનાર નથી–એમ માની, નિર્ભય બનેલા રામતી, વસોથી પિતાના શરીરને ઢાંકી દે છે. ઇન્દ્રિયસંયમમાં અને દીક્ષામાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ અત્યંત સ્થિરતાવાળી, જાતિ-કુલ–શીલની રક્ષા કરતી રાજવર કન્યા રાજમતી હવે તેને પડકારવા લાગી કે-“ભલે તું રૂપથી શ્રમણ કે સવિલાસ ચેષ્ટાથી નલકુબેર છે કે સાક્ષાત ઈન્દ્ર હે! તે પણ ત્રણેય કાળમાં હું તને ચાહનારી નથી. હે કામિન ! તારા મહાકુલના જન્મથી થયેલ યશને ધિક્કાર હે! અથવા અપકીતિના અભિલાષી તને ધિક્કાર છે ! શું તું અસંયમ જીવન માટે દીક્ષા સ્વીકારી વમેલા ભેગસુખને ભેગવવાની ઈચ્છા કરે છે? તેના કરતાં મરણને સ્વીકાર શ્રેયસ્કર છે, પરંતુ વમેલાનું પાન કરવું હિતકર નથી. વળી હું ઉગ્રસેનની પુત્રી છું અને તું યદુકુલમાં પેદા થયેલ છે. આપણે બંને ઉચ્ચતમ કુલનાં છીએ, માટે ગંધનકુલના સાપ જેવા આપણે બનીએ નહિ એને ખ્યાલ કરીને અને સ્થિર બનીને સંયમનું સેવન-આરાધન કરે! વળી જે તું જે જે નારીઓને જોઈને તેના વિષે ભેગની ઈચ્છા રૂપ ભાવ કરીશ, તે પવનથી હલાવાયેલ હડ નામના વૃક્ષની માફક અસ્થિર મનવાળે થઈશ. બીજાની ગાયનું પાલન કરે તે ગોવાળ અને બીજાના ભાંડેનું ભાડું વગેરેથી પાલન કરે તે ભાંડપાત કહેવાય છે. તેઓ જેમ બીજાની ગાના-દ્રના ઈશ્વર નથી, તેમ તું પણ વેષ માત્રને ધારક-શ્રામણ્યને ઈશ્વર થઈશ નહિ, કેમ કે-ભેગાભિલાષાથી શ્રમણ્યના ફલનો અભાવ છે. (૩૯ થી ૪૫-૮૧૪ થી ૮૨૦ )
तीसे सो वयणं सुच्चा. संजईए सुभासियं । ... अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥४६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइदिओ। सामण्णं निच्चलं फासे, जावज्जीवं दढव्वओ ॥४७॥ युग्मम्॥
तस्याः स वचनं श्रुत्वा, संयतायास्सुभाषितम् । अङ्कुशेन यथा नागो, धर्म संप्रतिपातितः ॥४६॥ मनोगुप्तो वचोगुप्तः, कायगुप्तो जितेन्द्रियः । श्रामण्यं निश्चलं स्पृशति, यावज्जीवं दृढव्रतः । ४७॥
॥ युग्मम् ॥ અર્થ–તે રથનેમિ, તે સંયમધારિણી રામતીનું વચન સાંભળી, જેમ અંકુશથી હાથી માર્ગમાં સ્થિર થાય તેમ ચારિત્ર નામના ધર્મમાં સ્થિર થયા, તેમજ મન-વચન-કાયાની ગુણિથી ગુમ, જિતેન્દ્રિય અને દઢવતી બની ચાવજજીવ સુધી श्रामपयन निश्वस्तथी २५ ४२नार मन्या. (४+४७८२१ + ८२२)
उग्गं तवं चरित्ताणं, जाया दुण्णिवि केवली । सव्वं कम्मं खवित्तार्ण, सिद्धि पत्ता अणुत्तरं ॥४८॥ उग्रं तपश्चरित्वा, जातौ द्वावपि केवलिनौ । सर्व कर्म क्षपयित्वा, सिद्धि प्राप्तावनुत्तराम् ॥४८॥
અર્થ–ઉગ્ર તપ આચરીને બંને જણ (રથનેમિ અને રાજીમતી) કેવલી બન્યા અને સર્વ કર્મોને ખપાવી अनुत्तर सिद्धगतिने पाया. (४८-८२३)
एवं करिति सम्बुद्धा, पंडिआ पविअक्खणा । विणीअट्टति भोगेसु, जहा से पुरिसोत्तमो तिबेमि ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી નેમિયાધ્યયન-૨૨
एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः, यथा स पुरुषोत्तमः इति ब्रवीमि ॥४९॥
અથ–જેમ આ પુરુષોત્તમ રથનેમિ ખેલના થવા છતાં વિશેષથી તેને સુધારી ભેગથી અટકી ગયા, તેમ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ખલનાને સુધારી ભેગેથી અટકી જાય છે. એમ હે જંબૂ! હું કહું છું. (૪૯-૮૨૪)
બાવીશમું શ્રી રથનેમિયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન–૨૩
जिणे पासित्ति नामेणं, अरहा लोगपूइए । संबुद्धप्पा य सव्वण्णू, धम्मतित्थयरे जिणे ॥१॥ जिनः पार्श्व इति नाम्ना, अर्हन् लोकपूजितः । सम्बुद्धात्मा च सर्वज्ञः धर्मतीर्थकरो जिनः ||१||
अर्थ-त्रशु सेाउना साथी यूनित, संयुद्धात्मा, सर्वज्ञ, ધમતીથ‘કર, રાગ-દ્વેષ વગેરેના વિજેતા અને સકળ ક-વિજેતા શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીશમા તી કર અરિહંત. भगवान ता. (१-८२५ )
तस्स लोगपईवस्स, आसि सीसे महायसे । केसी कुमारसमणे विज्जाचरणपारगे ||२| ओहिनाणसुए बुद्धे, सीससंघसमाउले । गामाशुगामं रीयंते, सेऽवि सावत्थिमाग || ३ ||
विंदुयं नाम उज्जाणं, तम्मि नगरमंडले | फासुए सिज्जसंयारे, तत्थ वासवा ||४||
॥ त्रिभिर्विशेषकम् ॥
लोकप्रदीपस्य,
तस्य
केशिकुमारः अवधिज्ञानश्रुताभ्यां ग्रामानुप्रामं रीयमाणो,
Jain Educationa International
आसच्छिष्यो महायशाः ।
श्रमणो,
विद्याचरणपारगः ॥ २॥
बुद्ध शिष्य संघसमाकुलः । सोऽपि श्रावस्तीमागतः ॥३॥
For Personal and Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ तिन्दुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥४॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-જ્ઞાન–ચારિત્રમાં પારંગત,શ્રી કેશીનામના કુમારશ્રમણ, લેકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના તે મહાયશસ્વી શિષ્ય-સંતાનય શિષ્ય તરીકે હતા તે શ્રી કેશીકુમારશ્રમણ મતિ-શ્રત-અવધિજ્ઞાનથી જ્ઞાની બનેલા, શિવેના સંઘથી પરિવરેલા અને રામાનુગ્રામ વિહાર કરતા, શ્રાવસ્તી નગરીના સીમાડામાં રહેલ તંદુલ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓશ્રી સ્વાભાવિક કે આગંતુક જંતુરહિત-શુદ્ધ જગ્યા–શિલાફલક વગેરેવાળા બગીચામાં નિવાસ કરી રહ્યા છે. (૨ થી ૪ ८२६ थी ८२८)
अह तेणेव कालेणं, धम्मतित्थयरे जिणे । भयवं वद्धमाणुत्ति, सव्वलोगंमि विस्सुए ॥५॥ तस्स लोगपईवस्स, आसि सीसे महायसे । भयवं गोयमे नाम, विज्जाचरणपारगे ॥६॥ बारसंगविऊ बुद्ध, सीससंघसमाउले । गामाणुगाम रीयंते, सेऽवि सावत्थिमागए ॥७॥ कोट्ठगं नाम उज्जाणं, तंमि नगरमण्डले । फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥८॥
॥ चतुर्भिःकळापकम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, अथ तस्मिन्नेव काले, धर्मतीर्थकरो जिनः । भगवान् वर्धमान इति, सर्वलोके विश्रुतः ॥५॥ तस्य लोकप्रदीपस्यासीच्छिष्यो महायशाः । भगवान् गौतमनाम्ना, विद्याचरणपारगः ॥६॥ द्वादशाङ्गविद् बुद्धो, शिष्यसंघसमाकुलः । प्रामानुग्रामं रीयमाणः, सोऽपि श्रावस्तीमागतः ॥७॥ क्रोष्टुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥८॥
॥ चतुर्भिःकलापकम् ॥ અર્થ–હવે તે જ કાળમાં રાગ વગેરેના વિજેતા ધર્મ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લેકમાં પ્રસિદ્ધ છે. તે લેકપ્રદીપ શ્રી વર્ધમાન સ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમનામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય–સમુદાયથી પરિ વરેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તે નગરીની પતભૂમિમાં કોપ્ટક નામનું ઉઘાન હતું. શુદ્ધ શમ્યા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા. ( ५ थी ८-८२८ थी ८३२)
केसी कुमारसमणे, गोअमे अ महायसे । उभो तत्थविहरिसु, अल्लीणा सुसमाहिआ ॥९॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभावपि तत्र व्यवहार्टाम् , आलीनौ सुसमाहिती ॥९॥
અર્થશ્રી કેશકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ સ્વામી ત્યાં બંને ઉથાનમાં મનવચન-કાયાગુપ્તિથી ગુપ્ત અને સારી સમાધિવાળા વિહરણ કરે છે. (૯-૮૩૩) उभओ सिस्ससंघाणं, संजयाण तवस्सिणं । तत्थ चिंता समुप्पन्ना, गुणवंताण ताइणं ॥१०॥ उभयतश्शिष्यसंघानां, संयतानां तपस्विनां । तत्र चिंता समुत्पन्ना, गुणवतां त्रायिणाम् ॥१०॥
અર્થ–તે બંને સ્વામીઓના ગુણવંત, રક્ષક, તપસ્વી અને સંયત–એવા શિષ્યને નીચે કહેવાતી ચિન્તા પિદા થઈ (૧૦-૮૩૪)
केरिसो वा इमो धम्मो, इमो धम्मो व केरिसो। आयारधम्मप्पणिही, इमा वा सा व केरिसी ॥११॥ कीदृशो वायं धर्मोऽयं, धर्मो वा कीदृशः ? । બાવા અધિરિયું વા મા વા દશ શશ
અર્થ_શ્રી ગૌતમસ્વામીના પક્ષમાં મહાવત રૂપ ધર્મ કે છે? અને ધર્મહેતુ હોઈ વેષ ધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? એ શ્રી કેશીપક્ષીય શિને વિચાર થાય છે.
- જ્યારે શ્રી કુમારશ્રમણ કેશીના પક્ષમાં મહાવ્રત રૂપ ધર્મ કે છે? અને ધર્મહેતુ હૈઈવેષધારણ વગેરે કિયાકલાપની વ્યવસ્થા કેવી છે?—એ શ્રી ગૌતમપક્ષીય શિષ્યને વિચાર થાય છે. અર્થાત્ બંનેને ધર્મ શ્રી સર્વજ્ઞકથિત છે, તે તેના સાધનમાં કેમ ભેદ છે?—આ વસ્તુને અમે જાણવા ઈચ્છીએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છીએ આવી ચિન્તા-વિચાર શ્રાવસ્તી નગરીમાં રહેલ બંનેના શિખ્યામાં ઉદ્દભ. (૧૧-૮૩૫)
चाउम्जामोय जोधम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेणं, पासेण य महामुणी ॥१२॥ चतुर्यामश्च यो धर्मः, योऽयं पञ्चशिक्षितः । देशितो वर्धमानेन, पाचन च महामुनिना ॥१२॥
અથ–મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાર મહાવ્રત રૂપ ચાતુર્યામ ધર્મ પ્રરૂપે છે, જ્યારે મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રત રૂપ સાધુધર્મ દર્શાવે છે. અહીં શિષ્યને ધર્મવિષયક સંશય વ્યક્ત કરેલ છે.(૧૨-૮૩૬)
अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो। एगकज्जपवन्नाणं, विसेसे किं नु कारणं ॥१३॥ अचेलकश्च यो धर्मो, योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् ? ॥१३॥
અર્થ-શ્રી વર્ધમાનસ્વામીએ અલક રૂપ આચારધર્મ દર્શાવ્યા છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રી વીરસ્વામીની અપેક્ષાએ માન-વર્ણથી વિશેષિત રૂપ સાન્તર અને મહા મૂલ્યપણુએ પ્રધાનરૂપ ઉત્તર વસ્ત્રોવાળે આચારધર્મ કહ્યો છે. એક મુક્તિ રૂપ કાર્ય–ફલને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલ બંને પ્રકારના આચારધર્મમાં ભેદનું શું કારણ છે?—આ આચાર૦થવસ્થા ધર્મને સંશય વ્યક્ત કર્યો છે એમ સમજવું. (૧૩-૮૩૭),
Jain Educationa International
For Personal and Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી કૈશિગૌતમીયાધ્યયન-૨૩
अह ते तत्थ सीसाणं, विन्नाय पवियकयं । समागमे कयमई, उभओ केसिगोयमा ॥१४॥ गोयमो पडिरूवन्नू, सीससंघसमाउले । जिलु कुलमविक्खंतो, तिदुयं वणमागओ ॥१५॥ केसीकुमारसमणे, गोयमं दिस्समागय । पडिरूवं पडिवत्ति, सम्मं संपडिवज्जई ॥१६॥ पलालं फासुयं तत्थ, पंचमं कुसतणाणि य । गोयमस्स निसिज्जाए, खिप्पं संपणामए ॥१७॥
॥ चतुर्भि:कलापकम् ।। अथ तौ तत्र शिष्याणां, विज्ञाय प्रवितर्कितम् । समागमे कृतमती, उभौ केशिगौतमौ ॥१४॥ गौतमः प्रतिरूपज्ञः, शिष्यसंघसमाकुलः । ज्येष्ठ कुलमपेक्षमाणस्तिन्दुकं वनमागतः ॥१५॥ केशीकुमारश्रमणः, गौतमं दृष्ट्वाऽऽगतम् । प्रतिरूपां प्रतिपत्ति, सम्यक् संप्रतिपद्यते ॥१६।। पलालं प्रासुकं तत्र, पञ्चमानि कृशतृणानि च । गौतमस्य निषद्यायै, क्षिप्रं तु सम्प्रणामयति ॥१७॥
॥ चतुर्भिःकलापकम् ।। અથ–આ પ્રમાણે પરસ્પર શિષ્યની ચિન્તા પ્રગટ થતાં શ્રી કેશ અને શ્રી ગૌતમ સ્વામીએ શું કર્યું? તેનું વર્ણન કરે છે કે-શ્રાવસ્તીના ઉદ્યાનમાં રહેલા શિષ્યને આ વિચાર જાણ બંને યૂથપતિઓ સમાગમ-મિલનમાં બુદ્ધિવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, થયા અને ભેગા થવાને સંકલ્પ કર્યો. યાચિત વિનય રૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, જ્યેષ્ઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાન રૂપકુલને ગણતા શ્રી ગૌતમસ્વામી શિષ્યસમુદાયની સાથે પહેલ કરી હિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્ય રૂપ- ચિત પ્રતિપત્તિ રૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક લાલના પાંચમા ભેદ રૂપ કુશતૃણનું સમર્પણ શ્રી કેશકુમાર શ્રમણ કરે છે. (૧૪ થી ૧૭-૮૩૮ થી ૮૪૧)
केसीकुमारसमणे, गोअमे अ महायसे । उमओ निसन्ना सोहन्ति, चंदसरसमप्पहा ॥१८॥ केशकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभौ निषण्णौ शोभेते, चन्द्रसूर्यसमप्रभौ ॥१८॥
અર્થ–મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બંને પિતપતાના આસન ઉપર બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે.(૧૮-૮૪૨)
समागया बहू तत्थ, पासंडा कोउगामिआ। गिहत्थाणमणेगाओ, साहस्साओ समागया ॥१९॥ देवदाणवगंधव्या, जक्खरक्खसकिन्नरा । अदिस्साण य भूआणं, आसि तत्थ समागमो ॥२॥
!! ગુમ છે समागताः बहवस्तत्र, पाषण्डाः कौतुकामृगा। गृहस्थानामनेकाः, सहस्राः समागताः ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશગૌતમીયાધ્યયન-૨૩
देवदानवगन्धर्वाः, यक्षगक्षसकिन्नराः । अदृश्यानां च भूतानां, आसीत् तत्र समागमः ॥२०॥
॥ युग्मम् ॥ અર્થ-આ સમયે અજ્ઞ હોઈ મૃગ જેવા જેનેતર સાધુઓ અને અનેક હજારોની સંખ્યામાં ગૃહસ્થીએ આવ્યા, તેમજ દેવ-દાનવ-ગંધ તથા યક્ષ-રાક્ષસ-કિન્નરે દશ્ય રૂપે भने दीlisa व्यत। अश्य ३३ मेगा थया. (१८ + २० ८४3 + ८४४)
पुच्छामि ते महाभाग ! केसी गोअममब्बवी । तो केसी बुवंतं तु, गौअमो इणमब्बवी ॥२१॥ पुच्छ भंते ! जहिच्छं ते, केसी गोअममब्बवी । तओ केसी अणुण्णाए, गोअमं इणमब्बवी ॥२२॥
॥ युग्मम् ॥ पृच्छामि त्वां महाभाग ! केशिः गौतममब्रवीत् । ततः केशिं ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् ॥२१॥ पृच्छ भदन्त ! यथेच्छं त्वं, केशि गौतमोऽब्रवीत् । ततः केशिरनुज्ञातो, गौतममिदमब्रवीत ॥२२॥
॥ युग्मम् ॥ અર્થ_શ્રી કેશીશ્રમણ શ્રી ગૌતમને કહે છે કેમહાભાગ! અતિશય અચિંત્ય શકિતશાળી ! તમને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત! ભગવન્! આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ, શકે છે. બાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને ५छे छे. (२१ + २२-८४५+ ८४६)
चाउज्जामो अ जो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ बद्धमाणेणं, पासेण च महामुणी ॥२३॥ एगझज्जपपन्नाणं, विसेसे किं न कारणं। धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ न ते ॥२४॥
॥ युग्मम् ॥ चातुर्यामश्च यो धर्मो, योऽयम् पञ्चशिक्षितः । देशितो बर्द्धमानेन, पार्श्वन च महामुनिना ॥२३॥ एक कार्यप्रपन्नाना, विशेषे किं नु कारणम् । धर्मे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते ॥२४॥
॥युग्मम् ॥ અથ–મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ રૂપ જે ધર્મ બતાવ્યું અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ જે આ ધર્મ પ્રરૂપે, તે એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ બંને ધર્મોના ભેદમાં શું કારણ છે? હે મેધાવિન! આ બે પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતું? કેમ કે-જે સર્વરૂપણું સમાન છે તે શા માટે मा भतले श्यों ? (२3+ २४-८४७ + ८४८)
तो केमि बुन्तं तु, गोयमो इणमब्बवी । पन्ना समिक्खए धम्मं तत्तं तत्तविणि निययं ॥२५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
पुरिमा उज्जुजडा उ, वक्कजडा य पच्छिमा । मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥२६।। पुरिमाणं दुबिसुज्झोउ,चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, सुविसुज्झो सुपालओ ॥२७॥
ततः केशि ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् । प्रज्ञा समोक्ष्यते धर्मतत्त्वं, तत्त्वविनिश्चयम् ॥२५॥ पूर्व ऋजुजडाः तु, वक्रजडाश्च पश्चिमाः । मध्यमा ऋजुप्रज्ञाः तु, तेन धर्मो द्विधा कृतः ॥२६।। पूर्वेषां दुविशोध्यः तु, चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु, सुविशोध्यः सुपालकः ॥ ७॥
ત્રિર્વિશેષમ્ | અર્થ–ત્યારબાદ શ્રીકેશીને શ્રીગૌતમે કહ્યું કે-બુદ્ધિ જેનાથી જીવાદ તાને વિનિશ્ચય છે એવા ધર્મ પરમાર્થને જુએ છે અર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થને નિર્ણય શત નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી, છેવા તીર્થકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થંકરના સાધુએ સરલ અને સુબેધતાને કારણે પ્રાજ્ઞ છે તે હતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત હેરા છતાં ધર્મ બે પ્રકાર છે. પહેલા તીર્થકરના સાધુઓને સાધુકા-આચાર દુખે કરી શુદ્ધ કરી શકાય એવે છે, કેમ કે-ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂવું વાક્ય સમ્યક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી ઉત્તરદાયન સૂત્ર સાથ–બીજો ભાગ
જાણું શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે કારણ કે–તેઓ કોઈ પણ રીતિએ જાણતા હોવા છતાં પણ વક–જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થંકરના સાધુઓને સાધુ–આચાર સુવિધ્ય અને સુપાલક થાય છે, કેમ કે તેઓ ત્રાજુ -પ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે “અપરિગ્રહીત સ્ત્રીને ભેગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણ આવી ગયું – એમ બુદ્ધિથી તેઓ જાણે છે. આવી રીતિએ (તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હેવાથી શ્રી ઋષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિષ્યના ઉપકારને માટે ધર્મના બે પ્રકારે છે. તે વાસ્તવિક કે તાત્વિક નથી.(૨૫ થી ૨૭-૮૪૯થી ૮૫૧) साहु गोअम ! पण्णा ते,छिण्णो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोअमा ! ॥२८॥ अचेलओ य जो धम्मो, जो इमो संतरुत्तरो। देसिओ वद्रमाणेण, पासेण य महामुणी ॥२९॥ एगाजपवन्नाणं, विसेसे किं नु कारणं । लिंगे दुविहे मेहावी, कह विप्पच्चो न ते ॥३०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગોતમીયાધ્યયન-૨૩
केसिमेवं बुवाणं तु, गोयमो इणमब्बवी । विन्नाणेण समागम्म, धम्मसाहणमिच्छिअं ॥३१॥ पच्चयत्थं च लोगस्स, नाणाविहविकप्पणं । जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयणं ॥ ३२॥ अह भवे पइन्ना उ, मुक्खसब्भूयसाहणा | नाणं च दंसणं चेव, चरितं चेव निच्छए ॥ ३३॥ ॥ षभिःकुलकम् ॥
सान्तराणि । महामुनिना ॥ २९ ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ||२८|| अचेलकच यो धर्मः, योऽयं देशितो वर्द्धमानेन, पार्श्वेन च एककार्यप्रपन्नानां विशेषे किं नु कारणम् ? । लिंगे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते ॥३०॥ केशिमेवं ब्रुवन्तं तु गौतमः इदमब्रवीत् । विज्ञानेन समागम्य, धर्मसाधन मीप्सितम् ॥३१॥ प्रत्ययार्थं च लोकस्य नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च लोके लिङ्गप्रयोजनम् ||३२|| अथ भवेत् प्रतिज्ञा तु मोक्षसभूत साधनानि । ज्ञानं च दर्शनं चैव, चारित्रं चैव निश्चये ॥ ३३ ॥
॥ षडूभिःकुलकम् ॥
"
Jain Educationa International
૧૦૧
અર્થ-ડે ગૌતમ! તમારૂ જ્ઞાન શ્રેષ્ઠ છે અને તેનાથી તમે અમારા શિષ્યેાના સ’શય દૂર કર્યાં. વળી જે બીજો સશય છે તેને પણ તમે દૂર કરે ! તે એ કે-મહા યશસ્વી શ્રી વર્ધમાન
For Personal and Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
vinayak
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મા-બીજો ભાગ સ્વામીએ અચેલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર-શિષ્યાની અપેક્ષાએ વિશિષ્ટમાન-વર્ણ તથા બહુ મૂલ્યવ ંત પ્રધાન વસ્ત્રવાળે કલ્પ કહ્યો છે. એક કા માટે પ્રવૃત્ત ખનેના કલ્પના ભેદનું શું કારણ છે ? હું મેધાવિન્ ! એ પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતે નથી ?
શ્રી કેશીના આ પ્રશ્નના શ્રીં ગૌતમસ્વામી જવાબ આપે છે કે-કેવલજ્ઞાન રૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલ્પ વગેરે ધર્મોપકરણ-સાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુએને જો લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તે જી-૧૩-જડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસે! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યે તેવા નડુ હાવાથી તેઓને લાલ વગેરે વસ્રની અનુજ્ઞા કરેલ છે. વળી ‘આ જૈન સાધુએ છે ’–એની પ્રતીતિ માટે નિયતુ-રજોહરણુ વગેરેના નાનાવિધ કરણની વ્યવથા-રચના કરેલ છે. વળી સંચનિર્વાહ રૂપ યાત્રા માટે મુનિવેષ રૂપ લિંગનુ પ્રયાજન છે,કેમ કે—વર્ષાક૫-ક મલ વગેરે વિના વૃષ્ટિ ગેરેમાં સંયમની બાધા જ થાય ! વળી ‘હું મુનિ છું’-એવા પેાતાના જ્ઞાન માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રત્યેાજન છે, કેમ કે—કેઇ વખત મનની અસ્થિરતાવાળા દશામાં પણ ‘હું મુનિ છું’ તેનુ ભાન રહે છે. વળી જ્ઞાન-દન-ચરિત્ર રૂપ રત્નત્રયી જ મેાક્ષનાં તા.વક કારણા છે.’~એવી પ્રતિજ્ઞ સ્વીકાર શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરમાં એક જ છે, એમાં ભેદ નથી.
Jain Educationa International
-.
For Personal and Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગોતમીયાધ્યયન-૨૩
१०३
જ્ઞાનાદિ રત્નત્રયી જ મુક્તિનું સાધન છે પરન્તુ લિંગ નહિં, એવી નિશ્ચયનયની દૃષ્ટિ છે. વ્યવહારનયની દ્રષ્ટિએ મુક્તિનું સાધન રત્નત્રયી અને તેનું સડ્રાયક-રક્ષક-ઉપકારક સુનિવેષ પણ મુક્તિનુ' સાધન છે. આમ મને નયા શ્રી જૈનશાસનમાં માન્ય છે. આથી પડિતાને તેના ભેદ વિસંવાદ-અવિશ્વાસને હેતુ ખનતા નથી. (૨૮ થી ૩૩ ૮૫૨ થી ૮૫૭)
साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । अन्नोवि संसओ मज्झ तं मे कहसु गोअमा ! ||३४|| अणगाण सहस्साणं, मज्झे चिट्ठसि गोअमा । ते अ ते अभिगच्छति, कहं ते णिज्जिआ तुमे ? || ३५ ॥ एगे जिए जिस पञ्च पञ्च जिए जिआ दस । दसहा उ जिणित्ताणं सव्वसत्तू जिणामहं ॥ ३६ ॥ सच अ इइ के उत्ते, केसी गोअमब्बवी । तओ केसीं बुवन्तं तु गोअमी इणमब्बवी ||३७| एगप्पा अजिए सत्तू, कसाया इंदिआणि अ ।
ते जिणित जहाणायं, विहरामि अहं मुणी ||३८|| ॥ पंचभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ||३४|| अनेकानां सहस्राणां मध्ये तिष्ठसि गौतम ! | ते च त्वामभिगच्छन्ति कथं ते निर्जितास्त्वया ||३५||
7
Jain Educationa International
For Personal and Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
एकस्मिन् जिते जिताः पश्च, पञ्चसु जितेषु जिता दश । दशधा तु जित्वा नु, सर्वशत्रून् जयाम्यहम् ॥३६॥ શત્રુ: ૪ રૂતિ વાન, શી નૌતમમત્રવતો ततः केशी ब्रुवन्तं तं, गौतम इदमब्रवीत् ॥३०॥ एक आत्माऽजितश्शत्रुकषाया इन्द्रियाणि च । तान् जिवा यथान्यायं, विहराम्यह मुने ! ॥३८॥
પરમિડુત્રમ્ | અથ–હે ગૌતમ! આપની પ્રજ્ઞા ઉત્તમ છે અને આથી આ આચારવિષયક સંશય આપે અમારા શિષ્યને કર કર્યો. હવે જે બીજો સંશય આપની પાસે રજુ થાય છે તેને પણ આપ દૂર કરે ! હે ગૌતમ ! આપ હજારો શત્રુઓની વચ્ચે ઉભા રહ્યા છે. જે શત્રુઓ આપના તરફ દેડી રહ્યા છે, તે શત્રુઓને આપે કેવી રીતિએ હરાવ્યા?
- હવે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ છતાયા અને પાંચ શત્રુઓને જીતવાથી દશ શત્રુઓ જીતાયા, તેમજ દશ શત્રુઓને જીતીને અનેક હજાર શત્રુઓ-સર્વ શત્રુઓને હું જીતું છું.
હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે તમે જે શત્રુ કહ્યો તે શત્રુ કેણ છે?
તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-અજીત એટલે નહિ છતાયેલ એક આત્મા, એટલે જીવ અથવા મન (અભેદ ઉપચારથી) શત્રુ છે, કેમ કે તે અનેક અનર્થોની પ્રાપ્તિને હેતુ છે. વળી નહિ છતાયેલા કષા શત્રુઓ છે, અર્થાત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૦૫ આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાય એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાન્ત અજીત પાંચ ઇન્દ્રિ પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઇન્દ્રિય મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ નોકષાય આદિ સર્વ શત્રુઓ જીતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ विडारिता ३थेवियछु . ( ३४ थी 3८-८५८ थी ८६२)
साहु गोयम ! पन्ना ते,छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्छ, तं कहसु गोअमा ॥३९।। दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो। मुक्कपासो लहुन्भूओ, अह तं विहरसी मुणी ! ॥४०॥ ते पासे सव्वसो छित्ता, निहंतूण उवायओ। मुक्कपासो लहुन्भूओ, विहरामि अहं मुणी ! ॥४१॥ पासा य इइ के वुत्ता ? केसी गोयममब्बी । केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी ॥४२॥ रागद्दोसादओ तिया, नेहपासा भयंकरा । ते छिदित्त जहानायं, विहरामि जहक्कम्मं ॥४३॥
॥पंचभिःकुलकम् । साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ दृश्यन्ते बहवो लोकाः, पाशबद्धाश्शरीरिणः । मुक्तपाशो लघुभूतः, कथं त्वं विहरसि मुने ! ॥४०॥ तानाशान्सर्वतश्छित्वा, निहत्योपायतः । मुक्तपाशो लघुभूतो, विहराम्यह मुनिः ॥४१॥ पाशा इति क उक्ता, केशिगौतममब्रवीत् । केशिमेव ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ।।४२॥ रागद्वेषादयस्तीवाः, स्नेहपाशभयंकराः । तान् छित्वा यथान्यायं, विहरामि यथाक्रमम् ।।४३॥
છે પંચમિઃ | | અથશ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યો. હવે હું તમને જે બીજે સંશય પૂછું છું તેને તમે કહો ! હે મુનિ ! આ લેકમાં પાશથી બંધાયેલા ઘણા પ્રાણુઓ દેખાય છે. તમે પાશથી મુક્ત બની સઘળે પ્રતિબંધ વગરના હેઈ, વાયુની જેમ લઘુભૂત-હલકા બનેલા કેમ વિચરે છે! શ્રી ગૌતમસ્વામી તેને જવાબ આપે છે કે-સત્ય ભાવનાના અભ્યાસ રૂપ ઉપાયથી સર્વ પાશને ફરીથી ન બંધાય તે રીતિએ છેદીને, પશિથી મુક્ત બની લઘુભૂત થયેલે હે મુનિ ! હું વિચારું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–પાશ શબ્દ એ કયા પાશે કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કેગાઢ સગ–બહુ વગેરે પરવશતાના હેતુ હોઈ પાશ સમાન પુર વગેરે સંબંધ રૂપ નેહ અનર્થકારી હોઈ ભયંકર પાશે છે. તે યથા ન્યાયે આધ્યાત્મિક સર્વ પાશોને છેદી, યતિવિહિત આચારના અનુસારે હું વિચરું છું. (૩૯ થી ૪૩૮૬૩ થી ૮૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
१०७
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
साहु गोयम ! पन्नाते, छिन्नो मे संसो इमो।। अन्नोवि संसओ मज्ज्ञ, तं मे कहसु गोयमा ! ॥४४॥ अंतोहिअय संभूया, लया चिट्ठइ गोयमा !। फलेइ विस मक्खीणं, सा उ उद्धरिया कह ॥४५॥ तं लयं सचसो छित्ता, उद्धरित्तु समूलियं । विहरामि जहानायं, मुक्कोमि विसभक्खणं ॥४६॥ लया य इइ का वुत्ता ? केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बबी । ४७॥ भवतण्हा लया वुत्ता, भी! भीमफलोदया। तमुद्धित्तु जहानाय, विहरामि महामुणी ! ॥४८॥
॥ पंचभिःकुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥४४॥ अन्तर्हृदयं सम्भूता, लता तिष्ठति गौतम ! । फलति विषभक्ष्याणि, सा तु उद्धृता कथम् ।।४५॥ तां लतां सर्वा छित्त्वा, उद्धृत्य समूलिकाम् । विहरामि यथान्यायं, मुक्तोऽस्मि विषमक्षणात् ।।१६।। लता चेति का उक्ता, केशिगौतममब्रवीत् । शिमेवं ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥४७॥ भवतृष्णा लतोक्ता, भीमा भीमफलोदया । तामुद्धृत्य यथान्याय, विहरामि महामुने ! !!४८॥
पंचभिः कुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજે ભાવ અથશ્રી કેશી કહે છે કે–હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયે. હવે જે બીજો સંશય થાય છે તેને તમે જવાબ આપશે. હે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલેને આપે છે. એવી લતાનું તમેએ કેવી રીતિએ ઉન્માન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે તે સંપૂર્ણ લતાને છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ સહિત ઉમૂલન કરીને વિષ ફલના આહાર સમાન વિષ્ટ કર્મથી મુક્ત બનેલે હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-તમેએ એ લતા કઈ કહેલી છે? શ્રી ગૌતમ કહે છે કે-સ્વરૂપથી ભય આપનારી દુઃખહેતુ હેઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મ રૂપ ફોને ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણ (સાંસારિક સુખવિષયક લેભ) એ આધ્યાત્મિક-મનઃસ્થ લતા કહે છે. તે મહામુનિ ! તે લતાનું મૂલતઃ ઉમૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચરું છું. (૪૪ થી ૪૮–૮૬૮ થી ૮૭૨)
साह गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो। अण्णोवि संसओ मज्झं, तं मे कहसु गोअमा ॥४९॥ संपन्जलिआ घोरा, अग्गी चिट्ठइ गोमा !। जे डहति सरीरस्था, कह विज्झाविया तुमे ? ॥५०॥ महामेहप्पसूआओ, गिज्ञ वारि जलोत्तमं । सिंचामि सययं ते उ, सित्ता नो अ दहति मे ॥५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
१०४ अग्गी अ इइ के वुत्ते, केसी गोअममब्बवी । तओ केसी बुवंतं तु, गोअमो इणमब्बवी ॥५२॥ कसाया अग्गिणो वुत्ता, सुअसीलतो जलं । सुअधारामिहया संता, भिन्ना हुन डहति मे ॥५३॥
॥पंचभिः कुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मे कथय गौतम ! ॥४९॥ सम्प्रज्वलिताः घोराः, अग्नयः तिष्ठन्ति गौतम !। ये दहन्ति शरीरस्थाः, कथं विध्यापितास्त्वया ॥५०॥ महामेघप्रसूतात् , गृहीत्वा वारि जलोत्तमम् । सिञ्चामि सततं तान् तु, सिक्ताः नैव दहन्ति माम् ॥५१॥ अग्नयश्चेति क उक्ताः, केशिः गौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु,. गौतम इदमब्रवीत् ॥५२॥ कषाया, अग्नयः उक्ता, श्रुतशीलतपः जलम् । श्रुतधाराभिहताः सन्तः, भिन्ना हु न दहन्ति माम् ॥५३॥
॥ पंचभिः कुलकम् ॥ અર્થ–હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયને નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કે-હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘેર અગ્નિઓ તમે કેવી રીતિએ બુઝાવી? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે-“મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અગ્નિઓ મને બાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–તમે કેને અગ્નિ અને મહામેઘ કહે છે? તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે શ્રી જિનેશ્વરેએ કષા” તપાવનાર–શેષવનાર હેઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ ભૃતાન્તર્ગત ઉપદેશ, મહાવ્રત રૂપ શીલા અને તપ એ “જલ” છે. જગતને આનંદ આપનાર હેઈતીર્થંકર
મહામેઘના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમ રૂપ “ શ્રોત” છે શ્રત વગેરે જલથી પરિભાવના આદિ રૂપ ધારાઓથી હણાયેલ-સિંચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિએ ભિન–ભેદાયેલ અને શાન્ત થયેલી મને બાળી શકતી નથી. (૪૯ થી ૨૩-૭૩ થી ૮૭૭) साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोषि संसो मज्झ, तं मे कहसु गोयमा ||५४॥ अय साहस्पीओ भीमो, दुडस्तो परिधावई । जंलि गोयम! आरूढो, कह तेण न हीरसि ? ॥५५॥ पहावंतं निगिण्हामि, सुयरस्सी समाहियं । न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवजई॥५६॥ आसे य इइ के वुत्त ? केसी गोयममब्बची। तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥५७ । मणो साहस्सीओ मीमो, दुट्ठसो परिधाइ । तं सम्मं तु निगिहामि, धम्म सिक्खाइ कंथगं ॥६॥
_| પંચમ છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી કેલિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૨ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥५४॥ अयं साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । यस्मिन् गौतम ! आरूढः, कथं तेन न हियसे ॥५५।। प्रधावन्तं निगृणामि, श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्ग मार्ग च प्रतिपद्यते ॥५६॥ વશ્વતિ છે કત, ફિઃ પૌતમમત્રવીર્ ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥५७।। मनस्साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । तं सम्यग्निगृह्णामि. धर्मशिक्षायै कन्थकम् ॥५८॥
અર્થ–હે ગૌતમ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેને આપ ખુલાસો કરે. હે ગૌતમ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે દેડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છે, છતાં તે ઘડે આપને ઉન્માર્ગમાં કેમ લઈ જતે નથી? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે-ઉન્માર્ગ તરફ દેડતા તે ઘેડાને હું આગમ રૂપી રજજુથી બંધાયેલ કરું છું યાને આગમ રૂપી લગામથી હું ઘેડાને કબજે રાખું છું. આ ઘેડે ભલે દુષ્ટ હોય તે પણ તે ઉન્માર્ગે જતે નથી પરંતુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું કે તમે જે ઘડે કહ્યો તે કોણ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-સાહસિક-ભમ મને એ દુષ્ટ અશ્વ છે. જે મન રૂપી દુષ્ટ એ દેડી રહ્યા છે, તેને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ ધર્મ–અભ્યાસ માટે કંથક-જાતિમાન ઘડાની માફક સારી રીતિએ હું લગામમાં–કાબૂમાં કરૂં છું, અર્થાત્ દુષ્ટ ઘેડે પણું જે નિગ્રહગ્ય હોય તે જાતિવાન અશ્વ જે જ છે. ( ५४ थी ५८-८७८ थी ८८२) |
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अन्नोवि संसो मझ, त मे कहसु गोयमा ! ॥५९॥ कुष्पहा बहको लोए, जेहिं नासंति जंतुणो । अद्धाणे कह वट्टतो, तन नस्ससि गोअमा ? ॥६॥ जे य मग्गेण गच्छंति, जे य उम्मग्गपट्ठिया। ते सव्वे विइया मज्झं, तो न नस्सामहं मुणी! ॥६॥ मग्गे य इइ के वुत्ते ! केसी गोयममब्बवी । तओ केसि बुवंतं तु. गोयमो इणमब्बवी ॥६२॥ कुप्पवयणपासंडी, सव्वे उम्मग्गपट्ठिया। सम्पग्गं तु जिणक्खाय, एस मग्गे हि उत्तमे ॥६३॥
॥पंचभिःकुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥५९॥ कुपथा बहवो लोके, यैः नश्यन्ति जन्तवः । अध्वनि कथं वर्तमानस्त्वं, न नश्यति गौतम ! ॥६०॥ ये च मार्गेण गच्छन्ति, ये चोन्मार्गप्रस्थिताः । ते सर्वे विदिता मम, ततो न नश्याम्यहमुने ! ॥६॥ मार्गश्चति क उक्तः, केशि!तममब्रवीत् । ततः केशिं ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥१२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૩ कुप्रवचनपाषण्डिनः, सर्वे उन्मार्गप्रस्थिताः । सन्मार्गस्तु जिनाख्यातः, एष मार्गो हि उत्तमः ॥६३॥
પમાણુરમ્ અર્થ—હે ગૌતમ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારો સંશય તેડી નાખનારી બની. હવે બીજે સંશય જે જણાવવામાં આવે છે તેને આપ ખુલાસે કરે! હે ગૌતમ! લાકમાં ઉન્માર્ગો ઘણું છે, કે જે ઉન્માર્ગેથી જતુઓ નષ્ટ થાય છે. તે તમે સન્માર્ગમાં કેમ વતી રહ્યા છે? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-હે મુનિ ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે. તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માર્ગ અને ઉન્માગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી હું નષ્ટ થતું નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછયું કે–જે તમે માર્ગો અને ઉમાગે જાણ્યા છે તે કયા છે? શ્રી ગૌતમ કહે છે કે-કુપ્રવચનપાખંડીકપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શની, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ-જૈનશાસન સન્માર્ગ છે. આથી આધ્યાત્મિક જૈનદર્શન રૂપ માર્ગ બીજા દશને રૂપી માર્ગોથી ઉત્તમ-ઉત્કૃષ્ટ છે. (૫૯ થી ૬૩-૮૮૩ થી ૮૮૭)
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अमोवि संसओ मज्झं, तं मे कहसु गोयमा ! ॥६४॥ महाउदगवेगेणं, वुज्झमाणाण पाणिणं । सरणं गइ पइट्ठा य, दीवं कं मन्नसी मुणी ! ॥६५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ अस्थि एगो महादीवो, वारिमझे महालओ। महाउदगवेगस्स, गई तत्थ न विज्जई ॥६६॥ दीवे य इइ के कुत्ते ? केसी गोयममब्बत्री। तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥६७॥ जरामरणवेगेणं, वुज्झमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥६८॥
॥पंचमिाकुलकम् ॥ साधु गौतम! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥६४॥ महोदकवेगेन, वाह्यमानानां प्राणिनां । शरणं गति प्रतिष्ठां च, द्वीपं कं मन्यसे मुने! ॥६५॥ अस्त्येको महाद्वीपो, वारिमध्ये महालयः । महोदकवेगस्य, गतिस्तत्र न विद्यते ॥६६॥ द्वीपश्चेति क उक्तः, केशिगौतममब्रवीत् ।। ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥६७॥ जरामरणवेगेन, वाह्यमानानां प्राणिनाम् । धर्मो द्वीपं प्रतिष्ठा च, गतिश्शरणमुत्तमम् ॥६८॥
॥पञ्चभिःकुलकम् ।। અથ–હે ગૌતમ ! આપની બુદ્ધિ પરમ શ્રેષ્ઠ છે, કે જે પ્રજ્ઞાએ આ મારો સંશય દૂર કર્યો છે. હવે બીજે પણ સંશય જે રજુ થાય છે તેને પણ આપ ખુલાસે કરે! હે ગૌતમ મુનિ ! મહાસાગરના મહા-જલના વેગથી તણાતા પ્રાણીઓને શરણ રૂપ, ગતિ રૂપ કે પ્રતિષ્ઠા રૂપ કોઈ હોયને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન–૨૩
આપ જાણેા છે ? શ્રી ગૌતમ જણાવે છે કે-મહાસાગરના જલ મધ્યે ઊચેા અને વિશાલ હાઈ મહાન સ્થાન રૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતી થતી નથી. શ્રી કેશી પૂછે છે કે-આપ મહા દ્વીપ કચે કહેા છે ? શ્રી ગૌતમ કહે છે કે-જરા-મરણ રૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ-પ્રતિષ્ઠા-શરણુ રૂપ ઉત્તમ શ્રુતધમ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિના હેતુ હાઈ તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણ રૂપ જલપ્રવાહને वेग गति हरी शतो नथी. (१४ थी ६८-८८८ थी ८८-२) साहु गोअम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो । अनोवि संसओ मज्झं, तं मे अण्णवंसि महोह सि, नावा जंसि गोअममारूढो, कह पार जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी । जा निरस्साविणी नावा, सा उ पारस्स गामिणो ॥ ७१ ॥ नावा य इइ का कुत्ता ! केसी गोयममब्बवी । तओ केसिं बुवंत तु, गोयमो इणमब्बवी ॥७२॥ सरीरमाहु नावति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वृत्तो, जं तर
।
ति महेसिणो ॥ ७३ ॥
॥ पंचभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! || ६९ ||
Jain Educationa International
कहसु गोअमा ॥ ६९ ॥ विप्परिधावइ । गमिस्ससि ॥७०॥
૧૧૫
For Personal and Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
अर्णवे
મહૌવે,
નૌઃ
यस्यां गौतम आरूढो, कथं पारं
या आश्राविणी नौः, न सा या निराश्रावणी नौः, सा तु नौति જોહા, તતઃ કેશિ મુત્રમાંં તુ, ગૌતમ ફમત્રવત્ शरीरमाहुः नौरिति, जीव उच्यते नाविकः । संखारोऽर्णव उक्तोऽयं, तरन्ति महर्षयः ॥ ७३ ॥ | ॥ પદ્મમિ:વમ્ !
૨ |
૧૧૩
विपरिधावति । गमिष्यसि ? ॥ ७० ॥ पारस्य गामिनी । पारस्य गामिनी ॥ ७१ ॥ केशिगैतममब्रवीत् ।
અથ-ડે ગૌતમ ! આપની બુદ્ધિ સશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ મારા સ`શય પણ દૂર કર્યાં છે. હવે ખીજો પશુ સંશય મૂકવામાં આવે છે તે તેનુ પણ તમે સમાધાન કર ! હે ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તે તમે જે નાવમાં આરૂઢ થયા છે તેથી કેવી રીતિએ સામે કાંઠે પડેાંચશે ? શ્રી ગૌતમ જણાવે છે કે-જે નાવ છિદ્રવાળી-પાણી ગ્રહ્યુ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનારી નથી, પણ જે નાવ છિદ્ર વગરની—જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલા હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે--જે નાવ ઉપર આપ ચડયા છે તે નાવ કયા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિરૂદ્ધ આશ્રવઢારવાળું શરીર અહી” નાવ કહેવાય છે, કેમ કેતે રત્નત્રયીતી આરાધનાના હેતુ હાઇ સ'સારસાગરથી તારનાર છે. અહી જીવ નાવિક કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૭
કેમ કે–તેજ સસારસાગરને તરી જાય છે. સ`સાર સાગર કહેવાય છે અને તે સાગરની માફક અપાર હાઈ તરવાના छे-तार्थ छे. (१८ थी ७३-८८३ थी ८८७)
साहु गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । अन्नोवि संसओ मज्झं, तं मे कहसु गोयमा ! ||७४ || अंधयारे तमोघोरे, 'चिट्ठन्ति पाणिणो बहू 1 को करिस्सइ उज्जोयं, सव्वलोअम्मि पाणिणं ? ॥ ७५ ॥ उग्गओ विमको भाणू, सव्वलोअप्पह करो | सो करिस्सर उज्जोयं, सव्वलोअंमि पाणिणं ॥ ७६ ॥ भाणू अ इइ के वुत्ते ? केसी गोअममब्बव । तओ केसिं बुवंत तु गोअमो इणमब्बवी ॥७७॥ उग्गओ खीणसंसारो, सव्वण्णू जिणभक्खरो । सो करिस्सर उज्जोयं, सव्वलोअम्मि पाणिणं ॥ ७८ ॥ ॥ पञ्चभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥७४॥
अन्धकारे तमसि घोरे, तिष्ठन्ति प्राणिनो बहु । कः करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७५॥
भानुस्सर्वलोकप्रभाकरः । सर्वलोके प्राणिनाम् ॥७६॥
उद्गतो विमलो स करिष्यत्युद्योतं, भानुञ्चति क उक्तः, ततः केशि ब्रुवन्तं तु
केशिर्गौतममब्रवीत् । गौतम इदमब्रवीत् ॥७७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ उद्गतः क्षीणसंसारो, सर्वज्ञो जिनभास्करः । स करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७८॥
છે શ્વમ ગુસ્ટમ છે? અથ–હે ગૌતમ ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારો સંશય છિન્ન કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરે ! શ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હેઈ અંધકાર–તમસમાં ઘણા પ્રાણીઓ રહે છે, તે સર્વલેકમાં પ્રાણીઓને કેણ પ્રકાશ કરનાર હશે ? શ્રી ગૌતમ કહે છે કે-સર્વકમાં પ્રાણીઓને સર્વક–પ્રકાશકર, ઉગેલે અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે–તમે કહેલ આ ભાનુને પરમાર્થ શું? શ્રી ગૌતમ જણાવે છે કે–સદા ઉદંત, ક્ષીણકર્મ સંબંધ રૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વર રૂપી ભાસ્કર, સર્વલેકમાં પ્રાણીઓને મેહ રૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વવસ્તુવિષયક પ્રકાશ રૂપી ઉદ્યોત આપશે. (૭૪ થી ૭૮–૮૯૮ થી ૯૦૨)
સાદુ ગમે! guતે, જિ ને સંગ ા अन्नोवि संसओ मज्झं, त मे कहसु गोअमा ? ७९।। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणिणं । खेमं सिवमणाबाहं, ठाणं किं मन्नसी मुणी ? ॥८॥ अत्थि एग धुवं ठाणं, लौगग्गंमि दुरारुहं । जत्य नत्थि जरामच्चू, वाहिणो वेअणा तहा ।।८१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૦ ठाणे अ इइ के वुत्ते, केसी गोअममब्बवी। केसामेवं बुवंत तु, गोअमो इणमब्बवी ॥२॥ निव्वाणंनि अबाहन्ति, सिद्धिलोगग्गमेव य । खेम सिं अणाबाह, जं चरति महेसिणो ॥३॥ तं ठाणं सासयं वासं, लोगग्गंमि दुरारुह। जं संपत्ता न सोअंति, भवोहंतकरा मुणी ॥८४॥
॥षभिःकुलकम् ।। साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥७॥ शारीरमानसैः दुःख, बर्बाध्यमानानां प्राणिनाम् । क्षेमं शिवमनाबाधं, स्थानं किं मन्यसे मुने ! ॥८॥ अस्त्येकं ध्रुवं स्थानं, लोकाग्रे दुरारोहम् । यत्र नास्ति जरामृत्यू, व्याधयो वेदनास्तथा ॥८॥ स्थानमिति क उक्तः, केशिौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥८२॥ निर्वाणमित्यबाधमिति, सिद्धि लोकानमेव च । क्षेमं शिवमनाबाधं, यं चरन्ति महर्षयः ॥८३॥ तं स्थानं शाश्वतं वासं, लोकाग्रे दुरारोहम् । यत्सम्प्राप्ता न शोचन्ति, भवौषान्तकरा मुनयः ॥८४॥
॥ षड्भिः कुलकम् ॥ मथ-3 गौतम ! तभारी प्रतिमा ५२म छ, २ પ્રતિભાએ મારા સંશયનું નિરાકરણ કર્યું. હવે હું બીજે પ્રશ્ન મૂકું છું તેનું તમે નિરાકરણ કરે ! શ્રી કેશી કહે છે કે-હે મુનિ ! શરીર અને મનના દુખથી રીબાતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી ક્ષેમ રૂપ, સ` ઉપદ્રવના અભાવથી શિવ રૂપ, સ્વાભાવિક ખાધા વગરનું' હોઈ અનાઆધ રૂપ સ્થાન કર્યું તમે જાણા છે ? શ્રી ગૌતમ જણાવે છે કે—àાકના અગ્રે દુ:ખે ચઢી શકાય એવું એક ધ્રુવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણુ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવ રૂપ વેદનાએ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિએ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે-એ સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સખાધેલ છે ? શ્રૌ ગૌતમ જણાવે છે કે—નિર્વાણુ, અબાધ, સિદ્ધિ, લેાકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દોથી ધ્રુવસ્થાન સ`આધાય છે. તેને મહર્ષિ આ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિઓ, તે લાકના અગ્ર ઉપર દુઃખે કરી ચઢી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શેકરહિત અને છે. (૭૯ થી ૮૪–૯૦૩ થી ૯૦૮)
साड गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । नमो ते संसयाईय, सव्वमुत्तमहोयही ! ॥८५॥ एवं तु संसए छिन्ने, केसी घोरपरक्कमे । अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥ ८६ ॥ पंचमहव्वयं धम्मं, पडिवज्जइ भावओ । पुरिमस्स पच्छिमंमि, मग्गे वत्थ सुहावरे ॥८७॥
॥ त्रिविशेषक
Jain Educationa International
For Personal and Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૨૧ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । नमस्ते संशयातीत! सर्वसूत्रमहोदधे ! ॥८५॥ एवं तु संशये छिन्ने, केशिः घोरपराक्रमः । अभिवन्द्य शिरसा, गौतमं तु महायशसम् ॥८६॥ पञ्चमहाव्रतं धर्म, प्रतिपद्यते भावनः । पूर्वस्य पश्चिमे मार्गे, तत्र शुभावहे ॥८॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અથશ્રી કેશી કહે છે કે-હે ગૌતમ ! આપની બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિએ અમારો સંશય દૂર કરી सीधी. माटे 3 संशयथी सतीत-२हित ! हे सर्वत्रમહાસાગર ! આપને મારે નમસ્કાર હે ! આ પ્રમાણે ઘેર પરાક્રમી શ્રી કેશીકુમારશ્રમણ, મહાયશ શ્રી ગૌતમસ્વામીને મતકથી પ્રણામ કરીને પ્રથમના જિનને અભિમત અને અંતિમ તીર્થકર સંબંધી તીર્થ રૂપ કલ્યાણકારી માર્ગમાં પંચમહાવ્રત .३५ धमन स्वीरे छे. (८५ थी ८७-८०६ थी८११)
केसी गोअमओ णिच्चं, तमि आसि समागमे । सुयसीलसमुक्करिसो, महत्थत्थविणिच्छओ ॥८८॥ तोसिआ परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया । संथुआ ते पसीअन्तु, भय केसीगोअम तिबेमि ॥८९॥
॥युग्मम् ॥ केशिगौतमतो नित्यं, तस्मिन्नासीत्समागमे । श्रुतशोलसमुत्कर्षो, महार्थार्थविनिश्चयः ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભામ
तोषिता परिषत् सर्वा, सन्मार्ग समुपस्थिता । संस्तुतौ तौ प्रसीदतां, भगवंतौ केशिगौतमाविति પ્રવામિ ॥૮॥ યુગ્મમ્ ॥
૧૧
અથ-તે નગરીમાં કરેલ સ્થિતા દરમ્યાન થયેલ શ્રી કેશીકુમારશ્રમણુ અને શ્રી ગૌતમસ્વામીના મધુર મિલનમાં જ્ઞાન અને ચારિત્રના ઉત્કષૅ, તેમજ મુક્તિના સાધક હાઈ મહા પ્રત્યેાજનવાળા શિક્ષા અને વ્રત વગેરે રૂપ અર્થાના વિશિષ્ટ નિશ્ચય શિષ્યાની અપેક્ષાએ લાભદાયકસમજવા. વળી ખુશખુશાલ થયેલી સઘળી પ`દા મેક્ષમાગ ને આરાધવા ઉજમાળ બની એ સભાગત ખીજે લાભ જાણુવે. આ પ્રમાણે તે ખનેના ચરિત્રવન દ્વારા સ્તુતિ કરી પ્રાથના કરે છે કે—સારી રીતિએ સ્તુતિ કરાયેલા શ્રી કેશીકુમારશ્રમણુ અને શ્રૌ ગૌતમસ્વામી-એ અને ભગવ ́તા પ્રસન્ન થાઓ !' આ પ્રમાણે હું જ બૂ ! હું કહું છું.
(૮૮૧૮૯-૯૧૨+૯૧૩)
ત્રેવીસમુ' શ્રી કેશિગોતમીયાધ્યયન સપૂ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
श्री प्रवयन - भातृ अध्ययन-२४
अठप्पवयणमायाओ, समिई गुत्ती तìव य । पंचैव य समीइओ तओ गुत्तीउ आहि ॥ १ ॥ ईरिआभासेसणा दाणे, उच्चारे समिई इय | मणगुत्ती वयगुत्ती, कायगुत्ती उ अट्ठमा ॥२॥ एयाओ अट्ठ समिईओ समासेण विआहिआ । दुबाळसंगं जिणक्खायं, मायं जत्थ उ पवयणं ॥ ३ ॥ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
अष्ट प्रवचनमातरः, समितयः गुप्तयः तथैव च । पञ्चैव च समितयः, तिस्रः गुप्तयः, आख्याताः ॥ १ ॥ ईर्या भाषणादाने, उच्चारे समितिः इति । मन गुप्तिर्वचनगुप्तिः,
काय गुप्तिस्त्वष्टा ॥२॥
एता अष्ट समितयः, समासेन व्याख्याताः । द्वादशाङ्गं जिनख्यातं मातं यत्र तु प्रवचनम् ॥३॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ અથ-પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ અન્નપ્રવચનમાતા કહેવાય છે. હવે તે નામપૂર્વક જણાવે છે - १ - र्यासमिति, २- भाषासमिति, उ- शेषासमिति, ४આદાનનિક્ષેપ સમિતિ, પ-ઉચ્ચારાદિ પારિષ્ઠપનિકાસમિતિ, १- मनगुप्ति, ७-वयनगुप्ति भने ८-अयमुक्ति (सभू-सारी
Jain Educationa International
For Personal and Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ રીતિએ શ્રી જિનવચનાનુસારે, ઈતિ–આત્માની ઉપયોગીપૂર્વક પ્રવૃત્તિ.) અહીં ગુતિઓને સમિતિ શબ્દથી વાચ્ય કરેલ છે, જેથી સમિતિ પ્રવૃત્તિ રૂપ અને ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ છે–એમ કથંચિત ભેદ જાણુ. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂપ આઠ સમિતિઓ પ્રવચનમાતાઓ કહેવાય છે. આ પ્રવચનમાતાઓમાં શ્રી જિનકથિત દ્વાદશાંગી રૂપ પ્રવચનો સમાવેશ થાય છે, જેથી તેજ ચારિત્ર રૂપ છે. વળી જ્ઞાન-દર્શન હોય તે જ ચારિત્ર છે. એટલે જ્ઞાન-દર્શનચારિત્રથી ભિન્ન, અર્થની અપેક્ષાએ બીજી દ્વાદશાંગી નથી. આમ આ આઠ પ્રવચનમાતાઓમાં સમસ્ત જૈન પ્રવચન સમાઈ જાય છે. (૧ થી ૩–૯૧૪ થી ૯૧૬)
आलंबणेण कालेण, मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं. संजए इरियं रिए ॥४॥ तत्थ आलंबणं नाणं, दसणं चरणं तहा । काले य दिवसे वुत्ते, मग्गे उप्पहवज्जिए ॥५॥ दव्वओ खित्तो चेव, कालओ भावओ तहा । जयणा चउब्विहा वुत्ता, तं मे कित्तयओ सुण । ६॥ दव्यओ चक्खुसा पेहे, जुगमित्तं च खित्तओ। कालओ जाव रीइज्जा, उवउत्तो य भावओ ॥७॥ इंदिअत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । તg agવારે, ૩વરે રિયું રિજુ ૮મા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-મા
અધ્યયન-૨૪
૧૨૨
आलम्बनेन कालेन, मार्गेण यतनया च । चतुष्कारणपरिशुद्धां, संयत ईयाँ रीयते ॥४॥ तत्रालम्बनं ज्ञानं, दर्शनं चरणं तथा । कालश्च दिवस उक्तो, मार्ग उत्पथवर्जितः ।।५।। द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा । વતના કાતુર્વિધોર, તાં એ દીર્તતઃ મૃg iદ્દા द्रव्यतश्चक्षुषा प्रेक्षेत, युगमात्रं च क्षेत्रतः । कालतो यावद्रीयेत, उपयुक्तश्च भावतः ॥७॥ इन्द्रियार्थान् विवर्य, स्वाध्यायं चैव पञ्चधा । तन्मूर्तिस्तत्पुरस्कार, उपयुक्त ई- रीयेत ॥८॥
અર્થ-ઈસમિતિનું સ્વરૂપ –આલંબનકાણે,કાલકારણે, માર્ગ કારણથી અને યતનાકારણથી પરિશુદ્ધ ગતિને સાધુ કરે ! જેને આલંબીને ગમનની અનુજ્ઞા કરાય તે આલંબન એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર.જ્ઞાનના આલંબન સિવાય ગમનની અનુજ્ઞા નથી. (૧) વિષયકાલ “દિવસ” જિનેએ કહેલ છે. રાતમાં તે આંખ દેખી શકે નહિ, માટે પુષ્ટ આલંબન સિવાય ગમનની અનુજ્ઞા કરેલ નથી. (૨) ઉન્માગને છેડી માર્ગમાં ગમનની અનુજ્ઞા કરી છે, કેમ કે-ઉન્માર્ગમાં આત્મવિરાધના આદિ દેશે થાય છે. ૩) યતના દ્રવ્ય-ક્ષેત્ર–કાલભાવ એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી પાંખે છવ વગેરે દ્રવ્યને જુએ અને ક્ષેત્રથી ધુંસરાપ્રમાણ જગ્યાને જુએ, તેમજ કાલથી જેટલા કાલ સુધી જવાનું હોય તેટલે કાલ અને ઉપગપૂર્વક સાવધાન થઈને ચાલે તે ભાવયતને જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
१६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ (૪) શબ્દાદિ પાંચ વિષયને છેડી,વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને છેડી (કેમ કે-તે ગતિના ઉપગમાં ઘાતક છે.) અને ઈર્યામાં તન્મય બનેલે તેને આગળ કરી, કાય-મનની એકાગ્રતાપૂર્વક સાધુ ઈ-ગમન કરે ! (૪ થી ૮-૧૭ થી ८२१)
कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भये मोहरिए, विकहासु तहेव य ॥९॥ एयाई अट्ठ ठाणाई, परिवज्जित्तु संजओ। असावज्जं मियं काले, भासं भासिञ्ज पण्णवं ॥१०॥
। युग्मम् ।। क्रोधे माने च मायायां, लोभे च उपयुक्तता । हास्ये भये मौखर्ये, विकथासु तथैव च ॥९॥ एतान्यष्टौ स्थानानि, परिवर्त्य संयतः । असावद्यां मितां काले, भाषां भाषेत प्रज्ञावान् ॥१०॥
॥ युग्मम् ॥ सथ-सापासमिति :-ओध, भान, भाया, ala, हास्य, भय, भुमरता (पायासपा) भने विश्थामामा એકાગ્રતાને અભાવ કરી યાને ક્રોધાદિ સ્થાનોને છોડી, બુદ્ધિમાન સાધુએ નિર્દોષ-પરિમિત-સમયે ચિત વાણું બેલવી नमे. (E+१०८२२+६२3)
गवेसणाए गहणे य, परिभोगेसणा य जा। आहारोवहिसिज्जाए, एए तिन्नि विसोहए ॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
१२७ उग्गमुप्पायणं पढमे, बीए सोहिज्ज एसणं । परिभोगंमि चउकं, विसोहिज्ज जयं जइ ॥१२॥
॥ युग्मम् ॥ गवेषणायां ग्रहणे च, परिभोगैषणा च या । आहारोपधिशय्यासु, एतास्तिस्रो विशोधयेद् ॥१२॥ उद्गमोत्पादनं प्रथमायां, द्वितीयायां शोधयेदेषणाम् । परिभोगे चतुष्क, विशोधयेत् यतमानो यतिः ॥१२॥
॥ युग्मम् ॥ અર્થ-એષણસમિતિ-આહાર,ઉપધિ અને શયાના વિષયમાં પ્રથમ ગવેષણ –એષણમાં આધાકર્મ આદિ સોલ होपो मने पात्री वगैरे उत्पान होषाने शुद्ध ४२-६२ रे ! બીજી ગ્રહણ–એષણમાં શંકિત વગેરે દશ એષણ દોષને शुद्ध ४२-६२ ४२ ! परिवाश-मेषामा सयोनाપ્રમાણું–અંગારધૂમ-કારણ રૂપ ચાર દેને શોધ-શુદ્ધિ કરે– દૂર કરે ! આ પ્રમાણે યતના કરતે મુનિ એષણસમિતિનું पालन ४२ ! (११+१२-८२४+६२५)
ओहोवहोवग्गहियं, भंडयं दुविहं मुणी। गिण्हंतो निक्खिवंतो अ, पउंजिज्ज इमं विहिं ॥१३॥ चक्खुसा पडिले हित्ता, पमजिज्ज जयं जई। आइए निक्खिवेज्जवा, दुहओवि समिए सया ॥१४॥
॥ युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
-
-
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ओघोपध्यौपग्रहिकं. भाण्डकं द्विविधं मुनिः । गृह्णन्निक्षिपश्च, प्रयुजीत इमं विधिम् ॥१३॥ चक्षुषा प्रत्युत्प्रेक्ष्य, प्रमार्जयेद्यतमानो यतिः । आददीत निक्षिपेद्वा, द्विधापि समितस्सदा ॥१४॥
॥ युग्मम् ।। અર્થ-આદાનનિક્ષેપસમિતિ ઘ ઉપાધિ રૂપ રહરણ વગેરે અને ઔપગ્રહિક ઉપાધિ રૂપ દંડ વગેરે છે. પ્રકારના ઉપકરણને મુનિ લેતાં અને મૂકતાં કહેવાતી વિધિને ઉપયોગ કરે ! બંને પ્રકારની ઉપધિને પહેલાં આંખથી જુએ અને પછી રજોહરણ વગેરેથી પ્રમાજે; ત્યારબાદ લે અથવા મૂકે ! આ પ્રમાણેની યતનાવાળે યતિ સદા ઉપગવાળે. मन 'समित' उपाय छे. (13+१४-६२६+६२७)
उच्चार पासवणं खेलं, सिंघाण जल्लिअं। आहार उवहि देहं अन्नं वावि तहाविहीं ॥१५॥ अणावायमसंलोए, अणायाए चेव होइ संलोए । आवायमसंलोए, आवाए चेव संलोए ॥१६॥ भणावायमसंलोए परस्सऽणुवघाइए । सपे अझुसिरे वावि, अचिरकाल कयमि अ॥१७॥ विच्छिन्ने दरमोगाढे, णासपणे बिलज्जिए । तसपाणबीअरहिए. उच्चाराईणि पोसिरे ॥१८॥
॥ चतुर्मि कलापकम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૯.
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
उच्चारं प्रश्रवणं, खेलं श्लेष्माण मलम् । બહામુધ રેઢું, અત્ વાડ તથવિધિમ્ | अनापातमसंलोकं, अनापातं चैव भवति संलोकम् । आपातमसंलोकं, आपातं चैव संलोकम् ॥१६॥ अनापाते असंलोके, परस्यानुपघातिके । समे अशुषिरे वाप्यचिरकालकृते च ॥१७॥ विस्तीर्णे दूरमवगाढे, नासन्ने बिलवजिते । त्रसप्राणबीजरहिते, उच्चारादीनि व्युत्सृजेत् ॥१८॥
સુમિરાન્ ! અર્થ-પરિષ્ઠાપનાસમિતિ –પુરીષ, મૂત્ર, મુખને કલેમ, નાકને કલેમ, મલ, આહાર, ઉપધિ, દેહ અને બીજું કારણસર ગ્રહણ કરેલ છાણ વગેરે જે કાંઈ પરિઠાપન યોગ્ય હોય, તે ચાખી જગ્યામાં વિધિપૂર્વક પરઠવી દેવું જોઈએ. (૧) જ્યાં-સ્વ-પર ઉભય પક્ષનું સમીપ આવવારૂપ આપાત નથી તે સ્થાન “અનાપાત’: દૂર એવા પણ સ્વપક્ષ વગેરેના દેખવા રૂપ આલે જ્યાં નથી તે સ્થાન “અસંલકી: આ અનાપાતઅસલેક સ્થાન કહેવાય છે. (૨) જ્યાં પૂર્વોક્ત આપાત નથી પણ સલેક છે, તે અનાપાત–સંલક સ્થાન કહેવાય છે. (૩) જ્યાં આપાત છે પણ સંલેક નથી, તે આપાત–અસલેક સ્થાન કહેવાય છે. (૪) જ્યાં આપાત છે અને સંલેક છે, તે સ્થાનને એ પ્રકાર સમજ. આ ચાર પ્રકારના સ્થાનેમાંથી પહેલા પ્રકારવાળા સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠવે ! (૪) સંયમ–આત્મા-પ્રવચનના ઉપઘાતરહિત સ્થાનમાં, (૪) જે ઉંચું કે નીચું સ્થાન ન હોય તેવા સ્થાનમાં,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
E
(૬) ઘાસ-પાંદડાં આદિ રહિત અશુષિર સ્થાનમાં, (૬) દાહ વગેરે જેમાં થયેલ હોય અને પછી થેડે કાળ ગયે હોય તેવા અચિરકાલકુત સ્થાનમાં, કેમ કે-ઘણે કાળ થયા પછી તેમાં પૃથ્વી વગેરે પેદા થાય છે.) () વિસ્તીર્ણ સ્થાન અને જઘન્યથી હાથ પ્રમાણુ સ્થાનમાં, ) દૂર અવગાઢ સ્થાનમાં અને જઘન્યથી નીચે બાર આંગળપ્રમાણ જગ્યા અચિત્ત થયેલી હોય એવા સ્થાનમાં, () ગામ, બગીચા વગેરે દૂર રહેલા સ્થાનમાં, (હે) ઉંદર આદિ બીલ વગરની જગ્યામાં, (મો) બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવેથી, શાલિ વગેરે બીજથીઅને સકલ એકેન્દ્રિય જીથી રહિત સ્થાનમાં આ પ્રમાણે દશ પ્રકારના સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠ ! (૧૫થી ૧૮-૯૨થી૯૩૧) एआओ पंच समिईओ समासेण वियाहिआ। इत्तो उ तओ गुत्तीओ, वुच्छामि अणुपुव्वसो ॥१९॥ एता पञ्च समितयः, समासेन व्याख्याताः । इतस्तु तिस्रो गुप्तीः, वक्ष्याम्यानुपूर्व्या ॥१९।।
અથ– આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહી. હવે ત્રણ ગુપ્તિઓનું વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે. (૧૯+૯૩૨)
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउन्विहा ॥२०॥ संरंभसमारंभे, आरम्भे य तहेव य । मणं पवद्यमाणं तु, नितिज्ज जयं जई ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન–માતૃ અધ્યયન-૨૪
सच्चा तदेव मोसा य, सच्चा मोसा तहेव य । चउत्थी असच्चामोसा य वयगुत्ती चउव्विहा ॥२२॥ आरंभे य तहेव य ।
?
संरंभ समारंभे,
जई ॥ २३ ॥
य
वयं पवत्तमाणं तु, नियतिज्ज जयं ठाणे निसीअणे चेव, तहेव उल्लंघण पल्लंघण, इंदियाण य संरम्भसमारम्भे, आरम्भे य तहेव य । कार्यं पवत्तमाणं तु निअतिज्ज जयं जई ॥ २५ ॥
॥ षभिःकुलकम् ॥
सत्या तथैव मृषा च चतुर्थ्य सत्यामृषा च संरम्भसमारम्भे, आरम्भे च तथैव च । मनः प्रवर्तमानं तु निवर्त्तयेद्यतमानो यतिः ||२१|| सत्या तथैव मृषा च सत्यामृषा तथैव च । चतुर्थ्य सत्यामृषा च, वाग्गुप्तिश्चतुर्विधा ॥२२॥ संरम्भसमारम्भे,
>
आरम्भे तथैव च । चचः प्रवर्तमानं तु निवर्त्तयेद्यतमानो यतिः ॥ ३३ ॥
1
तुट्टणे । जुंजणे ॥ २४ ॥
सत्यामृषा तथैव च । मनोगुप्तिञ्चतुर्विधा ॥२०॥
स्थाने निषीदने चैव तथैव च त्वग्वर्त्तने ।
उल्लंघने प्रलंघने, इन्द्रियाणां च संरम्भसमारम्भे, आरम्भे तथैव कायं प्रवर्तमानं तु निवर्त्तयेद्यतमानो
Jain Educationa International
योजने ॥२४॥
૧૩૧
च ।
यतिः ॥ २५ ॥
॥ षडूभिःकुलकम् ॥
For Personal and Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અથ–મને ગુપ્તિ –(૧) સત્ પદાર્થ ચિંતન રૂપ મનોવેગ “સત્ય” કહેવાય છે. તેના વિષયવાળી મને ગુપ્તિ ઉપચારથી “સત્ય” કહેવાય છે. (૨) મૃષા. (૩) સત્યામૃષા, અને (૪) અસત્યામૃષા–એમ ચાર પ્રકારની મન રૂપ મને ગુપ્તિ. કહેવાય છે. આનું સ્વરૂપ બતાવીને ઉપદેશ આપે છે કેસંરંભ–“હું તે વિચાર કરું કે જેથી આ મરી જાય !” –આવા પ્રકારના માનસિક સંકલ્પ રૂપ સંરંભમાં, પરપીડાકર ઉચ્ચાટન વગેરે માટેનું જે ધ્યાન તે સમારંભમાં અને પરને મારવામાં સમર્થ અશુભ ધ્યાન રૂ૫ આરંભમાં પ્રવર્તતા મનને. યતનાશીલ યતિ પાછું વાળી દે, અટકાવી દે. અને શુભ સંકલ્પમાં મન પ્રવર્તાવે ! આ પ્રમાણે અશુભ મનથી નિવૃત્તિ અને શુભ મનની પ્રવૃત્તિ રૂપ મને ગુપ્ત સમજવી. વચનગતિ -(૧) “સત્યાન્વયથાર્થ અર્થ પ્રતિપાદન કરનારી, (૨) અસત્યા–તેનાથી વિપરીત, (૩) ગાય-બળદના સમુદાયમાં “આ ગાયે જ છે–એમ પ્રતિપાદન કરનારી “સત્યામૃષા” અને (૪) સ્વાધ્યાયને તું કર’– એમ કહેનારી ભાષા
અસત્યામૃષા એ રીતિ એ ભાષા રૂપ વચનગુપ્તિ ચાર પ્રકારની છે. સંરંભમાં–પરને મારવામાં સમર્થ મંત્રાદિ પરાવર્તનાના સંકલ્પસૂચક શબ્દ રૂપ વાચિક સંરંભ, સમારંભમાં-પરપીડાકર મંત્રાદિ પરાવર્તન રૂપ સમારંભ અને આરંભમાં–પરને મારવામાં કારણભૂત મંત્ર વગેરેના જપ રૂપ આરંભમાં પ્રવર્તતા વચનને યતનાવાળે સાધુ પાછું વાળે, અટકાવી દે અને શુભ વચન યોગ પ્રવર્તાવે ! અર્થાત્ અશુભ વચનવ્યાપારથી નિવૃત્તિ અને શુભ વચનવ્યાપારમાં પ્રવૃત્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
૧૩૩ રૂપ વચનગુતિ સમજવી. કાયમુતિ -ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, તેવા હેતુથી ખાડા વગેરેના ઉલ્લંઘનમાં, સતપણે ગમન કરવામાં, ઈન્દ્રિયને શબ્દાદિમાં જોડવામાં યાને કાયા સંબંધી સમસ્ત વ્યાપારમાં, અભિવાત માટે આંખ, મુષ્ઠિ આદિ આકાર રૂપ સંકલ્પસૂચક સંરંભમાં પરિતાપકર મુષ્ઠિ આદિના અભિઘાત રૂપ સમારંભમાં અને જીવહિંસા રૂપ આરંભમાં પ્રવર્તતી કાયાને જયણાશીલ મુનિ પાછી વાળે, અટકાવી દે! અને શુભ વ્યાપારમાં પ્રવર્તાવે! અર્થાત્ કાયિક અશુભ વ્યાપારથી નિવૃત્તિ અને શુભ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિ સમજવી. (૨૦ થી ૨૫-૩૩ થી ૯૩૮)
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे। गुत्ती नियत्तणे वुत्ता असुभत्थेसु य सव्वसो ॥२६॥ एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । गुप्तयो निवर्त्तने उक्ता, अशुभार्थेभ्यश्च सर्वतः ॥२६॥
અથ–આ પાંચ સમિતિએ સત્ “ચેષ્ટારૂપ ચારિત્રની પ્રવૃત્તિમાં કહેવાયેલી છે, અર્થાત્ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે. જ્યારે સર્વ અશુભ મનેટેગ વગેરેથી નિવૃત્તિમાં પણ એટલે સર્વ શુભ મગ વગેરેમાં પ્રવૃત્તિ રૂપ અને સર્વ અશુભ મનાયેગ વગેરેથી નિવૃત્તિ રૂપ ગુપ્તિઓ કહેવાય છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. (૨૬+૯૩૯)
एयाओ परयणमायाओ, जे सम्म आयरे मुणी। सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिएत्तिबेमि॥२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
-
-
પતાઃ કરવામાp:, ક્યારે મુનિ: स क्षिप्रं सर्वसंसाराद्विप्रमुच्यते पण्डित इति ब्रवीमि ॥२७॥
અથ–આ આઠ પ્રવચનમાતાઓનું જે મુનિ સારી રીતિએ આચરણ કરશે, તે પંડિત મુનિ, જલદી જલદી સર્વ સંસારથી મૂકાય છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૭+૯૪૦)
ચોવીશમું શ્રી પ્રવચન માતુ અધ્યયન સંપૂર્ણ
(((
તા
.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
माहणकुलसंभूओ, आसि विप्पो महायसो । जायाई जमजन्नंमि, जयघोसेत्ति नामओ ॥१॥ इंदिअग्गामनिग्गाही, मग्गगामी महामुणी । गामाणुगाम रीअंतो, पत्तो वाणारसीं पुरि ॥२॥ वाणारसीए बहिआ, उज्जाणंमि मणोरमे । फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥३॥
॥त्रिभिर्विशेषकम् ॥ ब्राह्मणकुलसम्भूतः, आसीत् विप्रः महायशाः । यायाजी यमयज्ञ, जयघोषः इति नाम्ना ॥१॥ इन्द्रियप्रामनिग्राही, मार्गगामी महामुनिः । प्रामानुप्रामं रीयमाणः, प्राप्तो वाणारसी पुरीम् ॥२॥ वाणारस्या बहिः, उद्याने मनोरमे । प्रासुकशय्यासंस्तारे, तत्र वासमुपागतः ॥३॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ-જે બ્રાહ્મણકુલમાં જન્મેલા મહાયશ બ્રાહ્મણ હતા, તે જયઘોષ નામના મહામુનિ પંચમહાવ્રત રૂપી યજ્ઞ કરનારા, ઈન્દ્રિયસમુદાયને નિગ્રહ કરનારા અને મુક્તિમાર્ગગામી એક ગામથી બીજા ગામે વિહાર કરતાં વાણારસી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
-
૧૩૬
શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ નગરી માં પધાર્યા. વણારસી નગરીની બહારના સુંદર ઉદ્યાનમાં પ્રાસુકશસ્યાસંથારાવાળી જગ્યામાં તેમણે નિવાસ કર્યો. (१ थी 3-८४१ था ६४३) .
अह तेणेव कालेणं, पुरीए तत्थ माहणे । विजयघोसेत्ति नामेण, जन्नं जयइ वेभवी ॥४॥ अह से तत्थ अणगारे, मासक्खमणपारणे । विजयघोसस्स जन्नमि, भिक्खमट्ठा उवहिए ॥५॥
॥ युग्मम् ।। अथ तस्मिन्नेव काले, पुर्या तत्र ब्राह्मणः । विजयघोष इति नाम्ना, यज्ञ यजति वेदवित् ॥४॥ अथ स तत्रानगारो, मासक्षपणपारणे । विजयघोषस्य यज्ञे, भिक्षार्थमुपस्थितः ॥५॥
॥युग्मम्॥ અર્થહવે તે કાલમાં તે નગરમાં વેદત્તા વિશેષ નામના બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો છે. તે યજ્ઞમંડપમાં તે જયશેષ મુનિ માસખમણના પારણા નિમિત્તે ભિક્ષા માટે પધાર્યા. (४+५-६४४+६४१)
समुवटिअं तहिं सन्तं, जायगो पडिसेहए। नहु दाहामि ते भिक्खं, भिक्खू जायाहि अन्नओ ॥६॥ . जे अ वेअविऊ विप्पा, जन्नट्ठा य जे दिआ। ... ". जोइसंगविऊ जे अ, धम्माण पारगा ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી યઝીયાધ્યયન-૨૫
जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । तेसि अन्नमिणं देयं, भो भिक्खु सव्वकामिअं॥८॥
ઝિમિર્વરોષણ છે समुपस्थितं तत्र संतं, याजकः प्रतिषेधति । नैव दास्यामि ते भिक्षां, भिक्षो ! याचस्व अन्यतः ॥६॥ ये च वेदविदो विप्रा, यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषाङ्गविदो ये च, ये च धर्माणां पारगाः । ७॥ ये समर्थाः समुद्धर्तु, परमात्मानमेव च । तेभ्योऽन्नमिदं देयं, भो भिक्षो ! सर्वकामितं ॥८॥
અથ-ત્યાં ભિક્ષા માટે આવેલા સાધુને યશ કરનારે વિજયશેષ ભિક્ષાને નિષેધ કરે છે, અને તે ભિક્ષુ! હું તમને ભિક્ષા નહિ આવું, માટે તમે અહીંથી બીજે ઠેકાણે યાચના કરો! કેમ કે-હે ભિક્ષુ ! જેઓ વેદવેત્તાઓ જાતિબ્રાહ્મણે છે, જેઓ યજ્ઞપ્રજનવાળા યજ્ઞને જ કરે છે, જે સંસ્કારની અપેક્ષાએ બીજા જન્મવાળા–બ્રિજ છે, જેઓ
જોતિશાસ્ત્ર અને શિક્ષાદિ અંગને જાણે છે, જેઓ ધર્મ શાસ્ત્ર-સર્વ વિદ્યામાં પારંગત છે અને જેઓ સંસારસાગરથી સ્વ–પરને ઉદ્ધાર કરવા સમર્થ છે, તેઓને જ આ ષટ્રસભરપૂર અન આપવાનું છે પણ બીજાઓને નહિ જ. (૬ થી ૮-૯૪ થી ૯૪૮)
सो तत्थ एवं पडिसिद्धो जायगेण महामुणी । नवि रुट्टो नवि तुट्ठो, उत्तमट्ठगवेसओ ॥९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીને ભાગ
नन्नटं पाणहेउं वा, नवि निव्वाहणाय वा । तेसिं विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥१०॥ नबि जाणसि वेअमुहं, नवि जण्णाण जं मुहं । नक्खताण मुहं जंच, जंच धम्माण वा मुहं ॥ ११ ॥ जे समत्था समुद्धं परं अप्पाणमेव य । न ते तुमं विआणासि, अह जाणासि तो भण ॥ १२ ॥ ॥ चतुर्भिःकलापकम् ॥
૧૩૮
स तत्रैव प्रतिषिद्धः, याजकेन नाऽपि रुष्टो नाऽपि तुष्टः, नानार्थं पानहेतुं वा नापि तेषां विमोक्षणार्थं, इदं
नापि जानासि वेदमुखं, नापि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ॥११॥ समर्थारसमुद्ध, परमात्मानमेव
च ।
भण ॥ १२ ॥
॥ चतुर्भिःकलापकम् ॥
महामुनिः । उत्तमार्थगवेषकः ॥ ९ ॥ निर्वाणाय च ।
वचनमब्रवीत् ॥ १० ॥
ये
न तांस्त्वं विजानास्यथ जानासि ततो
અથ−તે યજ્ઞમ’ડપમાં યજ્ઞ કરાવનાર વિજયઘાષદ્વારા આ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ શ્રી જયઘાષમુનિ, રાગ-દ્વેષ વગરના થઇ, માંક્ષાથી સમતાભાવે ઉભા રહેલ છે. તેએ અન્ન માટે નહિં, પાન માટે નહિ, પેાતાના વસ્ત્ર વગેરેથી નિર્વાહ માટે નહિ, પરન્તુ તે યાજ્ઞિકાના મેક્ષ માટે આ વચન મેથ્યા કે–તુ વેઢાના મુખ્ય વેદને જાણતા નથી, વળી યજ્ઞાના ઉપાયને તુ જાણુતા નથી, નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી પીયાધ્યયન-૨૫
१४. તું જાણતું નથી, ધર્મોના ઉપાયને તું જાણતું નથી અને જેઓ સ્વ–પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ છે તેઓને તું જાણતું નથી. જો તું સત્ય જાણતા હોય તે બેલ!
(८ थी १२-८४८ थी ८५२) तस्सक्खेवपमुक्खं च, अचयंतो तहिं दिओ। सपरिसो पंजली होउ, पुच्छई तं महामुणि ॥१३॥ वेआणं च मुहं बूहि, बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि, बूहि धम्माण जं मुहं ॥१४॥ जे समत्था समुद्धतुं, परं अप्पाणमेव य । एयं मे संसयं सव्वं, साहू कहा पुच्छिओ ॥१५।।
॥त्रिभिर्विशेषकम् ॥ तस्याक्षेपप्रमोक्षं च, अशक्नुवन् तस्मिन् द्विजः । सपर्षत प्राञ्जलिर्भूत्वा, पृच्छति तं महामुनिम् ॥१३॥
वेदानां च मुखं ब्रूहि, ब्रूहि यज्ञानां च मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि, ब्रूहि धर्माणां च मुखम् ॥१४॥
ये समर्थास्समुद्धत. परमात्मानमेव च । एतन्मे संशयं सर्व, साधो ! कथय पृष्टं ॥१५॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ—આ પ્રમાણે તે મુનિના પ્રશ્નનો જવાબ આપવા અસમર્થ થતે તે બ્રાહ્મણ, યજ્ઞમંડપમાં સભા સહિત બે હાથ જોડીને તે મહામુનિને પૂછે છે કે આપ કહે કે-વેદમાં મુખ્ય વેદ કહે છે?, જ્ઞોને ઉપાય કર્યો છે?, નક્ષત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
પ્રધાન કોણ છે ?, ધર્માના ઉપાય કયા છે ? અને સ્વ-પરના ઉદ્ધાર કરવા સમય કાણુ છે? હૈ મુનીશ્વર ! આ પૂછેલા સઘળા પ્રશ્નોના આપ જવાબ આપા! (૧૩ થી ૧૫-૯૫૩ શ્રી ૯૫૫)
अग्गहुत्तमुद्दा वे, जण्णट्ठी वेअसां मुहं । नक्खत्ताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥ १६ ॥ जहा चन्दं गहाईआ, चिट्ठन्ति पंजलीउडा | चंदमाणा नमसंता, उत्तमं मणहारिणो ॥ १७॥ अजाणगा जण्णवाई, विज्जामाहाण संपया । गूढा सज्झायतवसा, भासछन्ना इवग्गिणो || १८ || ॥ त्रिभिर्विशेषकम् ॥ अग्निहोत्रमुखा वेदाः, यज्ञार्थी वेदसां मुखम् । नक्षत्रागां मुखं चन्द्रः, धर्माणां काश्यपो मुखम् ||१६|| यथा चन्द्र ग्रहादिकाः तिष्ठन्ति प्राञ्जलिपुटाः । वन्दमानाः नमस्यन्तो, उत्तमं मनोहारिणः ||१७|| अजानाना यज्ञवादिनो, विद्याब्राह्मणसम्पदाम् । गूढा स्वाध्यायतपसा भस्मच्छन्ना इत्राग्नयः ||१८|| ॥ त्रिभिर्विशेषकम् ॥ અથ –અગ્નિહેાત્ર (કર્મ રૂપ કાષ્ઠને ખાળવા માટે દઢ સદ્ભાવનાની આહુતિવાળા ધર્મધ્યાન રૂપ અગ્નિહેાત્ર કહેવાય છે.) રૂપ પ્રધાનવાળા વેદો છે. અર્થાત દહીના માખણની જેમ વેઢાના નવનીત સમાન આયકમાં સત્ય તપ વગેરે દૃશ
Jain Educationa International
"
For Personal and Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી યજ્ઞીયાધ્યયન ૨૫ પ્રકારને ધર્મ તે જ અગ્નિહોત્ર પ્રધાન છે. યજ્ઞોના ઉપાય તરીકે સંયમ રૂપ ભાવયજ્ઞને અથ પુરૂષ છે. નક્ષત્રોમાં પ્રધાન ચંદ્ર છે. ધર્મોનું મુખ-મૂલ ઉપાય તરીકે યુગાદિદેવશ્રી. ઋષભદેવ ભગવાન છે, કેમ કે–તેઓશ્રી ધર્મના પ્રથમ પ્રરૂપક છે. જેમ ચંદ્રને હાથ જોડી સ્તુતિ-નમસ્કાર કરતા ગ્રહ વગેરે નક્ષત્રો પ્રધાન રીતિએ અતિ વિનયવાળા ચિત્તાકર્ષક દેખાતા ઉભા રહે છે, તેમ શ્રી બાષભદેવ ભગવાનને પણ દેવેન્દ્ર વગેરે સ્તુતિ–નમસ્કાર આદિ કરે છે. અર્થાત્ માહાભ્યશાલી શ્રી ઝષભદેવસ્વામી ધર્મના મૂળ રૂપે છે. વિદ્યા રૂપ બ્રાહ્મણસંપત્તિવાળાએ યજ્ઞવાદીઓ જે તારા વડે પાત્રપણુએ માનેલ છે. તેઓ અજ્ઞાની છે, કેમ કે–સાચા બ્રાહ્મણને નિપરિગ્રહતા હોવાથી વિદ્યા એ જ સંપત્તિ છે. તેઓ બૃહદ્ આરણ્યક કથિત દશ પ્રકારના ધર્મને જાણતા હોવા છતાં આ લેકે બાહા યજ્ઞને કરે ? વેદ, અધ્યયન, ઉપવાસ વગેરે બહારથી શાન્ત સંવરવાળા આ અજ્ઞાનીઓ, ભસ્મ નીચે ઢંકાયેલ અગ્નિની માફક ભીતરમાં કષાયની આગથી ભભૂકતા જ છે. તમે માનેલ આ બ્રાહ્મણે કેવી રીતિએ સ્વ-પરને ઉદ્ધાર કરી શકે? અર્થાત્ ન જ શકે. (૧૬ થી ૧૮, ૯૫૬ થી ૯૫૮)
जो लोए बंभणो वुत्तो, अग्गी वा महिो जहा । सया कुसलसदिळं, तं वयं बूम माहणं ॥१९॥
जो न सज्जइ आगंतु, पव्वयंतो न सोअइ। . रमए अज्जवयणमि, तं वयं बूम माहणं ॥२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ निर्द्धतमलपावगं ।
जायरुवं जहामट्ठ, रागद्दोसभयाइअं तं वयं बूम माहणं ॥ २१ ॥
૧૪૨
तसे पाणे विआणित्ता, संगहेण य थावरे । जो न हिसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥२२॥ कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥ २३॥ चित्तमंतमचित्तं वा, अप्पं वा जह वा बहुं । न गिण्हइ अदत्तं जो, तं वयं : बूम माहणं ॥ २४॥ दिव्यमाणुसतेरिच्छं, जो न सेवह मेहुणं । मणसा कायवक्केणं, तं वयं जहा पउमं जले जायं नोवळिप्पई वारिणा ।
बूम
माहणं ॥ २५॥
माहणं ॥ २६॥ अकिंचणं ।
एवं अलित्तं कामेहि, तं वयं बूम अळोलुअं मुहाजीवी, अणगारं असंसतं हित्थेसु तं वयं बूम जहित्ता पूव्त्रसंजोगं, नातिसंगे जो न सज्झइ रएसु तं वयं बूम माहणं ॥ २८ ॥
a
॥ दशभिःकुलकम् ॥
माहणं ॥ २७॥ अ बंधवे ।
।
यो लोके ब्राह्मण उक्तः, अग्निः वा महितो यथा । सदा कुशलसन्दिष्टं तं वयं ब्रमो यो न स्वजत्यागन्तु प्रत्रजन् न रमते आर्यवचने, तं वयं ब्रूमो
Jain Educationa International
ब्राह्मगम् ॥ १९ ॥ शोचति । ब्राह्मणम् ॥२०॥
For Personal and Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૫
निर्मातमलपापकम् । ब्राह्मणम् ॥२१॥
जातरूपं यथार्थं, रागद्वेषभयातीतं तं वयं ब्रूमो त्रसप्राणिनो विज्ञाय, संग्रहेण च स्थावरान् । यो न हिनस्ति त्रिविधेन, तं वयं ब्रूमो ब्राह्मणम् ||२२|| क्रोधात् वा यदि वा हास्याल्लोभात् वा यदि वा भयात् । मृषां न वदति यस्तु, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥२३॥ चित्तवन्तमचित्तं वाऽल्पं वा यदि वा बहुम् । न गृहणात्यदत्तं यो, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥२४॥ दिव्यमानुष्यतिरश्चीनं, यो न सेवेत मैथुनम् । मनसा कायेन वाक्येन तं वयं ब्रूमो ब्राह्मणम् ॥ २५ ॥ यथा पद्मजले जातं, नोपलिप्यते वारिणा । एवं अलिप्तं कामैः, तं वयं ब्रूमो अलोलुपं मुधाजीविनं, असंसक्तं गृहस्थैः तं वयं ब्रूमो हित्वा पूर्वसंयोगं, ज्ञातिसंगांश्च यो न सजति एतेषु तं वयं ब्रूमो
ब्राह्मणम् ॥२६॥
अनगारमकिञ्चनम् ।
Jain Educationa International
૧૪૩
ब्राह्मणम् ||२७||
बान्धवान् । ब्राह्मणम् ||२८||
॥ दशभिःकुलकम् ॥
અ-લાકમાં જે બ્રાહ્મણ તરીકે કહેવાય છે અને જે બ્રાહ્મણે જેવી રીતિએ અગ્નિ પૂજેલ છે, તે બ્રાહ્મણ અને અગ્નિનું સત્ય સ્વરૂપ તત્વજ્ઞ કુશલેએ કહેલ છે. તેમાં પહેલાં અમે બ્રાહ્મણનું સ્વરૂપ જણાવીએ છીએ. જે સ્વજન વગેરે સ્નેહ-સંબધીને મળવા માટે આસકિત-રાગ કરતા નથી અને સ્વજના આવીને મળીને જાય છતાં એમના વગર હું કેવી રીતિએ રહી શકીશ-એમ શેક કરતા નથી, પરન્તુ
For Personal and Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
તીથ કર રૂપ આના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલું સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણુસ ́પન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ત્રસ-સ્થાવર જીવાને સંક્ષેપથ્ય અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના ચેાગર્થી હણુતા નથી, તેનેઅહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષા— અસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેાનું આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઈના દીધા વગર લેતેા નથી, તેને—અચૌય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જે દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી મૈથુનને ત્રિવિધે સેવતા નથી. તેને-બ્રહ્મચારીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
જેમ પાણુમાં કમલ પેદા થયેલુ છે, છતાં પર્ણોથી લેપાતું નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતે ની-જલકમલવત્ અલિપ્ત હોય છે, તેને નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે આહાર આદિમાં લંપટતા વગરના છે, ભેષજ-
Jain Educationa International
For Personal and Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
મત્ર આદિના ઉપદેશથી આજીવિકા નહિ કરનારા-મુધાજીવી છે, પૂર્વ કે પાછળથી પરિચિત ગૃહસ્થાની સાથે સબંધ વગરના છે, કિચન છે અને અનગાર છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે માતા આદિના સંબધ રૂપ પૂર્વાંસ ચેગને, લેાક વગેરેના સંબધ રૂપ જ્ઞાતિસંગોને, આંધવાને અને ભાગાને છે”ને ફરીથી પણ તેમાં રાગ કરનારે ખનતા નથી, તેન અમે બ્રાહ્મણ કહીએ છીએ. ( ૧૯ થી ૨૮૯૫૯ થી ૧૬૮)
૧૪૫
पसुबंधा सव्ववेआ, जठ्ठे च पावकम्मुणा । न तं तायंति दुस्सीळं, कम्माणि बलवंतिह ॥ २९ ॥ नवि मुंडिएण समणो, न ॐकारेण बम्भणो । न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो || ३० ॥ समयाए समणो होई, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होई, तवेणं होइ तावसो ॥३१॥ कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिभ । कम्मु वइसो होइ, सुद्दो हवइ कम्पुणा ॥ ३२ ॥ एए पाउकारे बुद्धे, जेहिं होइ सिणायओ । सव्त्रसंगविणिमुकं तं वयं बूम माहणं ॥ ३३॥ एवं गुणसमाउत्ता, जे भवंति दिउत्तमा । ते समत्था उ उद्धतु पर
9
अप्पाणमेव य ॥ ३४॥
॥ षभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पशुबन्धा सर्ववेदाः, इष्टं च पापकर्मणा । न तं त्रायन्ते दुश्शीलं, कर्माणि बलवन्तीद ॥२९॥ नापि मुण्डितेन श्रमणो, ओंकारेण न ब्राह्मणः । न मुनिररण्यवासेन, कुशचीवरेण न तापसः ॥३०॥ समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः ॥३१॥ कर्मणा ब्राह्मणो भवति, कर्मणा भवति क्षत्रियः । वैश्यः कर्मणा भवति, शूद्रो भवति कर्मणा ॥३२॥ एतान्प्रादुरकार्षीद् बुद्धा, यैः भवति स्नातकः । सर्वकर्षविनिर्मुक्तं, तं वयं ब्रूमो ब्राह्मणम् ॥३३॥ एवं गुणसमायुक्ता, ये भवन्ति द्विजोत्तमाः । ते समर्थाः तूर्तु, परमात्मानमेव च ॥३४॥
અર્થ–પશુએના વિનાશ માટે બંધનના કારણભૂત દ વગેરે સર્વ વેદ, પાપના હેતુભૂત પશુના વધ વગેરેના અનુષ્ઠાનથી કરેલ યજ્ઞ, તે દુરાચારી યજ્ઞ કરનારને સંસારબંધનથી બચાવી તારી શકતા નથી, કેમ કે પશુવધ વગેરેમાં પ્રવર્તક હેઈ તે વેદ અને યજ્ઞ કર્મબલવર્ધક છે.
વળી માથું મુંડાવા માત્રથી “શ્રમણ કહેવાતું નથી, ઍકાર માત્રથી “બ્રાહ્મણ બનતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ થતું નથી અને વલ્કલ વગેરે કુશના વસ્ત્ર માત્રથી તાપસ થતું નથી.
વળી સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે, જ્ઞાનથી સુનિ બને છે અને તપથી તાપસ બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૭:
શ્રી યઝીયાધ્યયન-૨૫
તેમજ જ્ઞાન-થાન વગેરે ક્રિયા રૂપ કર્મથી બ્રાહ્મણ બને છે, પીડિતના રક્ષણ રૂપ કર્મથી ક્ષત્રિય થાય છે, વ્યાપાર–પશુ રાખવાં–ખેતી આદિથી વૈશ્ય બને છે અને શેકના હેતુભૂત નકરી વગેરે કરવા રૂપ કર્મથી શુદ્ધ બને છે.
આ પૂર્વોક્ત અહિંસા આદિ અર્થે શ્રી સર્વજ્ઞ ભગવાને પ્રગટ કરેલ છે, કે જે અર્થોથી કેવલી રૂપ સ્નાતક બને છે. આથી આસન્નમુક્તિ હોઈ સર્વકર્મરહિત સિદ્ધ જેવા સનાતકકૈવલીને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રમાણે જેઓ અહિંસા આદિ ગુણોથી યુક્ત હેય છે, તેઓ સ્વ–પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ ઉત્તમ બ્રાહ્મણે થઈ શકે છે પણ બીજા નહિ. (૨૯ થી ૩૪૯૬૯ થી ૯૭૪).
एवं तु संसये छिन्ने, विजयघोषे अ माहणे । समुदाय तओ तं तु, जयघोसं महामुणिं ॥३५॥ तुढे अ विजयघोसे, इणमुदाहु कयजली। माहणत्तं जहाभूकं, सुटूठु मे उवदसि ॥३६॥ तुब्भे जइआ जण्णाणं, तुम्भे वेअविऊ विऊ । जोइसंगविड तुब्भे, तुब्भे धम्माण पारगा ॥३७॥ तुम्भे समत्था उद्धत्तुं, पर अप्पाणमेव य । तमणुग्गरं करे हम, भिक्खेणं भिक्खुउत्तमा ॥३८॥
કે રામાપવાનું છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી ઉત્તરાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ एवं तु संशये छिन्ने, विजयघोषश्च ब्राह्मणः । समाज्ञाय ततः तं तु, जयघोषं महामुनिम् ॥३५॥ तुष्टश्च विजयघोषः, इदमुदाहृतवान् कृतांजलिः । ब्राह्मणत्वं यथाभूतं, सुष्ठु मे उपदर्शितम् ॥३६।। यूयं यष्टारो यज्ञानां, यूयं वेदविदो विदः । ज्योतिषाङ्गविदो यूयं, यूयं धर्माणां पारगाः ॥३७॥ यूयं समर्था उद्धां, परमात्मानमेव च । तदनुग्रहं कुरुतास्माकं, भैश्येण भिक्षुत्तम ! ॥३८॥
ચતુશિપમ્ | અર્થ આ પ્રમાણે કહીને જ્યારે મુનીશ્વર ઉભા રહ્યા છે, ત્યારે આ પ્રમાણે કહેલ નીતિથી–સંશય છેદાવાથી, “આ જયશેષ મહામુનિ મારા ભાઈ છે એમ ઓળખીને, સંતુષ્ટ થયેલે વિજયશેષ નામને બ્રાહ્મણ હાથ જોડીને કહેવા લાગે કે-આપે મને સારી રીતિએ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. વળી તેમણે જણાવ્યું કે-હે યથાર્થ તત્વના જાણ! આપ સાચા યજ્ઞોને કરનારા યાજ્ઞિક છે, આપ સાચા વેદને જાણ નાર છે, આપ સાચા જતિષના અંગના જાણુ છે, આપ ધર્મોના પારને પામેલા છે અને આપ સાચે જ સવ-પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. હે ઉત્તમ ભિક્ષુક! કૃપા કરે, પધારે! અને અમને ભિક્ષાને લાભ આપે. આ પ્રમાણે વિજયઘોષ બ્રાહ્મણે મુનીશ્વરને સ્તુતિપૂર્વક ભિક્ષાનું આમંત્રણ આપ્યું. (૩૫ થી ૩૮–૯૭૫ થી ૯૭૮) न कज्ज मज्ज मिक्खणं, खिप्पं निक्खमसू दिआ। मा भमिहिसि भयावत्ते, घोरे संसारसागरे ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
૧૪૯
उवलेओ होइ भोगे, अभोगी
नोवलिप्पड़ । विप्पमुच्चइ ॥ ४० ॥
भोगी भमइ संसारे, अभोगी उल्लो सुक्को अ दो छूढा, गोलया मट्टिआमया । दोवि आव डिआ कुड्डे, जो उल्लो सोऽत्थ लग्गइ ॥ ४१ ॥ एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा | विरत्ता उ न लग्गंति, जहा सुक्के उ गोलए ॥ ४२ ॥ ॥ चतुर्भिःकलापकम् ॥
।
न कार्य मम भैक्ष्येण, क्षिप्रं निष्क्राम द्विज । । मा भ्रमीः भयावर्त्ते, घोरे संसारसागरे ॥३९॥ उपलेपो भवति भोगेषु, अभोगी नोपलिप्यते । भोगी भ्रमति संधारे, अभोगी विप्रमुच्यते ॥ ४० ॥ आर्द्रः शुष्कश्च द्वौ क्षिप्तौ, गोलकौ मृत्तिकामयौ । द्वावप्यापतितौ कुडये, यः आर्द्रः सोऽत्र लगति ॥ ४१ ॥ एवं लगन्ति दुर्मेधसः, ये नराः कामलालसाः । विरक्तास्तु न लगन्ति यथा शुष्कः तु गोलकः ||४२ || ॥ चतुर्भिःकलापकम् ॥
,
અર્થ-હવે વિજયઘાષ બ્રાહ્મણને મુનીશ્વર કહે છે કેમારે ભિક્ષાનું કાર્ય કાર્ય નથી, પરન્તુ તમે સાચા બ્રાહ્મણુ અના !, શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારા ! અને ભયના આવત્તવાળા ધેાર સ`સારસાગરમાં ભ્રમણુ કરી નહિ. ભેગા ભેાગવવાથી ક્રમ વૃદ્ધિ રૂપ ઉપલેપ થાય છે. લેગ વગરના ક સંબંધથી લેપાતે નથી. ભેગી સંસારમાં ભમે છે, જ્યારે અભાગી સ'સારથી મુકત બને છે. જો ભીના-લીલા માટીના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
એક ગોળ અને બીજે માટીને સુકે ગેળે ભીંત ઉપર ફેંકાયેલું હોય, તે તેમાં લીલે ભીને ગેળે ભીંતમાં લાગે છે–ચટે છે. જ્યારે સુકો ગળે ભીંતમાં લાગતું નથી–ચુંટતે. નથી. એ રીતિએ દુષ્ટ બુદ્ધિવાળા-કામગોમાં લાલસાવાળા મનુષ્ય કર્મની સાથે લાગે છે, પરંતુ વૈરાગી મનુષ્ય કર્મની સાથે સુકા ગેળાની માફક લાગતા નથી. (૩૯ થી ૪ર-૯૭૯ થી ૯૮૨)
एवं सो विजयघोसो, जयघोसस्स अंतिए । अणगारस्स निक्खंतो, धम्म, सोच्चा अणुत्तर ॥४३॥ एवं स विजयघोषः, जयघोषस्यान्तिके । अनगारस्थ निष्क्रान्तः, धर्म श्रुत्वानुत्तरम् ।।४३॥
અથ–આ પ્રમાણે તે વિજયઘોષ શ્રી જયેશેષ મુનિની પાસે અનુપમ ધર્મ સાંભળીને શ્રી ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર થયા. (૪૩-૯૮૩) खवित्ता पूचकम्माइं, संजमेण तवेण य । जयघोसविजयघोसा, सिद्धि पत्ता अणुत्तरं तिबेमि ॥४४॥
क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । जयघोषविजयघोषौ, सिद्धि प्राप्तावनुत्तराम् ।।
ત્તિ ત્રવામિ ૪૪ો અર્થ-સંયમ અને તપથી પૂર્વકમેને ખપાવીને શ્રી જયશેષ અને શ્રી વિજયશેષ મુનિ અનુત્તર સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે હે જંબૂ! હું તને કહું છું, (૪૪-૯૮૪)
પચીસમું શ્રી યશીયાધ્યયન સંપુર્ણ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
सामायारि पवक्खामि, सव्वदुक्खविमोक्खणि। जं चरित्ताण निग्गंथा, तिण्णा संसारसागर ॥१॥ सामाचारी प्रवक्ष्यामि, सर्वदुःखविमोक्षणीम् ।
यां चरित्वा निग्रंथाः, तीर्णाः संसारसागरम् ॥१॥ .. मथ-२ साभायारीने सायरी निन्थे। ससारસાગરને તરે છે, તરશે અને તરી ગયા, તે સર્વ દુઃાથ મૂકાવનારી સાધુજનકર્તવ્ય રૂ૫ સામાચારીને હું કહીશ. (१-८८५) पढमा आवस्सिआ नाम १, बिइआ यनिसीहिआ ।। आपुच्छणा य तइआ ३, चउत्थी पडिपुग्छणा ४ ॥२॥ पंचमा छंदणा नामं ५, इच्छाकारो अछट्टओ ६ । सत्तमो मिच्छ कारो उ ७, तहकारो अ अट्ठमो ८॥३॥ अब्धूढाणं नवमं ९, दसमा उवसंपया १० । एसा दसंगा साहूणं, सामायारी पवेइआ ॥४॥
॥विभिविशेषकम् ।। प्रथमाऽऽवश्यकी नाम्नी, द्वितीया च नेषेधिकी । आपूछना च तृतीया, चतुर्थी प्रतिपृच्छना ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
પર
सप्तमी
पञ्चमी छन्दना नाम्नी, इच्छाकारश्च षष्ठी । मिथ्याकारस्तु, तथाकारश्चाष्टमी ॥३॥ अभ्युत्थानं नवमी, दशम्युपसंपद् । एषा दशाङ्गा साधूनां सामाचारी प्रवेदिता ||४|| ॥ त्रिभिर्विशेषकम् ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ
अर्थ - पडेली भावश्यडी, मी नेषेधिडी, त्रील પ્રચ્છના, ચાથી પ્રતિચ્છના, પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, નવમી અભ્યુત્થાન અને દશમી ઉપસ'પદા-એમ સાધુએની મા દશાંગી-ઢવિધ સામાચારી ભગવડતાએ કહેલી છે. (૨ થી ૪ ૯૮૬ થી ૯૮૮)
गमणे आवस्सअं कुज्जा, ठाणे कुज्जा णिसीहिअं । आपुच्छणा सयं करणे, परकरणे पडि पुच्छणा ॥५॥ छंदणा दव्वजाएणं, इच्छाकारी अ सारणे । मिच्छाकाशे अ निंदार, तहकारो पडिस्सुए ||६|| अब्भुट्ठाणं गुरुपूआ, अच्छणे उवसंपया | दुपंच संजुत्ता, सामायारी पवेइआ ॥७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
एवं
गमने आवश्यक कुर्यात्, स्थाने कुर्यान्नैषेधिकीम् । आपृच्छना स्वयं करणे, परकरणे प्रतिपृच्छना ||५|| छन्दना द्रव्यजातेन, इच्छाकारश्च सारणे । मिथ्याकारश्च निन्दार्या, तथाकारः
प्रतिश्रुते ||६||
Jain Educationa International
For Personal and Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
अभ्युत्थानं गुरुपूजायां, अवस्थाने उपसम्पत् । एवं द्विपञ्चकसंयुक्ता, सामाचारी
प्रवेदिता ||७|| ।। ત્રિમિવિરોહમ્ ॥
અથ“હવે વિષય-વિભાગથી આ સામાચારી કહે છે. (૧) તથાવિધ જ્ઞાનાદિ આશ્યક હેતુ ઉપસ્થિત થવાથી ઉપાશ્રય વગેરે સ્થાનમાંથી બહાર નીકળતાં આવશ્યકી’ નામની પહેલી સમાચારી સાચવવી, અર્થાત્ આવસહી મેલીને ગુરૂઆજ્ઞાપૂર્વક બહાર જવું.
૧૫૩
(૨) ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશ કરતાં ગમન આદિના નિષેધ રૂપ‘નૈષધિકી' નામની બીજી સામાચારી સાચવવી યાને પ્રવેશતાં ‘નિસીહિ' શબ્દ ખેલવા.
(૩) આ કાયČ હું કરૂ કે નહિઁ' ઇત્યાદિ પૂછવા રૂપ અર્થાત્ પોતાના કોઈ પણ કાર્યને સ્વયં કરવામાં ગુરુને પૂછવા રૂપ ‘આપ્રચ્છના' નામની ત્રીજી સામાચારી સાચવવી.
(૪) અન્ય કાર્ય કરવામાં પણ ગુરુને પૂછ્યું. ગુરુએ જોડચો હાય છતાં ફરીથી પ્રવૃત્તિના કાળમાં ગુરુને પૂછવા રૂપ ‘પ્રતિપ્રચ્છના’ નામની ચાર્થી સામાચારી જાણવી.
(૫) પૂર્વે ગ્રહણ કરેલા આહારાદ્વિ દ્રવ્ય સમુદાયમાંથી શેષ સાધુઓને આ આહારાદિહ લાગ્યેા છુ, તે જો કાઈને ઉપયોગી થાય તો ઈચ્છા પ્રમાણે લે.’–એમ આપવા માટે આમંત્રણ કરવું', તે ‘છંદના' નામની પાંચમી સામાચારી સમજવી.
(૬) પેાતાની ઈચ્છાથી તે તે કાય કરવું તે ‘ઈચ્છાકાર,’
Jain Educationa International
For Personal and Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ જે કે-“તમે કરવા માટે ઈચછેવું આ કાર્ય છે પણ મારી ઈચ્છા છે.” “હું આ કામ કરું, મારા પાત્રવેપાદિ કાર્યને તમે ઈચ્છાથી કરે.” આ પ્રમાણે ક્રમશઃ સ્વ-પર સારણમાં ઈચ્છાકાર” સામાચારી છઠ્ઠી જાણવી.
(૭) જ્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય, ત્યારે ભૂલના સ્વીકારપૂર્વક મિથ્યા દુષ્કૃત” આપે. અર્થાત્ અસત્ય આચરણ થતાં ધિક્કાર છે મને, કે જે મેં આ અસત્ય કરેલ છે. –આવા પ્રકારની નિંદામાં “મિચ્યાકાર” નામની સાતમી સામાચારી સમજવી.
(૮) જ્યારે ગુરુમહારાજ વાંચના વગેરેનું દાન કરે, ત્યારે “આ આ પ્રમાણે જ છે.' –એવા સ્વીકાર રૂપ પ્રતિશ્રતમાં અર્થાત્ ગુરૂ આદિ જે કહે તે સાંભળી તે તરત જ ‘તહત્તિ કહી સ્વીકાર રૂપ પ્રતિશ્રતમાં “તથાકાર” નામની આઠમી સામાચારી છે.
(૯) બહુમાનયેગ્ય આચાર્ય, ગલાન આદિને યથેચિત આહાર આદિ સંપાદન રૂપ ગુરુપૂજામાં “અયુત્થાન' નિમંત્રણ રૂપ નવમી સામાચારી જાણવી.
(૧૦) બીજા આચાર્યની સમીપમાં “આટલા કાળ. સુધી આપની પાસે હું રહીશ.”—એવી “ઉપસંપદા' નામની દશમી સામાચારી સમજવી. આ પ્રમાણે દશવિધ સામાચારી, કહેલી છે. (૫ થી ૭-૯૮ થી ૯૯)
पुचिल्लंमि चउब्भागे, आइच्चंमि समुट्ठिए। . भंडगं पडिलेहिता, वंदित्ता य तो गुरु ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
રિઝળપંગીલો, િકાય મg I इच्छं निओइउ भंते, वेआवच्चे व सज्झाए ॥९॥ वेआवच्चे निउत्तेणं, कायव्वं अगिलायओ। सज्झाए वा निउत्तेणं, सबदुक्खविमोक्खणे ॥१०॥
_શિમિરોપાન છે पूर्वस्मि श्चतुर्भागे, आदित्ये समुत्थिते । भाण्डकं प्रतिलिख्य, वन्दित्वा च ततो गुरुम् ।।८। पृच्छेत् प्राञ्जलिपुटः, किं कर्तव्यं मयेह ? । इच्छामि नियोजयितुं, भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये ॥९॥ वैयावृत्त्ये नियुक्तेन, कर्त्तव्यमग्लान्यैव । स्वाध्याये वा नियुक्तन, सर्वदुःखविमोक्षणे ॥१०॥
ત્રિમિર્વિશેષમ્ | અર્થ–બુદ્ધિથી આકાશને ચાર પ્રકારને વિભાગ કરાય છે. ત્યાં પૂર્વ દિશા સંબંધી કાંઈક ન્યૂન આકાશના ચોથા ભાગમાં
જ્યારે સૂર્ય આવે છે ત્યારે પાદેનપરિસિમાં (સૂર્યોદય પછી ૨ ક-૨૪ મિ. થાય ત્યાર પછી) પાત્રા વગેરે ઉપકરણનું પડિલેહણ કરીને અને આચાર્ય આદિ ગુરુને વંદના કરીને ભાતિલ ઉપર બે હાથ જોડીને પૂછે કેઆ સમયમાં હું ઈચ્છું છું કે હે ભગવન! આપ યાવચ્ચે કે સ્વાધ્યાયમાં જેમાં મને જોડવા ઈછે, તેમાં હું જોડાવા ઈચ્છું છું. જે ગુરુમહારાજ વૈયાવચ્ચમાં જે તે શરીરના શ્રમને વિચાર કર્યા સિવાય વૈયાવચ્ચ કરવી. જે ગુરુજી સ્વાધ્યાયમાં નિયુક્ત કરે, તે સર્વ દુઃખેથી મૂકાવનાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
१५.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ સ્વાધ્યાયમાં શરીરશ્રમની ચિન્તા કર્યા સિવાય પ્રયત્ન કરે नये. ( : थी १०-८८२ थी ६६४)
दिवसस्स चउरो भाए, कुज्जा भिक्खू विअक्खणो। तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥११॥ पढमं पोरिसि सज्जायं, बिइथं झाणं झिआयइ । तइ पाए भिक्खायरियं, पुणो चउत्थिए सज्झायं ॥१२॥ आसाढे मासे दुपया, पोसे मासे चउप्पया । चित्तासोपसु मासेम्, तिपया हवइ पोरिसी ॥१३॥ अंगुलं सत्तरत्तेणं, पक्खेणं तु दुअंगुलं । वड्ढए हायए आवि, मासेणं चउरंगुलं ॥१४॥
॥चतुर्भिकलापकम् ॥ दिवसस्य चतुर्भागान्, कुर्याद् भिक्षुः विचक्षणः । ततः उत्तरगुणान्कुर्यादिनभागेषु चतुर्वपि ॥११॥ प्रथमां पौरुषी स्वाध्याय, द्वितीयायां ध्यानं ध्यायेत् । तृतीयायां भिक्षाचर्या, पुनश्चतुर्थ्या स्वाध्यायम् ॥१२॥ आषाढे मासे द्विपदा, पोषमासे चतुष्पदा । चैत्राश्विनयोर्मासयोः, त्रिपदा भवति पौरुषी ॥१३॥ अङ्गलं सप्तरात्रेण, पक्षेण च द्वयङ्गुलम् । वर्द्धते हीयते वाऽपि, मासेन चतुरङ्गलम् ॥१४॥
॥ चतुर्भि:कलापकम् ।। અર્થ-વિચક્ષણ સાધુ દિવસના ચાર ભાગ કરે. દિવસના ચાર ભાગોમાં પણ સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણે કરે! પહેલી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન. ૨૬
૧૭ પિરિસીમાં સ્વાધ્યાય-સૂત્રાભ્યાસ. બીજી પિરિસીમાં દયાનઅર્થચિંતન,ત્રીજી પરિસીમાં ભિક્ષાચર્યા અને ચોથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાય કરે ! આષાઢ પૂર્ણિમા દિને જાનુછાય છે. પદવાળી હોય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. આવી રીતિએ પિષ માસની પૂર્ણિમા દિને જ્યારે ચાર પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. ચૈત્ર અને આ માસની પૂર્ણિમા દિને જ્યારે ત્રણ પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસૌનું માપ નીકળે છે. વળી દક્ષિણાયનમાં સાત અહેશત્રી બાદ પિરિસીના માપમાં એક આગળ વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. પખવાડીયા બાદ આગળ પરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. એ રીતિએ એક મહિના બાદ ચાર આંગળ પરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. (૧૧ થી ૧૪-૯૫ થી ૯૮)
आसाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे अ। फग्गुण-वइसाहेसु अ, नायव्वा ओमरत्ताओ ॥१५॥ जेट्ठामूले असाढ-सारणे, छहि अंगुलेहि पडिलेहा। अहि बीअतिअम्मि, तइए दस अहं चउत्थे ॥१६॥
ગુમ || आषाढबहुलपक्षे, भाद्रपदे कार्तिके च पौषे च । फाल्गुनवैशाखयोश्च, ज्ञातव्या अवमरात्रयस्तु ॥१५॥ ज्येष्ठामूले आष ढश्रावणे, षभिगुलेः प्रतिलेखा । अष्टभिद्धितीयत्रिके, तृतीये दशभिरष्टभिश्चतुर्थे ॥१६॥
| ગુમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ
सर्थ-भाषाद, मारवा, ति, पोष, राग भने વૈશાખ માસને વદ પક્ષ ચૌદ દિવસને કહેવાય છે. પૂર્વોક્ત પિરિસીના માનમાં આષાઢ અને શ્રાવણમાં ૬ આંગળ, ભાદરે-આ-કાર્તિકમાં ૮ આંગળ, માગશર–પષ–માહમાં ૧૦ આંગળ અને ફાગણ-ચૈત્ર-વૈશાખમાં ૮ આંગળ ઉમેરવાથી પાદેનપેરિસી પાત્રાના પડિલેહણને કાળ સમજ.
(१+१६-८८८+१०००) रतिपि चउरो भाए, मिक्खू कुक्जा विअखणो । तओ उत्तरगुणे कुज्जा, राईभागेसु चउसु वि ॥१७॥ पढम पोरिसि सज्झायं, बिइअं झाणं झिआयइ । तइआए निदमोक्खं तु चउत्थीए भुज्जोवि सम्झाय।।१८॥ जं नेइ जया रति नक्खत्तं तम्मि नहचउभाए। संपत्त विरमिज्जा, सज्ज्ञाय पओसकालंमि ॥१९॥ तम्मेव य नक्खत्ते, गयणचउम्भागसावसेसंमि। वेरत्तिअंपि कालं, पडिलेहित्ता मुणी कुज्जा ॥२०॥
॥ चतुर्मि:कलापकम् ॥ रानेरपि चतुरो भागाकुर्याद्भिक्षुर्विचक्षणः । ततः उत्तरगुणान्कुर्याद्रात्रिभागेषु चतुर्वपि ॥१७॥ प्रथमषौरुष्यां स्वाध्यायं, द्वितीयायां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु, चतुर्थ्यां भूयोऽपि स्वाध्यायम् ॥१८॥ यन्नयति यदा रात्रिं, नक्षत्रं तस्मिन्नभश्चतुर्भागे । सम्प्राप्ते विरमेत्, स्वाध्यायात् प्रदोषकाले ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
સામાચારી અધ્યયન-૨૬
तस्मिन्नेव च नक्षत्रे, गगनचतुभर्गासावशेषे । वैरात्रिकमापे कालं, प्रत्युपेक्ष्य मुनिः कुर्यात् ॥२०॥
| ચતુર્મિ સ્ટાઈમ્ // અર્થ-વિચક્ષણ મુનિ રાત્રિના પણ ચાર ભાગ કરે ! ત્યાર પછી રાત્રિના ચાર ભાગોમાં સ્વાધ્યાયાદિ રૂપ ઉત્તર ગુણનું આરાધન કરે! પહેલી પેરિસમાં સ્વાધ્યાય કરે, બીજી પરિસીમાં અર્થચિંતન રૂ૫ ધ્યાન કરે, ત્રીજી પેરિસમાં નિદ્રા બાદ ઉઠે અને એથી પિરિસીમાં પુનઃ સ્વાધ્યાય કરે ! પ્રાયઃ સૂર્ય નક્ષત્રથી ચૌદમું નક્ષત્ર આખી રાત્રિ સુધી આકાશમાં રહે છે. જ્યારે તે નક્ષત્ર આથમી જાય છે, ત્યારે રાત્રિની સમાપ્તિ થાય છે. જ્યારે આકાશના ચોથા ભાગમાં તે નક્ષત્ર આવે, ત્યારે પ્રદેષકાળમાં આરંભેલ સ્વાધ્યાયથી મુનિ, અટકી જાય ! નક્ષત્રને આકાશને ચોથે ભાગ ફરવાને જ્યારે બાકી હોય, ત્યારબાદ ફરવાના ચોથા ભાગમાં નક્ષત્ર ફરે ત્યારે ત્રીજે પહેર પૂરો થયે છે એમ જાણી, જાગીને ફરીથી સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ કરે! અર્થાત જ્યારે આ નક્ષત્ર આકાશના કપેલા પહેલા ભાગમાં ફરી લે ત્યારે પહેલે પ્રહર, બીજો ભાગ ફરી લે ત્યારે બીજો પ્રહર, ત્રીજો ભાગ ફરી લે ત્યારે ત્રીજો પ્રહર અને એથે ભાગ ફરી લે ત્યારે ચેાથે પ્રહર સમાપ્ત થયે-એમ સમજવું. (૧૭ થી ૨૦૧૦૦૧ થી ૧૦૦૪)
पुग्विल्लंमि चउभागे, पडिलेहिताण भंडगं । गुरु वंदित्त सज्जायं, कुज्जा दुक्खविमोक्खणं ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સા-મોજો ભાગ
पोरिसीए चउन्भागे, वंदिताण तओ गुरु । अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए || २२ ||
૧૬૦
॥ युग्मम् ॥
पूर्वस्मिन् चतुर्भागे, प्रत्युपेक्ष्य भाण्डकं । गुरुं वन्दित्वा स्वाध्यायं कुर्याद्दुःखविमोक्षणम् ॥ २१ ॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुं । अप्रतिक्रम्य कालस्य, भाजनं प्रतिलेखयेत् ||२२||
7
॥ युग्मम् ॥ અથ – દિવસના પ્રથમ ચાથા ભાગમાં પહેલી પેારિસૌમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ વગેરે ઉપધિતુ પડિલેહણ કરી અને ગુરુને વંદના કરી, દુઃખથ્ય છેડાવનાર સ્વાધ્યાયને કરે ! સૂર્યદયી ૨ ક.-૨૪ મિ. રૂપ પાદેનપેરિસીમાં ગુરુજીને વંદના કરી, કાલ પ્રતિક્રમણ પછી થતુ હોવાથી કાલના પ્રતિક્રમણ વગર પાત્રા વગેરેનું પડિલેહણ કરે ! (૨૧૧૨૨१००५+१००१ )
मुहपोत्तिअं पडिले हित्ता, पडिले हिज्ज गोच्छगं । गोच्उगल अंगुलिओ, वत्थाई पडिलेहए ॥ २३ ॥ उ थिर अतुरिअं पुव्वंता वत्थमेव पडिले | तो बिइअं पप्फोडे, तइअं च पुणो पमज्जिज्जा ॥ २४ ॥ अणच्चाविअं अवलियं, अणाणुबंधि अमोस लिं चेव । छप्पुरिमा नव खोडा, पाणी पाणिविसोहणं ॥ २५ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
-
--
-
-
-
--
--
-
શ્રી સામાચારી અધ્યયન-૨૬ मुखवत्रिका प्रतिलिख्य, प्रतिलेखयेत् गोच्छकम् । अङ्गुलिलातगोच्छकः, वस्त्राणि प्रतिलेखयेत् ॥२३॥ ऊवं स्थिरमत्वरितं, पूर्व तावद्वस्त्रमेव प्रत्युपेक्षेत । ततः द्वितीयं प्रस्फोटयेत्, तृतीयं च पुनः प्रमृज्यात् ॥२४॥ अनर्तितमवलितं, अनुबन्ध्यामर्शवत् चैव । षट्पूर्वाः नवखोटकाः पाणौ प्राणिविशोधनम् ॥२५॥
છે ત્રિમિવિરોષ | અર્થ–પહેલાં મુહપત્તિનું પડિલેહણ કરીને પાત્રા ઉપરના ઉપકરણ રૂપ ગચ્છાનું પડિલેહણ કરે. અંગુલિઓથી ગુચ્છાને પકડનારે મુનિ પટલક રૂપ પહેલા રૂપ વસ્ત્રોનું પડિલેહણપ્રમાર્જન કરે. બાદ શરીરની અપેક્ષાએ ઉત્સુક બનેલે (મે પગ વાળીને બંને ઘુંટણ ઉંચા રહે તેવી રીતિએ ઉભા પગે ભૂમિથી અદ્ધર બેસવું, તે ઉસ્કુટુકાસન કહેવાય છે.) તિર્થો વસ્ત્રોને ફેલાવનાર, વસ્ત્રને મજબૂત પકડી અને ઉતાવળ કર્યા સિવાય પહેલા પડલ રૂપ વસ્ત્રને પડિલેહે, (આ સિવાય બીજી વખતે વસ્ત્ર વગેરેની આ મુજબ પડિલેહણ વિધિ સમજવી.) પણ પક્ષેડા કરે નહિ, જે તેમાં જંતુઓ દેખાય, તે તેને યતનાથી બીજે ઠેકાણે મૂકી છે. ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રને પપફેડા કરે. આ બીજુ કત્ય સમજવું. ત્યાર પછી ફરીથી ત્રીજું કાર્ય કરે કે-જોઈને હાથમાં રહેલા પ્રાણુઓનું પ્રમાર્જન કરે. શરીર કે કપડાં નચાવ્યા સિવાય, કપડાં વાળ્યા સિવાય, જેવાતે ભાગ બરાબર દેખાય તેવી રીતિએ ઉંચું, નચું કે તીઠુ જોયા સિવાય અથવા ભીંત વગેરે પદાર્થોને વિચાર કર્યા સિવાય, વસ્ત્રને બંને પાસાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
બદલીને દૃષ્ટિથી જોયા બાદ, વસ્ત્રને બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછીથી જમણા હાથે નચાવવા રૂપ ત્રણ-ત્રણ પખેડા કરવા. અર્થાત પૂર્વે કરતા હોઈ તીરછ કરેલ વસ્ત્રોના પકડા રૂપ ક્રિયાવિશેષને છ પૂર્વના પ્રશ્લેટ કહેવાય છે. જમણા હાથની આંગળીમાં વસ્ત્ર ભરાવી, હાથને સ્પર્શે નહિ તેમ ડાબા હાથની હથેલીથી કણ સુધી વસ્ત્રને લઈ જતાં ત્રણ વાર અખેડા (નચાવવા રૂપે) કરવા અને તે પછી કોણથી હથેલી તરફ લઈ જતાં વા સ્પશે તેમ હાથને પ્રમાઈ. એમ ત્રણ પ્રમાર્જના કરવી. ત્રણ અફડા પછી ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અફખેડા અને પ્રમાર્જના અને ત્રીજી વાર અકડા અને ત્રણ પ્રમાર્જના કરવી. એમ આંતરે આંતરે નવ અકડા અને નવ પ્રમાર્જના સમજવી. અર્થાત્ પ્રમાજને એટલે હાથમાં કુંથુ આદિ ની વિશુદ્ધિ કરવી અને તેને જ્યણાપૂર્વક અન્ય સ્થળે મૂકવાં. (૨૩ થી ૨૫-૧૦૦૭ થી ૧૦૦૯)
आरभडा सम्मदा, वज्जेअव्वा य मोसली तइया। पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइआ छट्ठी ॥२६॥ पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा। कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥२७॥
ગુમ છે आरभडा सम्म , वर्जयितव्या च मोसली तृतीया । प्रस्कोटना चतुर्थी, विक्षिप्ता वेदिका षष्ठी ॥२६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૩
સામાચારી અધ્યયન-૨૬
प्रशिथिलालम्बलोलैकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमादं, शङ्कित गणनोपगं कुर्यात् ॥२७॥
ગુમ | અર્થ–પ્રતિલેખનાના દોષના ત્યાગ કહે છે.
(૧) આરભડા–વિપરીત પ્રતિલેખના અથવા ઝપાટાબંધ બીજા બીજા વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ પ્રતિલેખના.
(૨) સંમર્દા–વસ્ત્રના છેડાના ખુણાઓ વાળવા રૂપે કે ઉપધિ ઉપર બેસવા રૂપ સંમર્દી નામક દેષ.
(૩) મૌશલી-તિ, ઉંચે કે નીચે સંઘદો કર તે મૌશલી દેષ.
૪) પ્રસ્ફોટના-ધુળવાળા વસાની જેમ પ્રકર્ષથી વસ્ત્રો ખંખેરવા તે ફેટના દેષ.
(૫) વિક્ષિપ્ત-પડિલેહણ જેની થયેલી છે એવા વસ્ત્રોને પડિલેહણ વગરના વસ્ત્રોમાં મૂકવા તે વિક્ષિપ્તા દેષ.
(૬) વેદિકા-બંને ઢીંચણ ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરવી તે ઊર્ધ્વ વેદિકા, બંને ઢીંચણ નીચે હાથ રાખીને પડિલેહણ કરવી તે અધેવેરિકા, તીચ્છ હાથ રાખીને પડિલેહણ કરવી તે તિર્યમ્ વેદિકા. બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે ઉભય વેદિકા અને બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે એક વેદિક. આમ પાંચ પ્રકારની વેદિકા રૂપ દેષ.
(૭) પ્રશિથિલ–જે મજબૂત રીતિએ નહિ અને તી નહિ તેમ જ લાંબું કરીને વસ્ત્રગ્રહણું રૂપ દેષ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજે ભાગ (૮) પ્રલંબ-વિષમ રીતિએ પકડીને પડિલેહણ કરાતા વસ્ત્રોના ખૂણાઓના લટકાવવા રૂપ દેષ.
(૯) લેલ-જમીન ઉપર કે હાથમાં પડિલેહણ કરાતા વસ્ત્રોને હલાવવા રૂપ દેષ.
. (૧૦) અનેકરૂપધૂનના–એકી સાથે અનેક વસ્ત્રો પકડીને હલાવવા રૂપ દેષ.
(૧૧) પ્રમાદ–પ્રટના વગેરેની સંખ્યા રૂપ પ્રમાણમાં ઉપગના અભાવ રૂપ દેષ.
(૧૨) ગણને પગ–પ્રમાદથી પ્રમાણ પ્રતિ શંકા થતાં, હાથની અંગુલિ-રેખાસ્પશન વગેરેથી એક-બે–ત્રણ સંખ્યા રૂ૫ ગણના કરી પ્રશ્કેટના વગેરે કરે છે તે પણ ડેષ છે. (૨૬ર૭-૧૦૧૦+૧૦૧૧)
अणूणाइरित्तपडिलेहा, अविवच्चासा तहेव य । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्याणि ॥२८॥ अनूनातिरिक्ता प्रतिलेखा, अविव्यत्यासा तथैव च । प्रथमं पदं प्रशस्तं, शेषाणि तु अप्रशस्तानि ॥२८॥
અથ–વેળાની અપેક્ષાએ અન્યૂન પ્રફેટ પ્રમાજના અને અનતિક્તિ-અનધિક પ્રફેટના પ્રમાર્જના (ગુરુ આદિ અને રત્નાધિકની ઉપધિની કમસર પ્રતિલેખના કરવી નહિ. તે પુરૂષવ્યત્યય અને સવારે તથા સાંજે રજોહરણ આદિ કે ઉપધિને પૂર્વોક્ત સ્થાનમાં પ્રતિલેખના નહિ કરવી તે ઉપધિવ્યત્યય. પુરૂષ-ઉપધિના વિપર્યાસ વગરની પ્રતિલેખના રૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬પ
શ્રી સામાચારી અધ્યયન-૨૬ પ્રથમ ભંગ રૂપ પ્રથમ પદ પ્રશસ્ત છે. બાકીના સાત ભાંગા અપ્રશસ્ત છે.
___ sss-ss-sis-us-ssi-1st-su-॥ ॥ भुसमा ભાંગા સમજવા. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસએમ ત્રણ વિશેષણ પદથી આઠ ભાંગ કરવાના છે. (२८-१०१२) पडिलेहणं कुणंतो, मिहो कई कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वापइ सयं पडिच्छइ वा ॥२९॥ पुढवि आउक्काए, तेउ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो, छण्डंपि विराहओ होई ॥३०॥ पुढवि आउ काए, तेउ वाऊ वणस्सइतसाणं । पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होइ ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ प्रतिलेखनां कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं, वाचयति स्वयं प्रतीच्छति वा ॥२९॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति ॥३०॥ पृथव्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनायुक्तः षण्णां आराधको भवति ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ–પડિલેહણ કરતાં જે પરસ્પર સ્ત્રીકથા આદિ અથવા વાતચીત કરે, બીજાને પચ્ચકખાણ આપે, બીજાને વાચના આપે, પોતે વાચના લે, તે પરસ્પર કથા વગેરેથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ પ્રતિલેખનામાં અસાવધ બનેલે, પૃથ્વી—અ—તેજસૂ-વાયુવનસ્પતિ-ત્રસકાય રૂપ ષડૂજીવનિકાયને પણ વિરાધક થાય છે. પ્રતિલેખનામાં સાવધ-અપ્રમાદી બનેલે સાધુ પૃથ્વીકાય વગેરે છ જવનિકાયને આરાધક બને છે. (૨૯ થી ૩૧૧૦૧૩ થી ૧૦૧૫)
तइआए पोरिसीए, भत्तपाणं गवेसए । छण्हमन्नयरागंमि, कारणमि समुट्ठिए ॥३२॥ वेअण वेआवच्चे, इरिअट्ठाए अ संजमहाए । तह पाणवत्तिआए, छठें पुण धम्मचिंताए ॥३३॥
તે યુનમ છે તૃતીયસ્યાં વૌs, મત્તાનં વેચેતા. षण्णामन्यतरस्मिन् कारणे સમુપસ્થિતે રૂચા वेदन-वैयावृत्यायेर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय, षष्ठं पुनः धर्मचिन्तायै ॥३३॥
ગુમ || અથ–ત્રીજી પેરિસમાં ભાત પાણીની ગવેષણા કરવી. આ ઔત્સર્ગિક વચન સમજવું, કારણ કે સ્થવિરકલ્પિકને કાલ પ્રમાણે ભેજન વગેરેનું ગવેષણ કહેલું છે. યાને છે કારણમાંથી કઈ એક કારણ ઉપસ્થિત હોય ત્યારે ભાત પાણી લેવા જાય, પણ કારણ વગર લેવા ન જાય. હવે છ કારણે બતાવે છે. (૧) ભૂખ-તરસ વગેરેની વેદના છેદવા માટે વહેરવા જાય. (૨) ભૂખ વગેરેથી બાધિત હેવાથી વૈયાવચ્ચ કરવા અસમર્થ થાય માટે. (૩) ભૂખ વગેરેથી આકુલ બને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
- -
-
-
શ્રી સામાચારી અધ્યયન-ર૬
૧૬૭ હેઈ બે આંખેથી જોઈ શકો નહિ લેવાથી ઈસમિતિ માટે () આહાર આદિ સિવાય કચ્છ-મહાછ વગેરેની માફક સંયમ દુઃસાધ્ય થાય માટે સંયમપાલનાર્થે. (૫) પ્રાણની રક્ષા ખાતર. (૬) ભૂખ-તરસથી કૃશ બનેલે ધર્મચિંતન કયાંથી કરી શકે તેથી ધર્મધ્યાનને માટે. આ કારણસર ભિક્ષા લેવા જાય. (૩૨+૩૩+૧૦૧૬૧૦૧૭) निग्गंथो घिइमंतो, निग्गथी वि न करिज्ज छहिं चेव । ठाणेहिं तु इमेहि, अणतिक्कमणा य से होई ॥३४॥
आर्यके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीम् । પળા તહેવું જરીવોળાઇ રૂપા
| ગુમ છે निम्रन्थो धृतिमानिन्थ्यिपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैरेभिरनतिक्रमणं च तस्य भवति ॥३४॥ आतके उपसर्गे तितिक्षायां ब्रह्मचर्य गुप्तिषु । કાળિયાતોદેતો, વ્યવછેરાર્થમ્ રૂા.
યુરમ ! અર્થ-જે કારણેથી ભાત પાણી લેવા ન જાય, તેની વિગત કહે છે કે ધર્મપાલન પ્રતિ સ્થિરતાવાળે ધીર સાધુ અને સાધ્વી પણ કહેવાતા છ સ્થાનેથી ભિક્ષાની ગષણ ન કરે, કેમ-કે-સંયમોનું ઉલ્લંઘન થતું નથી, નહિતર સંયમ
ગેનું અતિક્રમણ થઈ જાય. હવે છ સ્થાને જણાવે છે. (૧) જવર વગેરે રોગમાં, તેના નિવારણાર્થે. (૨) દિવ્ય આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ અથવા વ્રતથી છોડાવવા સ્વજનો વગેરેએ કરેલ ઉપસર્ગમાં, તેના નિવારણથે. (૩) બ્રહ્મચર્યની ગુપ્તિ વિષયમાં, સહનશીલતા હેવાથી, કારણ કે-તે ગુપ્તિએ મનના મહા તેફાનની ઉત્પત્તિમાં બીજા પ્રકારે અસહ્ય બને છે. (૪) વરસાદ વગેરેમાં અપકાય ની રક્ષા માટે. (૫) એક ઉપવાસ આદિ તપના હેતુથી. (૬) ઉચિત કાલમાં અનશન કરનારને શરીરને વ્યવચ્છેદ હેતુ હોવાથી. આ કારણેએ ભિક્ષાની ગવેષણ કરવી નહિ. (૩૪+૩-૧૦૧૮+૧૦૧૯)
अवसेसं भंडगं गिज्झा चक्खुसा पडिलेहए। परमद्धजोअणाओ, विहारं विहरए मुणी ॥३६॥ अवशेष भाण्डकं गृहीत्वा, चक्षुषा प्रतिलेखयेत् । परमार्द्धयोजनाद्विहार, विहरेन्मुनिः ॥३६॥
અથ–સમગ્ર ઉપગરણને લઈને આંખથી જોયા બાદ પડિલેહણ કરે. ત્યાર બાદ ઉપગરણને લઈને ઉત્કૃષ્ટ અર્ધ યોજના સુધી, કેમ કે-અર્ધ જન ઉપરાન્ત ગયેલ અશન આદિ માર્ગાતીત થાય, માટે તેટલા ક્ષેત્રમાં બેચરી માટે મુનિ પર્યટન કરે. (૩૬-૧૦૨૦)
चउत्थीए पोरिसीए, निक्खिवित्ताण भायणं । सज्झायं च तओ कुज्जा, सव्वभावविभावणं ॥३७॥
રિસીપુ રબાર, વિજ્ઞાન તો મુદ્દા पडिक्कमित्ता कालस्स, सिज्ज तं पडिलेहए ॥३८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
पासवणुच्चारभूमिं च, पडिले हिज्ज जयं जइ। काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥३९॥
॥ त्रिभिविशेषकम् ।। चतुर्थ्या' पौरुष्यां, निक्षिप्य भाजनम् । स्वाध्यायं च ततः कुर्यात्सर्वभावविभावनम् ॥३७॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, शय्यां तु प्रतिलेखयेत् ॥३८॥ प्रश्रवणोच्चारभूमि च, प्रतिलेखयेद्यतं यतिः । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥३९॥
॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ-હવે થી પિરિસીમાં પડિલેહણ પૂર્વક પાત્રાને બાંધી અને ઉપધિની પડિલેહણ કરી જીવ વગેરે સર્વ ભાવપ્રકાશક સ્વાધ્યાયને કરે. જ્યારે ચેથી પરિસીને થે ભાગ બાકી રહે, ત્યારે ગુરુને વંદના કરી અને કાલનું પ્રતિક્રમણ કરી વસતિ રૂ૫ શયાનું પડિલેહણ કરે. પ્રશ્રવણભૂમિ, ઉચ્ચારભૂમિ તથા કાલભૂમિને નિરારંભ પૂર્વક યતિ પડિલેહે. બાદ સર્વ દુઃખોથી છેડાવનાર કાઉસગ્ગને કરે. (૩૭ થી ૩૯– ૧૦૨૧ થી ૧૦૨૩)
देवसि च अइआर', चितिज्न अणुपुव्यसो । नाणे अ देसणे चेव, चरित्तंमि तहेव य ॥४०॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तो गुरु । देवसि तु अइआरं, आलोइज्ज जहक्कमं ॥४१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ पडिक्कमित्तु निस्सल्लो, वंदित्ताण तओ गुरु। काउस्सग्गं तओ कुज्जा, सबदुक्खविमोक्खणं ॥४२॥ पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु। थुइमंगलं च काउणं, कालं संपडिलेहए ॥४३॥ पढम पोरिसि सज्झायं, बिइअं झागं झिआयइ । तइआए निद्दमोक्खं तु, सज्झायं तु चउत्थीए ॥४४॥
॥ पंचभिःकुलकम् ॥ देवसिकं चातिचार चिन्तयेदनुपूर्वशः । ज्ञाने दर्शने चैव, चारित्रे तथैव च ॥४०॥ पारितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । देवसिकं त्वतिचार, आलोचयेद्यथाक्रमम् ॥४१॥ प्रतिक्रम्य निःशल्यो, वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥४२॥ पारितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । स्तुतिमङ्गलं च कृत्वा, कालं संप्रतिलेखयेत् ॥४३॥ प्रथमपौरुष्यां स्वाध्यायं, द्वितीयायां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु, चतुर्थ्यां तु स्वाध्यायम् ॥४४॥
॥पञ्चभिःकुलकम् ॥ અથ–કાઉસમાં રહેલે જે કરે તે કહે છે કે સવારના પ્રતિક્રમણમાં પહેલી મુહપત્તિના પડિલેહણથી માંડી કાર્યોત્સર્ગ સુધી દિવસ સંબંધી અતિચારનું ચિંતન કરે, અર્થાત્ જ્ઞાનદર્શન-ચારિત્રમાં લાગેલ અતિચારનું ચિંતન કરે. કાઉસ્સગ્ગા પાર્યા બાદ ગુરુજીને વંદન કરી, ગુરુની સમક્ષ યથાક્રમ દિવસ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
१७१ સંબધી અતિચારને પ્રકાશ કરે. અપરાધસ્થાનોનું પ્રતિક્રમણ કરી, માયાશલ્ય વગેરે શલ્ય વગરન બની વંદનાપૂર્વક ખમાવી, ગુરુવંદનથી ગુરુને વંદના કરી, પછી ચારિત્ર-દર્શનજ્ઞાનની શુદ્ધિ નિમિત્તે સર્વ દુખેથી મૂકાવનાર કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ પારી, ગુરુને વંદના કરી અને સિદ્ધિસ્તવ રૂપ
સ્તુતિત્રય રૂપ સ્તુતિમંગલ કરી પ્રાદેષિક કાલમાં જાગેકાલગ્રહણ લે. અર્થાત્ પહેલી પિરિસીમાં સ્વાધ્યાય, બીજી પિરિસીમાં અર્થચિંતન રૂ૫ ધ્યાન, ત્રીજી પેરિસમાં નિદ્રાથી મુક્તિ અને એથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાયને કરે. (४० थी ४४-१०२४ थी १०२८)
पोरिसीए चउत्थीए, कालं तु पडिले हिआ। सज्झायं तु तओ कज्जा, अबोहंतो असंजए ॥४५॥ पोरिसीए चउब्भाए, वन्दित्ताण तओ गुरु। पडिक्कमित्ता कालस्स, काळं तु पडिलेहए ॥४६॥ आगए कायवुस्सग्गे, सव्वदुक्खविमोक्खणे । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥४७॥ राइअं च अईआरं चिंतिज्ज अणुपुव्यसो । नाणम्मि दंसणम्मि, चरित्तम्मि तमि य ॥४८॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तो गुरु । राइअं तु अईआर आलोएज्ज जहक्कम ॥४९॥ पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताणं तओ गुरु । काउस्सग्गं तो कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥५०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–મીજો ભાગ
किं तवं पडिवज्जामि, एवं तत्थ विचितए । काउस्सग्गं तु पारित्ता, वंदइ उ तओ गुरु ॥५१॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तओ गुरु । तव संपडिवज्जित्ता, कुज्जा सिद्धाण संथवं ॥ ५२ ॥ ॥ अष्टभिःकुलकम् ॥
,
"
पौरुष्यां चतुर्थ्यां कालं तु प्रतिलेखयेत् । स्वाध्यायं तु ततः कुर्यादबोधयन्नसंयतान् ||४५ || पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, कालं तु प्रतिलेखयेत् ॥ ३६॥ आगते कायव्युत्सर्गे, सर्वदुःखविमोक्षणे । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥४७॥ रात्रिकं चातिचार' चिन्तयेदनुपूर्वशः । ज्ञाने दर्शने च, चारित्रे तपसि च ॥४८॥ पालितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । त्वतिचारमालोचयेद्यथाक्रमम् ॥ ४९ ॥ प्रतिक्रम्य निःशल्यो, वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्गं ततः कुर्यात्सर्व दुःखविमोक्षणम् ॥५०॥ किं तपः प्रतिपद्येऽहमेवं तत्र विचिन्तयेत् । कायोत्सर्ग तु पारयित्वा वन्दते च ततो गुरुम् ॥५१॥ पालितकायोत्सर्गो, वन्दित्वा ततो गुरुम् । तपस्सम्प्रतिपद्य, कुर्यात्सिद्धानां संस्तवम् ॥५२॥ ॥ अष्टभिःकुलकम् ॥
रात्रिक
અથ-ચેાથી પેરિસૌમાં–ધરાત્રિક કાલમાં જાગીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૩
કાલગ્રહણ કરી, અસ યતાને નહિં જગાતા સ્વાધ્યાયને કરે. જ્યારે ચેાથી પારિસીના ચેાથેા ભાગ ખાકી રહે, ત્યારે ગુરુવંદના કર્યાં બાદ વરાત્રિક કાલનુ પ્રતિક્રમણ કરી પ્રાભાતિય કાલને જુએ અને ગ્રહણ કરે. વળી જ્યારે સવ દુઃખોથી છેડાવનાર કાઉસ્સગ્ગના સમય આવે ત્યારે કાર્યાત્સગ કરે. અહી... કાઉસ્સગ્ગના ગ્રહણથી દČન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ માટે ત્રણુ કાઉસ્સગનું ગ્રહણ કરે. ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતન કરાય છે, યાને ક્રમસર રાત્રિ સંબધી જ્ઞાન-દ્વેશન-ચારિત્ર-તપ-વીયમાં જે અતિચાર લાગ્યા હાય તેનું ચિંતન કરે. માર્કીના કાઉસ્સગ્ગમાં ચતુવિ શતિસ્તવ જે (લેાગસ્ત્ર ) પ્રસિદ્ધ છે તે સમજવુ.... ત્યાર બાદ કાઉસ્સગ્ગ પારી, વાંદણા દઈ, ગુરુને ખમાવી-વંદન કરી, ગુરુ સમક્ષ યથાક્રમ રાત્રિના અતિચારના પ્રકાશ કરે. પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈ, ગુરુને વ ંદના કરી સવ દુઃખથી છેડાવનાર કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગમાં રહેલેા નવકારશી વગેરે કા તપ હું સ્વીકાર્? યાને શ્રી વીર ભગવાન છ માસ સુધી નિરશન મની વિચર્યા, તે હું પણ શું... એટલા કાલ સુધી નિરશન મની રહેવા સમથ છુ કે નહિ ? -આ પ્રમાણે પાંચ માસથી લઇને નવકારશી પય ત વિચાર કરે. આ પ્રમાણે તપચિતવણી કાઉસ્સગ્ગ પૂરો કરી–પારી ગુરુને વાંદા દે, અર્થાત્ ગુરુવંદન કરી, યથાશક્તિ ધારેલા તપ સ્વીકારી, ત્રણ સ્તુતિ રૂપ સિદ્ધોના સ્તવને કરે. બાદ જયાં શ્રી જિનમદિર છે ત્યાં શ્રી જિનપ્રતિમાઓને વંદનાચૈત્યવ’ન કરે. ( ૪૫ થી ૫૨-૧૦૨૯ થી ૧૦૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે -બીજો ભાગ
एसा सामायारी, समासेण वियाहिया । जं चरिता बहु जीवा, तिण्णा संसारसागर तिमि ॥५३॥ एषा સામાવાત, समासेन व्याख्याता । यां चरित्वा बहवो जीवास्तीर्णाः संसारसागरमितिब्रवीमि ॥५३॥ અથ-આ સાધુસામાચારી સ ́ક્ષેપથી કહેલી છે અને તેને આચરીને ઘણા જીવે સંસારસાગરને તરી ગયા છે. આ પ્રમાણે હું જ ખૂ ! હું કહુત છું. (૫૩–૧૦૩૭) છવ્વીશત્રુ શ્રી સામાચારી અધ્યયન સ’પૂ.
૧૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
श्री
अयाध्ययन-२७
थेरे गणहरे गग्गे, मुणी आसि विसारए । आइण्णे गणिभावमि, समाहिं पडिसंधए ॥१॥ स्थविरो गणघरो गर्गो, मुनिरासीत् विशारदः । आकीर्णः गणिभावे, समाधि प्रतिसन्धत्ते ॥१॥
અથ–ધર્મમાં અસ્થિરોને સ્થિર કરનાર-સ્થવિર, ગુણસમુદાય રૂપ ગણને ધારણ કરનાર–ગણધર, સર્વ સાવદ્ય વિરતિની પ્રતિજ્ઞા કરનાર–મુનિ તેમજ સર્વ શાસ્ત્રોમાં કુશલવિશારદ, આચાર્યપણ રૂપ ગણિભાવમાં સ્થિત અને આચાર્ય ગુણેથી વ્યાપ્ત ગર્ગ નામના આચાર્યભગવાન, ચિત્તસમાધાન રૂપ સમાધિમાં કુશિષ્યએ તેડેલ આત્માની સમાધિનું Aधान ४२ छे. (१-१०३८)
वहणे वहमाणस्स, कतार अइवत्तइ । जोए वहमाणस्स, संसार अइवत्तइ ॥२॥ खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ । असमाहिं च वेएइ, तोत्तओ से च भज्जइ ॥३॥ एगं डसइ पुच्छंमि, एगं विधइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपठिओ । ४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
एगो पडई पासेणं, निवेसइ निवज्जइ । उक्कुदइ उप्फिडइ, सढे बालगवी वए ॥५॥ माई मुद्धेण पडइ, कुद्ध गच्छइ पडिपहं । मयलक्खेण चिट्ठइ, वेगेण य पहावइ ॥६॥ छिण्णाले छिण्णाई सल्लि, दुईते भंजई जुगं। सेवि अ मुस्सुआइत्ता, उज्जहिता पलायए ॥७॥
॥षभिःकुलकम् ॥ वहने वाइयमानस्य, कान्तारमतिवर्तते । योगे वाहयमानस्य, संसारोऽतिवर्त्तते ॥२॥ खलुङ्कान् यस्तु योजयति, विध्यमानः क्लिश्यते । असमाधि च वेदयति, तोत्रकः तस्य च भज्यते ॥३॥ एक दशति पुच्छे, एक विध्यत्यभीक्ष्णम् । एको भनक्ति समिलां, एक उत्पथस्थितः ॥४॥ एकः पतति पााण, निविशति निपद्यते । उत्कूर्दति उत्प्लवते, शठो बालगवीं व्रजेत् ॥५॥ मायी मूर्ना पतति, क्रुद्धः गच्छति प्रतिपथम् ।। मृतलक्षेण तिष्ठति, वेगेन च प्रधावति ॥६॥ छिन्नालः छिन्नत्ति सिल्लि, दुर्दान्तो भनक्ति युगम् ।। सोऽपि च सूत्कृत्योद्धाव्य पलायते ॥७॥
॥षड्भिःकुलकम् ॥ અર્થ–હવે તે આચાર્ય સમાધિનું સંધાન કરતાં જે વિચારે છે તે કહે છે કે-ગાડા વગેરેમાં વિનીત બળદ આદિને જેડી, ગાડું વગેરે ચલાવનાર પુરૂષ જેમ સુખપૂર્વક અરણ્યનું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ખલુકીયાધ્યયન-૨૭
૧૭૭
ઉલ્લઘન કરે છે, તેમ સંયમવ્યાપાર રૂપ યાગમાં સુશિષ્યાને પ્રવર્તાવનાર આચાય આદિ પ્રવત્તક સુખપૂર્વક સંસારનું ઉલ્લઘન કરી જાય છે. આ પ્રમાણે આત્માની સમાધિના સંધાન માટે વિનીતનું સ્વરૂપ વિચારી, જેવુ' અવિનીતનું સ્વરૂપ છે તે વિચારે છે કે-શકિત હાવા છતાં કુરાને વહુન નહિ કરનાર દુષ્ટ ખળદો-ગળીઓ ખળઢાને ગાડા વગેરે વાહનમાં જે જોડે છે, તે તાડન કરતા ક્લેશ પામે છે. એથી જ અસમાધિને અનુભવે છે. એટલુ' જ નહિં પાન્ત ગર્ભીયા બળદને જોડનારના મળદ વગેરે હાંકવાના પરાણેાચાબુક આદિ રૂપ ત્રક પણ ત્રુટી જાય છે. ત્યારબાદ રુષ્ટ થયેલા ગાડાવાળા જે કરે છે તે કહે છે-એકમે વાર વાર દાંતાથી પૂછડે દખાવે છે-કરડે છે અને એકને વાર વાર આરથી વિધ છે. ત્યાર બાદ પૂંછડે કરડાયેલ કે આરથી વિધાયેલ બળદે જે કરે છે તે કહે છે-એક બળદ ધૂંસરીની ખીલી તેાડી નાખે છે, એક ઉન્માર્ગમાં ચાલ્યે જાય છે, એક પડખેથી પડે છે-એસી જાય છે-સૂઇ જાય છે—ઉ ંચે કૂદે છે અને દેડકાની માક ઠેકડા મારે છે. એક કપટી અળદ, વૃદ્ધ નહિ એવી ગાય તરફ દોડે છે, ખીજો માયાવી મળદ માથેથી પડે છે અને નિ:સત્ત્વ જેવા પેાતાને બતાવતા અને ક્રોધો થતા પાછા વળે છે. કઇ મરેલા જેવા રહેલા, કાઇ રીતિએ સાજો થયેલા વેગથી અત્યંત દોડી જાય છે ચાને જો મળદ ચાલવા શક્તિમાન ન થાય તેવી રીતિએ જાય છે. તથાવિધ દુષ્ટ જાતિવાળા બળદ નાથને ( દોરડાને ) તોડે છે, કાઈક દુર્તી ત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ધંસરાને તેડે છે, વળી તે પણ ધૂંસરી તેડી, સૂકારે કરી અને સ્વામીને દેડાવી બીજી બાજુએ પલાયન થઈ જાય છે. (२ थी ७-१०३८ थी १०४४)
खलुका जारिसा जोज्जा, दुस्सीसावि हुतारिसा । जोइआ धम्मजाणम्मि, भज्जति धिइदुबला ॥८॥ खलुङ्का यादृशा योज्या, दुःशिष्या अप्येव तादृशाः । योजिता धर्मयाने, भज्यन्ते धृतिदुर्बलाः ॥८॥
અથ–જેવા ખલું કે-ધૂસરી ખેંચનાર બળદે–ગળીયા બળદ, તેવા જ દુષ્ટ શિખે જ અહીં સમજવા. કેમકે ધર્મરૂપી વાહનમાં જોડાયેલા અને ધર્મના અનુષ્ઠાનમાં કમજોર-અલ્પ સ્થિરતાવાળા દુષ્ટ શિષ્ય ધર્મયાનમાં સારી રીતિએ પ્રવર્તતા नथी. वे धैय नी दुमताने २५४ ४२ छे. (८-१०४५) इइढी गारविए एगे, एगेत्थ रसगारवे । सायगारविए एगे, एगे सुचिरकोहणे ॥९॥ भिक्खालसीए एगे, एगे ओमाणभीरुए थद्धे । एग च अणुसासम्मि, हेऊहिं कारणेहि अ॥१०॥ सो वि अंतरभासिल्लो, दोसमेव पकुव्वइ । आयरियाणं तं वयणं, पडिकूलेइ अभिक्खणं ॥११॥ न सा ममं विआणाइ, नवि सा मज्झ दाहिइ । निग्गइ होहिई मन्ने, साहू अन्नोत्थ वज्जउ ॥१२॥ पेसिआ पलिउंचति, ते परियंति समंतओ। रायविट्टिं व मन्नंता, करिति भिउडि मुहे ॥१३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૯
શ્રી ખલુંકીયાધ્યયન-ર૭ वाइआ संगहिआ चेव, भत्तपाणेण पोसिआ। . जायपक्खा जहा हंसा, पक्कमति दिसोदिसिं ॥१४॥
॥षड्भिाकुलकम् ॥ ऋद्धिगौरविक एकः, एकोऽत्र रसगौरवः । सातगौरविक एकः, एकः सुचिरक्रोधनः ॥९॥ भिक्षालसिकः एकः, एकोऽपमानभीरुकः स्तब्धः । एकमनुशास्मि, हेतुभिः . कारणैश्च ॥१०॥ सोऽपि अन्तरभाषावान्दोषमेव प्रकरोति । आचार्याणां तद्वचनं, प्रतिकूलयत्यभीक्ष्णम् ॥११॥ न सा मां विजानाति, नापि सा मह्यं दास्यति । निर्गता भविष्यति मन्ये, साधुरन्योऽत्र व्रजतु ॥१२॥ प्रेषिताः परिकुश्चन्ति, ते पर्यटन्ति समन्ततः । राजवेष्टिमिव मन्यमानाः, कुर्वन्ति भ्रकुटिं मुखे ॥१३॥ वाचिताः संगृहीताश्चैव, भक्तपानेन पोषिताः । जातपक्षा यथा हंसाः, प्रक्रामन्ति दिशोदिशिम् ॥१४॥
॥षड्भिःकुलकम् ॥ અર્થ–કોઈ એક કુશિષ્ય દ્ધિવાળા શ્રાવકે માટે વશ્ય–આધીન છે અને ઈષ્ટ ઉપકરણ આદિ મેળવે છે, જેથી
એ આત્મપ્રશંસા રૂપ ઋદ્ધિવાળે–ત્રદ્ધિગૌરવિક અમારા નિગમાં પ્રવર્તતે નથી. એક કુશિષ્ય મધુર વગેરે રસમાં ઉન્મત્ત બનેલે ગ્લાન વગેરેને આહાર આપવામાં અને તપમાં પ્રવર્તતે નથી. કેઈ એક કુશિષ્ય સુખશીલીયે બનેલે અપ્રતિબદ્ધ વિહાર વગેરેમાં પ્રવૃત્તિ કરતું નથી. વળી ભિક્ષા માટે આળસુ બનેલે કુશિષ્ય ગોચરી વહોરવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ જાતે નથી. કેઈક તે અપમાનથી ડરનાર ભિક્ષા લેવા જાય છે પણ ગમે તેના ઘરે પેસવા ઈચ્છતું નથી. કેઈક તે. અભિમાની પિતાના પકડેલા કદાગ્રહથી નમાવી શકાય એ. નથી. વળી એક દુષ્ટ શિષ્યને પૂર્વોક્ત કારણેથી શિખામણ. આપું છું, પણ જેને શિખામણ અપાય છે તે કુશિષ્ય ગુરુવાકયની વચ્ચે જ પિતાને અભિમત બેલનારે અપરાધને જ કરે છે, પરંતુ શિક્ષા અપાઈ છતાં પણ અપરાધને વિચ્છેદ કરતે નથી. વળી શિક્ષા આપનાર અમ આચાર્યોના શિક્ષાવચનને તે કુયુક્તિઓથી વારંવાર વિપરીત કરી નાખે છે.
અમુક શ્રાવિકાના ઘરેથી બીમાર આદિ માટે પથ્ય વગેરે તું લઈ આવ! –એમ અમારાથી કહેવાયેલ છતાં આ દુષ્ટ શિષ્ય જવાબ આપે છે કે તે શ્રાવિકા મને પિછાનતી નથી, જેથી તે મને પથ્ય આદિ આપશે નહિ અથવા હું માનું છું કે-કદાચ ઘરમાંથી તે નીકળીને બીજે ઠેકાણે ગઈ હશે, માટે આ કામમાં બીજાને મેકલે ! શું હું જ એક સાધુ છું?' વગેરે બેલે છે. કેઈ કાર્ય માટે મોકલેલ હોય અને “તે કાર્ય કેમ નથી કર્યું –એમ પૂછવામાં આવે, તે તેઓ અપલાપ કરતાં બોલે છે કે- કયારે અમને કહ્યું હતું ? અથવા અમે તે તે શ્રાવિકાને ત્યાં ગયા પણ તેને જોઈજ નહિ.' તે કુશિ ચારેય બાજુ બધે ભટક્યા કરે છે અને અમારી પાસે રહેતા નથી. “જે રહીશું તે કદાચ આમનું કામ કરવું પડશે.—એમ માની તેઓ કામ નહિ કરવા ખાતર ફર્યા કરે છે. કેઈ કરવા માટે જે પ્રવર્તાવ્યા, તે. રાજાની વેઠની માફક માની અહીં ઉપર ભવાં ચઢાવે છે. વળી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
T૮
શ્રી ખલુંકીયાધ્યયન-ર૭ અમારી પાસેથી સૂત્રના પાઠ અને અર્થ પામેલા પાસે રાખ્યા. દીક્ષિત બનાવ્યા અને ભકત પાનથી પિગ્યા તે પણ તે કુશિ પાંખ જેઓને ઉત્તમ થઈ છે એવા હશે જેમાં દરેક દિશામાં ઉડી જાય છે, તેમ સ્વછંદવિહારીએ બની યથેષ્ટ રીતિએ બધે ફરે છે. (૯–થ-૧૪ ૧૦૪૬થી ૧૦૫૧) __ अह सारही विचिंतेई, खलु केहिं समागओ।
किं मज्झ दुट्ठसीसेहि, अप्पा मे अवतीअइ ॥१५॥ जारिसा मम सीसा उ, तारिसा गलिगदहा । गलिगद्दहे चइत्ताणं ददं पगिण्हई तवं ॥१६॥
अथ सारथिर्विचिन्तयति, खलुक्कैः समागतः । किं मम दुष्टशिष्यैः, आत्मा ममाऽवसीदति ॥१५॥ પાદરા: મમ શિષ્ણાતુ, તાદશ જસ્ટિામઃ | गलिगईभान त्यक्त्वा दृढं प्रगृह्णाति तपः ॥१६॥
કે શુભમ્ | અર્થ—હવે પૂર્વોક્ત ચિંતન બાદ અસમાધિ અને ખેદ પામેલા ધર્મયાનના સારથી ગર્ગાચાર્ય વિશિષ્ટ ચિંતન કરે છે કે આ કુશિષ્યોની સાથે સંબંધવાળો છું અને તેમનાથી કઈ મારું કાર્ય સિદ્ધ થતું નથી, ઉલટે મારે આત્મા પ્રેરિત કરાયેલા કુશિથી અસમાધિ–ખેદને પામે છે. જેવા ગળીયા બળદ કે ગધેડા છે તેવા આ કુશિષ્ય છે. આ લેકેની અત્યંત પ્રેરણામાં કાળ પૂરો થાય છે, લાભ થત નથી, ઉલટો તે થાય છે. આથી ગલિગર્દભ સરખા દુષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ શિને ત્યાગ કરી ગર્ગાચાર્ય દઢ અનશન વગેરે તપ ઉત્કૃષ્ટ રીતિએ ગ્રહણ કરે છે. (૧૫+૧૬-૧૦પર૧૦૫૩)
मिउ मदवसंपन्ने, गंभीरे मुसमाहिए । विहरइ महिं महप्पा, सीईभूएण अप्पणा त्ति बेमि ॥१७॥ मृदुः माईवसम्पनो, गम्भीरो सुसमाहितः । विहरति महीं महात्मा, शीलीभूतेनात्मना इति ब्रवीमि ॥१७॥
અર્થ–બહારથી વિનીત અને મનથી પણ મૃદુતાસંપન્ન-વિનીત, ગંભીર, શ્રેષ્ઠ સમાધિવાળા, ચારિત્રભૂત કે વભાવ રૂ૫ આત્માથી યુક્ત મહાત્મા ગર્ગાચાર્ય પૃથ્વીતલ. ઉપર વિહાર કરી રહ્યા છે, એમ હે જંબૂ ! હું કહું છું(૧૭–૧૦૫૪).
સત્તાવીસમું શ્રી ખલુંકીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી મેાક્ષમાગ ગતિ અધ્યયન–૨૮
मोक्खमग्गगई तच्च, सुणेह जिणभासिअं । चउकारण संजुत्तं, नाणदंसणल+खणं ॥१॥
मोक्षमार्गगतिं तयां, शृणुत जिनभाषिताम् । चतुष्कारणसंयुक्त, ज्ञानदर्शनलक्षणाम् ॥१॥
અથ-સકલ કમના ક્ષય રૂપ મેાક્ષના જ્ઞાનાદિ રૂપ માગ'થી સિદ્ધિગમન રૂપ કહેવાતી સત્ય–શ્રી જિનેશ્વર ભગવાને કહેલી ગતિને સાંભળેા ! તેમજ કહેવાતા જ્ઞાનાદિ ચાર કારણેાથી સયુક્ત જેના જ્ઞાન અને દશન લક્ષણ છે-એવી મેાક્ષમાગ - ગતિને સાંભળે! ( ૧-૧૦૫૫)
नाणं च दंसणं चेव, चरितं च तवो रहा । एस मग्गुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहिं ॥२॥
"
ज्ञानं च दर्शनं चैव चारित्रं च तपस्तथा । एष मार्ग इति प्रज्ञप्तो जिनैर्नरदर्शिभिः ||२॥
અથ-જ્ઞાનાવરણીય કમ ક્ષય-ક્ષયાપશમથી પ્રગટ થયેલ તિ વગેરે ભેદવાળું સમ્યગ્દ્નાન, દશ નમાહનીયના ક્ષય-ક્ષયે પશમ-ઉપશમથી પ્રગટ થયેલ શ્રી તીથકર ભગવાને કહેલ જીવાદિ તત્ત્વરૂચિ રૂપ ક્ષાયિક વગેરે ભેદવાળું દન, ચારિત્રમાહના ક્ષય વગેરેથી ઉત્પન્ન સામાયિક વગેરે ભેદવાળું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સ–વૃત્તિ-અસત્ નિવૃત્તિ રૂપ ચારિત્ર, જિનેન્દ્ર બાહ્યઅત્યંતર ભેદવા તપ. અર્થાત્ સમુદિત જ્ઞાન-દર્શન–ચારિત્રતપ રૂપ આ મેક્ષમાર્ગ વરદર્શી શ્રી જિનેશ્વરોએ દર્શાવેલ છે. (૨–૧૦૫૬)
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा। एवं मग्गमणुपत्ता, जीवा गच्छंति सोग्गई ॥३॥ જ્ઞાનં વર્ષને વૈવ, રાત્રિ જ તપતથા एनं मार्गमनुप्राप्ता, जीवा गच्छन्ति सुगतिम् ॥३॥
અર્થ–આ જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ રૂપ માર્ગને આશ્રય કરનારા છ મુક્તિ રૂપ સુગતિને પામે છે. (૩૧૯૫૭)
तत्थ पंचविहं नाणं सूअं आभिनिबोहिअं।
ओहिनाणं च तइअं, मणनाणं च केवलं ॥४॥ तत्र पञ्चविधं ज्ञान, श्रुतं आभिनिबोधिकम् । अवधिज्ञानं च तृतीयं, मन: (पर्याय) ज्ञानं च केवलम् ॥४॥
અર્થ-તે જ્ઞાનાદિમાં પાંચ પ્રકારનું જ્ઞાન છે. તે આ પ્રમાણે-(૧) શ્રતજ્ઞાન, (૨) મતિજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. જો કે શ્રી નંદીસૂત્ર વગેરેમાં મતિ પછી શ્રત કહેલું છે, તે પણ અહીં શેષ જ્ઞાનેનું પણ સ્વરૂપ પ્રાયઃ શ્રતને આધીન છે. એથી કૃતની પ્રધાનતા દર્શાવવા માટે શ્રતને પ્રથમ લીધેલું છે. (૪-૧૦૫૮)
एवं पंचविहं नाणं, दवाण च गुणाण च । पज्जावाणं च सव्वेसि, नाणं नाणीहिं देसि ॥५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૮૫ एतत्पश्चविधं ज्ञानं, द्रव्याणां च गुणानां च । पर्यायाणां च सर्वेषां, ज्ञानं ज्ञानिभिः देशितम् ॥५॥
અર્થ-આ પાંચ પ્રકારનું જ્ઞાન, જીવ વગેરે દ્રવ્યને, સહજ રૂપાદિ ગુણેને અને કમજન્ય નવત્વ-પુરાણત્યાદિ પર્યાને દ્રવ્ય-ગુણ-અવસ્થા વિશેષ રૂપ સર્વને (કેવલજ્ઞાનની અપેક્ષાએ અહીં સર્વ શબ્દ સમજે, કેમ કે-શેષ જ્ઞાને પ્રતિનિયત પર્યાયગ્રાહક છે.) અર્થાત્ સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને જાણનારૂં જ્ઞાન છે–એમ કેવલી ભગવંતએ કહેલ છે. (૫-૧૦૫૯)
मुणाणमासो दव्वं, एगदव्वस्सिा गुणा । लक्खणं पज्जावाणं तु, उमओ अस्सिआ भवे ॥६॥ गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिताः भवेयुः ॥६॥
અથ– જે ગુણેને આધાર તે “દ્રવ્ય” કહેવાય છે. આ કથનથી “રૂપ વગેરે જ વસ્તુ છે, રૂપ વગેરે સિવાય વસ્તુ નથી, આવા બૌદ્ધમતનું ખંડન થાય છે. જે એક દ્રવ્ય રૂપ આધારમાં રહેલા હેય, તે “ગુણે કહેવાય છે. આ કથન દ્વારા જેઓ માત્ર દ્રવ્યને જ માને છે. તેના સિવાય રૂપ વગેરેને નથી માનતા, તેઓના મતનું ખંડન થાય છે. જે દ્રવ્ય અને ગુણમાં- બંનેમાં રહેલા હોય, તે પર્યાય કહેવાય છે. (૬-૧૦૬૦) धम्मो अहम्मो आगासं, कालो पोग्गल जंतवो। एस लोगुत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
--
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ धर्मोऽधर्मः आकाशं कालपुद्गलजन्तवः । एष लोक इति प्रज्ञप्तो, जिनैवरदर्शिभिः ॥७॥
અર્થ–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) સમયાદિ આત્મક અદ્ધા-કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય, અને (૬) જીવાસ્તિકાય એમ છ દ્રા જાણવાં. પૂર્વોક્ત દ્રવ્યસમુદાય રૂપ લેક, વરદશ શ્રી જિનેશ્વરેએ. બતાવેલ છે. (૭–૧૯૬૧)
धम्मो अहम्मो आगासं, दव्वं इकिवकमाहिरं । अणंताणि अ दव्वाणि, कालो पुग्गलजन्तवो ॥८॥ धर्मोऽधर्मः आकाश, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः पुद्गलजन्तवः ॥८॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય–આ ત્રણ દ્રવ્ય એકેક છે-એકવ વિશિષ્ટ સંખ્યાવાળાં છે તેમજ (૧) પગલાસ્તિકાય,(૨) જીવાસ્તિકાય, (૩) કાલ-આ ત્રણ દ્રવ્ય અનંતાનંત છે, અનંતત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે–એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.કાલની અનંતતા. અતીત-ભવિષ્યની અપેક્ષાએ સમજવી. (૮-૧૦૬૨)
गइलक्खणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सबदव्वाणं, नहं ओगाहलक्खणं ॥९॥ गतिलक्षणस्तु धर्मः, अधर्मस्स्थानलक्षणः । भाजनं सर्वद्रव्याणां, नभोऽवगाहलक्षणम् ॥९॥
અર્થપિતે જ ગમનના તરફ પ્રવૃત્તિવાળા બનેલા છે અને પુદ્ગલેની દેશાન્તર પ્રાપ્તિ રૂ૫ ગતિમાં સહાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮ કરનાર “ધર્માસ્તિકાય દ્રવ્ય છે, સ્થિતિમાં પરિણત જીવ અને પુલની સ્થિતિ કિયામાં ઉપકારી દ્રવ્ય “અધર્માસ્તિ-- કાય” દ્રવ્ય છે અને સર્વ દ્રવ્યના આધાર રૂપ આકાશ, અવકાશ લક્ષણવાળું છે યાને અવગાહવા પ્રવૃત્તિવાળા બનેલ જીવાદિને જગ્યા-અવકાશ આપનાર “આકાશાસ્તિકાય” દ્રવ્ય છે. (૯-૧૦૬૩)
वत्तणालक्खणो कालो, जीवो उवभोगलक्षणो। नाणेण दंसणेण च, सुहेण य दुहेण य ॥१०॥ वर्त्तनालक्षणो कालो, जीवो उपयोगलक्षणः । ज्ञानेन दर्शनेन च, सुखेन च दुःखेन च ॥१०॥
અર્થ–તે તે રૂપે વહેં–થાય તે ભાવે કહેવાય છે. તે ભાવેના પ્રતિ પ્રજકત્વ રૂપ વર્તના લક્ષણવાળ કાલ” કહેવાય છે. વૃક્ષ વગેરેના પુષ્પના ઉભેટ આદિના નિયમમાં હેતુ “કાલ' છે. મતિજ્ઞાન વગેરે રૂપ ઉપગ રૂપી લક્ષણ-- વાળ “જીવ’ કહેવાય છે. અર્થાત્ વિશેષગ્રાહ જ્ઞાન વડે સામાન્ય વિષયવાળા દર્શન વડે, સુખ વડે અને દુઃખ વડે જીવ લક્ષિત થાય છે-એળખાય છે. (૧૦-૧૦૬૪)
नःणं च सणं चेव, चरितं च तवो तहा । वीरिअं उवओगो अ, एअंजीवस्स लक्खणं ॥११॥ ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा । वीर्यमुपयोगश्चैतज्जीवस्य
लक्षणम् ॥११॥ અર્થ–વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ગ-આ લક્ષણે જીવ સિવાય બીજામાં રહેતાં નથી અર્થાત્ જીવ માત્રમાં રહે છે, માટે આ લક્ષણેથી જીવને નિશ્ચય થાય છે. (૧૧-૧૦૬૫) सधयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥१२॥ શરતોડધાર: રોત:, કમા છાયાડડતા રૂતિ વા . वर्णरसगन्धस्पर्शाः, पुद्गलानां तु लक्षणम् ॥१२॥
અર્થ –ધવનિ (શબ્દ), અંધકાર, રત્ન વગેરેના પ્રકાશ રૂ૫ ઉદ્યોત, ચંદ્ર વગેરેની કાન્તિ રૂપ પ્રભા, શીતલતા ગુણવાળી છાયા, સૂર્યબિંબજન્ય ઉણ પ્રકાશ રૂપ આપ (તડકે), કૃષ્ણ વગેરે વર્ણ, તીખ વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને શીત વગેરે સ્પ–આ બધા સ્કંધાદિ પુદ્ગલનું લક્ષણ (અસાધારણ ધર્મ) છે. (૧૨-૧૦૬૬)
एगतं च पुहत्तं च, संखा संठाणमेव य । संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥१३॥ एकत्वं च पृथक्त्वं च, संख्या संस्थानमेव च । સંયોra વિમા , પર્થવાળાં તુ અક્ષમ્ શરૂા.
અર્થ–એકત્વ=ભિન્ન હેવા છતાં પણ પરમાણુ વગેરેમાં જે આ એક ઘટ આદિ છે –આવી પ્રતીતિમાં કારણભૂત તે એકત્વ' કહેવાય છે. પૃથકૃત્વ= આ આનાથી પૃથફભિન્ન છે?—આ પ્રતીતિમાં નિમિત્ત તે “પૃથકત્વ કહેવાય છે. સંખ્યા એક—બે-ત્રણ આદિ રૂપ પ્રતીતિમાં કારણ તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૯
સખ્યા' કહેવાય છે. સસ્થાન=આ પરિમ’ડલ (ગાળ આકૃતિવાળા) છે. ઇત્યાદિ બુદ્ધિના કારણભૂત ‘સ’સ્થાન' કહેવાય છે. સચાગ આ બે આંગળીના સચાગ' ઈત્યાદિ વ્યવહારના હેતુભૂત તે ‘સ’ચાગ’કહેવાય છે. વિભાગ=આ આનાથી વિભકત છે’–આવી મતિના હેતુભૂત ‘વિભાગ’ કહેવાય છે. તથા નવ-પુરાણુત્વ વગેરે પર્યાચાના લક્ષણા સમજવા. (૧૩-૧૦૬૭)
जीवाऽजीवा य बंधो अ, पुण्णं पावासवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिआ नव ॥ १४ ॥
जीवाऽजीवाश्च बन्धश्च पुण्यं पापाश्रवस्तथा । संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव ॥ १४ ॥
અ-જીવ, ધર્માસ્તિકાયાદિ અજીવ, જીવ–કના સ:શ્લેષ રૂપ મધ, શુભ પ્રકૃતિરૂપ શાતા વગેરે રૂપ પુછ્યું, અશુભ પ્રકૃતિ રૂપ મિથ્યાત્વાદિ રૂપ પાપ, કના ગ્રહણમાં હેતુ રૂપ હિ’સાદિ રૂપ આશ્રવ, મહાવ્રત આદિથી આશ્રયનિધ રૂપ સ’વર, વિપાકથી કે તપથી કમ ના નાશ રૂપ નિજ રા, સકલ ક ક્ષય રૂપ માક્ષ-એમ આ નવ ભાવા સત્ય-તત્ત્વ રૂપ છે. અર્થાત્ આ નવ તત્ત્વા કહેવાય છે. (૧૪-૧૦૬૮)
तहिणं तु भावाणं, सम्भावे उवएसणं । भावेण सदहंतस्स संमत्तं वि विआहि ॥ १५ ॥ तध्यानां तु भावानां सद्भावे उपदेशनम् । भावेन श्रद्दधतः, सम्यक्त्वं इति व्याख्यातम् ॥१५॥ અથ-આ જીવા િનવ તત્ત્વાને સત્ય રૂપે સત્ છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૦ શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ એમ કહેનાર, ગુરૂ વગેરેના ઉપદેશને અંતઃકરણથી તહત્તિ કરી સ્વીકારનાર પ્રાણીને, સમ્યકત્વમેહનીય ક્ષય વગેરેથી જન્ય આત્મપરિણામ રૂપ સમકિત અર્થાત્ જીવાદિ પદાર્થની શ્રદ્ધા રૂપ સમકિત હોય છે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. (૧૫-૧૦૬૯) निस्सग्गुवएसई, आणारुइ सुत्त-बीअरुइमेव । अभिगमवित्थाररुइ, किरिआसंखेवधम्मरुइ ॥१६॥ निसर्गोपदेशरुचिराज्ञारुचिस्सूत्रबीजरुचिरेव । अभिगमविस्ताररुचिः क्रियासंक्षेपधर्मरुचिः ॥१६॥
અ-નિસર્ગરૂચિ સ્વભાવથી તત્ત્વાભિલાષ રૂ૫ રૂચિવાળું સમ્યકત્વ, ઉપદેશરુચિગુરૂ વગેરેના કથન રૂપ ઉપદેશજન્ય રૂચિવાળું સમ્યફત્વ, આજ્ઞારૂચિ=સર્વવચન રૂપ આજ્ઞાથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, સૂવરૂચિ-આગમ - રૂપ સૂત્રથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, બીજરૂચિ=એક પણ વચન અનેક અર્થના પ્રધત્પાદક વચન રૂ૫ બીજથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, અભિગમરૂચિ=વિજ્ઞાન રૂપ અભિગમથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, વિસ્તારરૂચિ=વિસ્તારથી જન્ય રુચિવાળું સમ્યક્ત્વ, ક્રિયારૂચિ-અનુષ્ઠાન રૂપ ક્રિયામાં રૂચિવાળું સમ્યકત્વ, સંક્ષેપરૂચિ સંગ્રહ રૂપ સંક્ષેપમાં રુચિવાળું સમ્યક્ત્વ તથા ધર્મરૂચિ=શ્રુતધર્માદિ રૂપ ધર્મમાં રૂચિવાળું સમ્યકત્વ (૧૬–૧૮૭૦)
भूअत्थेणाहिगया, जीवाऽजीवा य पुण्ण पावं च । सहसंमुइआसवसंवरो य, रोएइ उ निसग्गो ॥१७॥
, સમ્યકત્વ, વિરમ વિજ્ઞાન
ચિવાણું
Jain Educationa International
Anal
For Personal and Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
भूतार्थत्वेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यपापं च । सहसंमत्याऽऽश्रवसंवरौ च, रोचते तु निसर्गः ॥१७॥
અથ–નિસર્ગચિત્રજીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ રૂપ નવ તને અર્થાત્ પપદેશનિરપેક્ષ-જાતિસ્મરણ વગેરે રૂપ બુદ્ધિથી “આ પદાર્થો સત્ય છે –આવા નિર્ણયથી જાણેલા નવ તને જે સહે છે, તે નિસર્ગરૂચિ રૂપ સમ્યકત્વવાળે કહેવાય છે, (૧૭-૧૦૭૧)
जो जिणदिठे भावे, चउबिहे सहहाइ सयमेव । एमेव नन्नहत्ति अ, निसग्गरुइत्ति नायव्वो ॥१८॥ यो जिनदृष्टान्भावांश्चतुर्विधान, श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च, निसर्गरुचिरिति ज्ञातव्यः ॥१८॥
અર્થ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ ભેદેથી અથવા નામ વગેરે ભેદેથી ચાર પ્રકારના શ્રી જિનેશ્વરેએ જોયેલા પદાર્થોને સ્વયમેવ-બીજાના ઉપદેશ વગર જે “જે પ્રકારે શ્રી જિનેશ્વરેએ જોયેલ જીવાદિ છે, તે એમજ છે– અન્યથા નહિ–આવી રીતિએ શ્રદ્ધા કરે છે, તે આત્મા નિસરૂચિ' કહેવાય છે. (૧૮-૧૦૭૨),
एए चेव उ भावे, उवइठे जो परेण सदहाई । छउमत्थेण जिणेण व, उवएसरुइत्ति नायव्वो ॥१९॥ एतांश्चैव तु भावानुपदिष्टान् यः परेण श्रद्दधाति । छद्मस्थेन जिनेन वा, उपदेशरुचिरिति ज्ञातव्यः ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. અર્થ-ઉપદેશરુચિ=છદ્મસ્થ કે જિન રૂપ પરથી ઉપદેશેલ પૂર્વોક્ત છવાદિ પદાર્થોની જે શ્રદ્ધા કરે છે, તે ઉપદેશરુચિ જાણ. (૧૯-૧૦૭૩)
रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगय होइ । आणाए रोअंतो, सो खलु आणारुइ नाम ॥२०॥ रागो द्वेषो मोहोऽज्ञानं, यस्यापगतं भवति । आज्ञया रोचमानः, स खलु आज्ञारुचिर्नाम ॥२०॥
અર્થ-આજ્ઞાચિ=જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન. સર્વથા નષ્ટ થયા છે, એવા સર્વજ્ઞના વચન રૂપ આજ્ઞા (અથવા અંશતઃ રાગાદિ દેષ વગરના આચાર્ય વગેરેની આજ્ઞા) થી જ કયાંય કદાગ્રહ નહિ હેવાથી, માષતુષ મુનિ વગેરેની માફક “જીવાદિ તત સત્ય છે”—આવી રૂચિવાળે આત્મા આજ્ઞારૂચિ' કહેવાય છે. (૨૦-૧૦૭૪) जो मुत्तमहिज्जतो, मुएण ओगाहई उ सम्मत्तं । बगेण बाहिरेण व, सो मुत्तरुइत्ति नायबो ॥२१॥ यस्सूत्रमधीयानः, श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अगेन बाह्येन च, स सूत्ररुचिरिति ज्ञातव्यः ॥२१॥
અર્થ–સૂત્રરૂચિ=જે સૂત્રને ભણત, ભણાતા આચારાંગ આદિ અંગથી કે અનંગ પ્રવિષ્ટ રૂપ બાહા ઉત્તરાધ્યયન વગેરે કૃત-શાથી ગેવિંદવાચકની માફક સમ્યકત્વ પામે છે, તે સૂત્રરૂચિ જાણ. (૨૧-૧૦૭૫)
एगेण अणेगाई, पयाइं जो पसरई उ सम्मत्तं । उदयव्व तिल्लबिंदु, सो बीअरुइत्ति नायव्वो ॥२२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
થી મોક્ષમાગગતિ અધ્યયન-૨૮ एकेनानेकेषु पदेषु, यः प्रसरति तु सम्यक्त्वम् । उदक इव तैलबिन्दुः, स बीजरुचिरिति ज्ञातव्यः ॥२२॥
અથ–બીજરૂચિ એક છવાદિ પદથી અનેક અછવાદિ પમાં જે શ્રદ્ધાને ફેલાવે છે, અર્થાત્ જેમ તેલનું બિંદુ પાણીના એક ભાગમાં રહેલું હોવા છતાં સકલ પાણીમાં વ્યાપ્ત થાય છે, તેમ એક દેશમાં ઉત્પન્ન રુચિવાળે જીવ તથાવિધ ક્ષપશમથી સકલ તમાં રૂચિવાળો થાય છે. આવા પ્રકારને તે જીવ બીજરૂચિ જાણ. (૨૨ -૧૦૭૯) सो होई अभिगमरुई, सुअनाणं जेण अत्थो दिह्र । एककारस अंगाई, पईण्णगं दिठिवाओ अ॥२३॥
स भवत्यभिगमरुचिः, श्रुतज्ञानं येनार्थतो दृष्टम् । एकादशाङ्गानि, प्रकीर्णकं दृष्टिवादश्च ॥२३॥
અર્થ—અભિગમરૂચિ=જે અર્થની અપેક્ષાએ અગિયાર અંગ રૂપ, ઉત્તરાધ્યયન વગેરે પ્રકીર્ણક રૂપ, દષ્ટિવાદ નામના બારમાં અંગ રૂપ અને ઉપપાતિક આદિ ઉપાંગ રૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે આત્મા “અભિગમરૂચિ જાણ.(૨૩-૧૦૭૭) दव्याणं सवभावा, सव्वपमाणेहि जस्स उवलद्धा । सव्वाहि नयविहिहि अ, वित्थाररुइत्ति नायव्वो ॥२४॥
द्रव्याणां सर्वभावाः, सर्वप्रमाणैर्यस्योपलब्धाः । सर्वैयविधिभिश्च, विस्ताररुचिरिति ज्ञातव्यः ॥२४॥
અર્થ-વિસ્તારરૂચિ=જેણે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના એકત્વ-પૃથત્વ આદિ સકલ પર્યાય રૂપ સર્વ ભાવે, પ્રત્યક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ વગેરે સર્વ પ્રમાણેથી અને નૈગમ વગેરે નયભેદ રૂપ સર્વ નવિધિઓથી જાણ્યા છે, તે આત્મા “વિસ્તારરૂચિ જાણે. (૨૪–૧૯૭૮) दसणनाणचरित्ते, तवविणए सच्चसमिइगुत्तीसु । जो किरिआ भावरुई, सो खलु किरियारुड नाम ॥२५।। दर्शनज्ञानचारित्रे, तपोविनये सत्यसमितिगुप्तिषु । यो क्रियाभावरुचिः, स खलु क्रियासचिर्नाम ॥२५॥
અર્થ-કિયારૂચિ=જે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં, તપ અને વિનયમાં તથા સત્ય એવી સમિતિઓ અને ગુપ્તિઓમાં ક્રિયાભાવ રૂચિવાળ અર્થાત્ દર્શનાદિ આચાર અનુષ્ઠાનમાં જે આત્માની ભાવથી રૂચિ છે, તે આત્મા “ક્રિયારૂચિ' જાણ. (૨૫-૧૦૭૯) अणभिग्गहिअदिदिठ संखेवरुइत्ति होइ नायवो । अविसारभो पवअणे, अभिग्गहिओ अ से सेसु ॥२६॥ अनभिग्रहितकुदृष्टिः, संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । વિશાલ પ્રવને, કમિણીતશ્ચ પેડુ રદ્દા
અર્થ–સંક્ષેપરૂચિ=જેણે સૌથત વગેરેમત રૂપકુદૃષ્ટિનો સ્વીકાર કર્યો નથી, તે “સંક્ષેપરૂચિ જાણ અર્થાત્ શ્રી જિનમતપ્રવચનમાં અકુશલ, કપિલ વગેરે રચિત પ્રવચનમાં અનભિજ્ઞ, ચિલાતીપુત્રની માફક જે ત્રણ પદમાંથી તત્વની શ્રદ્ધા કરે છે, તે “સંક્ષેપરૂચિ કહેવાય છે. (૨૬-૧૦૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન–૨૮
૧૫ जो अत्थिकायधम्मं, सुअधम्म खलु चरित्तधम्मं च । सदहइ जिणाभिहिरं, सो धम्मरुइत्ति नायवो ॥२७॥ योऽस्तिकायधर्म, श्रुतधर्म खलु चारित्रधर्म च । श्रद्दधाति जिनाभिहितं, स धर्मरुचिरिति ज्ञातव्यः ॥२७॥
અથ–ધર્મરૂચિ=જે ધર્માસ્તિકાય આદિ અસ્તિકાને, ગતિ સહાય વગેરે ધર્મને, આગમ રૂપ શ્રત ધર્મને તથા સામાયિક વગેરે ભેદવાળા ચારિત્રધર્મને સહે છે અર્થાત પૂર્વોક્ત ધર્મની શ્રદ્ધા કરે છે, તે “ધર્મરૂચિ જાણુ. (૨૭-૧૦૮૧) परमत्थसंथवो वा. सुदिपरमत्थसेवणा वावि । बावणकुदंसणवज्जणा य, सम्मत्तसद्दहणा ॥२८॥ परमार्थसंस्तवो या, सुदृष्टपरमार्थसेक्नं वाऽपि ।
व्यापन्नकुदर्शनवर्जनं च, सम्यक्त्वश्रद्धानम् ॥२८॥ ' અર્થ –તાત્વિક જીવાદિ પદાર્થોના સ્વરૂપના વારંવાર ચિંતનથી કરેલ પરિચય રૂપ પરમાર્થ સંસ્તવ, પરમાર્થજ્ઞાતા આચાર્ય આદિની યથાશક્તિ વૈયાવચ્ચ કરવારૂપ સુદષ્ટ પરમાર્થ સેવા, વિનષ્ટ દર્શનવાળા નિને અને કુદર્શની–બૌદ્ધ વગેરેને ત્યાગ, જેના દ્વારા સમ્યકત્વને નિશ્ચય થાય છે, તે ચાર સમ્યક્ત્વશ્રદ્ધાન રૂપ લિગે છે. (૨૮-૧૦૮૨) नत्थि चरितं सम्मत्त-विहणं, दसणे उ भइअव्वं । सम्मत्त चरित्ताइ, जुगवं पुव्वं व सम्मत्तं ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–બીજો ભાગ नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निवाणं ॥३०॥
| | યુરમ | नास्ति चारित्रं सम्यक्त्वविहीनं, दर्शने तु भक्तव्यम् । सम्यक्त्वचारित्रे, युगपत्पूर्व वा सम्यक्त्वम् ॥२९॥ नाऽदर्शनिनो ज्ञानं, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगुणिनो नास्ति मोक्षः, नास्त्य मुक्तस्य निर्वाणम् ॥३०॥
| કુમ્ અર્થ-જ્યાં સુધી સમ્યક્ત્વપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર નથી, પરંતુ સમ્યકત્વ હોય તે ભાવચારિત્રની ભજન (વિકલ્પ) જાણવી. સમ્યકત્વ અને ચારિત્ર-બંને એકી સાથે પેદા થાય છે અથવા ચારિત્રની ઉત્પત્તિ પહેલાં સમ્યક્ત્વ પિદો થાય છે. જ્યારે એકી સાથે બંનેની ઉત્પત્તિ થાય, ત્યારે સમ્યક્ત્વ અને ચારિત્રને સહભાવ સમજ. જ્યારે પહેલાં સમ્યકત્વ થાય, ત્યારે ત્યાં ચારિત્રની ભજના સમજવી. વળી સમ્યક્ત્વરહિતને સમ્યગજ્ઞાન નથી. જ્ઞાન વગરના ચારિત્રગુણે નથી હોતા, (અહીં ચરણ એટલે વ્રત વગેરે અને ગુણે એટલે પિંડવિશુદ્ધિ વગેરે સમજવું.) પૂર્વોક્ત ચરણગુણરહિતને સકલ કર્મક્ષય રૂપ મેક્ષ નથી. જે કર્મથી મુકત નથી, તેને નિર્વાણપદની પ્રાપ્તિ નથી. (૨૯૧૩૦-૧૦૮૩-૧૦૮૪) निस्संकिय निक्कंखिय निन्वितिगिच्छा अमूढदिहि अ । उववृह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી મેક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૯૭ निःशङ्कितं निष्काङ्कितं, निर्विचिकित्सममुढदृष्टिश्च । उपबृहास्थिरीकरणे, वात्सल्यप्रभावने अष्ट ॥३१॥
અર્થ-દેશ અને સર્વશંકા રૂપ શંકિતને અભાવ તે નિઃશંક્તિ આચાર, બીજા બીજા ધર્મોની અભિલાષા રૂપ કાંક્ષિતને અભાવ તે નિષ્કાંક્ષિત આચાર, ફલ પ્રતિ સંદેહ રૂપ વિચિકિત્સાને અથવા જ્ઞાનવંત સાધુઓની નિંદા રૂપ જુગુપ્સાને અભાવ તે નિર્વિજુગુપ્સ આચાર, અદ્ધિમાન કુતીર્થિકના દર્શનમાં પણ અમારું દર્શન નિંદ્ય છે-આવા મોહથી શૂન્ય એવી જે બુદ્ધિ રૂપ દૃષ્ટિ તે અમૂદ્ધદષ્ટિ આચાર, દર્શન વગેરે ગુણવંતેની પ્રશંસાથી તે તે ગુણેના પરિવર્ધન રૂપ ઉપબૃહા આચાર, સ્વીકારેલા ધર્મના અનુષ્ઠાન પ્રતિ સીદાતા જનની સ્થિરતાના સંપાદન રૂપ સ્થિરીકરણાચાર, ધાર્મિક જનની ઉચિત સેવા કરવા રૂપ વાત્સલ્યાચાર અને સ્વતીર્થની ઉન્નતિની ક્રિયાઓમાં પ્રવૃત્તિ તે પ્રભાવના – આ આઠ દર્શનાચારે હેય છે. (૩૧-૧૦૮૫) सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे बीअं । परिहारविसुद्धी, सुहम तह संपरायं च ॥३२॥ अकसाथ-अहक्खायं, छउमत्थस्स जिणस्स वा। एवं चयरित्तकर, चारितं होइ अहि ॥३३॥
सामायिकं प्रथम, छेदोपस्थापनं भवेत् द्वितीयम् । પરિહાવિશુદ્ધિ સૂત્ર તથા સંપર્શ જ પારૂા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ–બીજો ભાગ
अकषायं यथाख्यातं, छद्मस्थस्य जिनस्य वा । एतच्चयरिक्तकर, चारित्रं भवत्याख्यातम् ॥३३॥
I !! શુભમ્ | અથ–સર્વ સાવદ્ય એગના પરિહાર રૂપ સામાયિક નામક પ્રથમ ચારિત્ર, છેદે પસ્થાપના (વડી દીક્ષા) નામક બીજું ચારિત્ર, પરિહારવિશુદ્ધિ નામક ત્રીજું ચારિત્ર, સૂમસં પરાય નામક ચેાથું ચારિત્ર અને કષાયના ઉદય વગરનું ક્ષપિતઉપશમિત કષાયની અવસ્થામાં થનારું યથાખ્યાત નામક પાંચમું ચારિત્ર, ઉપશાન્ત મેહ-ક્ષીણમેહ ગુણસ્થાન દ્રયવર્તી છવાસ્થને અથવા સગી–અગી ગુણસ્થાન દ્રયસ્થાયી કેવલી-જિનને હોય છે. આ પૂર્વોક્ત પાંચ ભેદેવાળું ચારિત્ર એટલે ચય-કર્મરાશિ, રિક્ત-અભાવ અર્થાત્ કર્મરાશિના અભાવના હેતુભૂત ચારિત્ર, શ્રી જિન આદિ મહાપુરુષપુંગવેએ. કહેલ છે. (૩૨+૩૩-૧૦૮૬+૧૦૮૭)
तवो अ दुविहो वुत्तो, बाहिरभितरो तहा। बाहिरो छबिहो वुत्तो, एवमभितरो तवो ॥३४॥ तपश्च द्विविधमुक्तं, बाह्यमाभ्यन्तरं तथा। बाह्यं षड्विधमुक्तमेवमभ्यन्तरं तपः ॥३४॥
અર્થ–તપ, બાઢા-અત્યંતર રૂપે બે પ્રકારને કહે છે. બાહ્ય તપ છ પ્રકારને અને અત્યંતર તપ છ પ્રકારને કહેલો છે. (૩૪–૧૦૮૮) नाणेण जाणई भावे, दंसणेण सदहे । चरित्तेण न (च) गिण्हाइ, तवेण परिसुज्झइ ॥३५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી મોક્ષમાર્મગતિ અધ્યયન-૨૮
૧૯૯
ज्ञानेन जानाति भावान् , दर्शनेन श्रद्धत्ते ।। चारित्रेण न (च) गृह्णाति, तपसा परिशुध्यति ॥३५॥
અર્થ–મૃત વગેરે જ્ઞાનથી આત્મા, જવ વગેરે ભાવેને જાણે છે અને દર્શનથી તેજ ભાવેની શ્રદ્ધા (નિર્ણય) કરે છે, તેમજ આશ્રવ દ્વારનિરોધ રૂપ ચારિત્રથી કર્મને ગ્રહણ કરતું નથી, તથા તપથી પૂર્વે ભેગા કરેલ કર્મોને ક્ષય કરી શુદ્ધ થાય છે. (૩૫-૧૦૮૯)
खवित्ता पुवकम्माइ, संजमेण तवेण य । सव्वदुक्खपहीणट्ठा, पक्कमति महेसिणो त्तिबेमि ॥३६॥ क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । सर्वदुःखप्रहीणार्थाः, प्रक्रामन्ति महर्षय इति ब्रवीमि ॥३६॥
અર્થ-સંયમ અને તપથી પૂર્વકને ખપાવી, સર્વ દુખેથી શૂન્ય એવા મેક્ષની યાચનાવાળા અથવા સર્વ દુઃખ અને કાર્યો જેઓના અત્યંત ક્ષીણ-સમાપ્ત થયા છે, એવા મહર્ષિએ મુક્તિને વરે છે–પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે છે જંબૂ! હું કહું છું. (૩૬-૧૦૯૦)
અઠવીશભુ શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન પૂર્ણ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯)
सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, इह खल्लु सम्मत्तपरकमे नामज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए । जं सम्मं सदहित्ता पत्तिआइत्ता रोअइत्ता फासित्ता पालइत्ता किट्टइत्ता सोहइत्ता आराहइत्ता आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेति ॥१॥
श्रुतं मयाऽऽयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्-इह खलु सम्यक्रवपराक्रमं नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदितम् । यं सम्यक् श्रद्धाय प्रतीत्य रोचयित्वा स्पृष्ट्वा पालयित्वा तीरयित्वा कीर्तयित्वा शोधयित्वाऽऽराध्याज्ञयाऽनुपाल्य बहवो जीवास्सिद्धयन्ति बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति सर्वदुःखा. नामन्तं कुर्वन्ति ॥१॥
અર્થ-શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે કે-હે આયુષ્મન ! તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભગવાન મહાવીરે કહેવાતા પ્રકારથી કહેલું મેં સાંભળેલ છે, તે જ પ્રકારને કહે છે. આ પ્રવચનમાં જે ચોકકસ સમ્યકત્વ હેય, તે જ ઉ ત્તર ગુણના સ્વીકારથી કર્મશત્રુના જયના સામર્થ્ય રૂપ જીવનું પરાક્રમ, જે અધ્યયનમાં વર્ણવાય છે, તે સમ્યકત્વપરાક્રમ નામનું અધ્યયન, શ્રમણભગવાન શ્રી મહાવીર કાશ્યપ શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકવપરાક્રમાધ્યયન-૨૯,
૨૦૧
વધ માનસ્વામીજીએ પ્રરૂપેલ જે સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને, અવિપરીતપણે શબ્દ અને અથ રૂપે સામાન્યથી આદરીને, વિશેષથી ‘આ આ પ્રમાણે જ છે' એમ નિશ્ચય કરીને, તેના પઠન વગેરેના વિષયની અભિલાષા આત્મામાં પેદા કરીને, સૂત્ર-અના ચિંતન દ્વારા મનથી, વાંચન વગેરે દ્વારા વચનથી, ભંગકરચના વગેરે દ્વારા કાયથી સ્પર્શ કરીને, પરાવત્તન વગેરેથી ચારેય બાજુથી રક્ષીને, અધ્યયન આદિથી પરિસમાપ્ત કરીને, ગુરુને વિનયપૂર્વક આ હું આ પ્રમાણે આ ભણી ગયા’–એમ નિવેદ્ઘન કરી ગુરૂની માફ્ક અનુભાષણ આદિથી શુદ્ધ કરીને, ઉત્સૂત્રપ્રરૂપણાના પરિહારથી, ઉત્સગ - અપવાદની કુશલતાર્થો, જાવજીવ સુધી તેના અની સેવનાથી આરાધીને ગુરુના નિચેગ રૂપ આજ્ઞાથી સતત પાલન કરી, ઘણા જીવા, અહી' જ આગમસિદ્ધપણાએ સિદ્ધ થાય છે, ઘાતિકમના ક્ષયથી કેવલજ્ઞાની થાય છે, અઘાતી ચાર કના ક્ષયર્થી મુકત બને છે, સવ કના દાવાનલના ઉપશમથી પરિનિર્વાણપદને પામે છે અને મુકિતપદની પ્રાપ્તિથી શારીરિક–સાનસિક સવ દુઃખાના અંત કરે છે. (૧-૧૦૯૧)
'
तस्स णं अइमट्ठे एवमाहिज्जइ तं जहा संवेगे १, निए २, धम्मसद्धा ३, गुरुसाहम्मियसुस्सूसणया ४, આજોગયા ., નિળયા ૬, દિયા ૭, સામા૬ ૮, चवीसत्थ ९ वंदणे १०, पडिक्कमणे ११ काउस्सग्गे १२, पच्वक्खाणे १३, थयधुमंगले १४, कालपडिलेहणया :૨૧, પાયવિચારો ૨૬, વભાવળયા ૨૭, સન્નાર્ ૨૮,
.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ.
वायणया १९. पडिपुच्छृणया २०, परिअट्टणया २१. अणुपेहा २१, धम्मका २३, सुअस्सआराहणया २४, एगग्गमणसन्निवेसणया २५, संजमे २६ तवे २७ वोदाणे २८, सुहसाए २९. अपडिबद्धया ३०, विवित्तस्यणासणसेवणया ३१, विणीअट्ठणया ३२, संभोगपच्चक्खाणे ३३, उवहिपच्चक्खाणे ३४, आहारपच्चक्खाणे ३५, कसायपच्चक्खाणे ३६, जोगपच्चक्खाणे ३७, सरीरवच्चक्खाणे ३८, सहायपच्चकखाणे ३९, भत्तवच्चक्खाणे ४०, सम्भावपच्चक्खाणे ४९, पडिवया ४२, वेआवच्चे ४३, सव्वगुणसंपनया ४४ वी अ गया ४५, खंत्ती ४६, मुत्ती ४७, महवे ४८, अज्जवे ४९, भावसच्चे ५०, करणसच्चे ५१, जोगसच्चे ५२, मणगुत्तया ५३, वयगुत्तया ५४, कायगुत्तया ५५, मणसमाधारणया ५६, वयसमाधार गया ५७, कायसमाधारणया ५८, नाणसंपन्नया ५९, दंसणसंपन्नया ६०, चरितन्नया ६१, सोइंदिअनिगाहे ६२, चक्खिदिअनिगाहे ६३, घाणिदिअनिग्गहे, ६४, निभिदि अनिग्ग ६५, फा.संदिअनिगहे ६६, कोहविजए ६७, माणविजय ६८, मायाविजए ६९, लोभविजए ७०, पिज्जदोसमिच्छाद - सणविजए ७१, सेलेसी ७२, अकम्मया ७३ ॥२॥
>
तस्य अयमर्थ एवमाख्यायते तद्यथा संवेगो १, निर्वेदो २, धर्मश्रद्धा ३, गुरुबाधर्मिक शुश्रूषणं ४, आलोचना ५, नन्दा ६, गर्दा ७ सामायिकं ८, चतुर्विंशतिस्तवो ९ वन्दनं
Jain Educationa International
For Personal and Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપાકમાધ્યયન-૨૯
२०३ १०, प्रतिक्रमणं ११, कायोत्सर्गः १२, प्रत्याख्यानं १३, स्तवस्तुतिमङ्गलं १४, कालप्रत्युपेक्षणा १५, प्रायश्चित्तकरणं १६, क्षामणा १७, स्वाध्यायो १८, वाचना १९, प्रतिप्रच्छना २०, पगवर्तना २१, अनुप्रेक्षा २२, धर्मकथा २३, श्रुतस्याराधना २४, एकाग्रमनःसंनिवेशना २५, संयमः २६, तपो २७, व्यवदानं २८. सुखशायः २९, अप्रतिबद्धता ३०, विविक्तशयनासनसेवना ३१, विनिवर्त्तना ३२, सम्भोगप्रत्याख्यानं ३३, उपधिप्रत्याख्यानं ३४, आहारप्रत्याख्यानं ३५, कषायप्रत्याख्यानं ३६, योगप्रत्याख्यानं ३७, शरीरप्रत्याख्यानं ३८, सहायप्रत्याख्यानं ३९, भक्तप्रत्याख्यानं ४०, सद्भावप्रत्याख्यानं ४१, प्रतिरूपता ४२, वैयावृत्यं ४३, सर्वगुणसम्पन्नता ४४, वीतरागता ४५, क्षान्तिः ४६, मुक्तिः ४७, मार्दवं ४८, आर्जवं ४९; भावसत्यं ५०, करणसत्यं ५१, योगसत्यं ५२, मनोगुप्तता ५३. वाग्गुप्तता ५४, काय गुप्तता ५५, मनःसमाधारणा ५६, वाक्समाधारणा ५७, कायसमाधारणा ५८, ज्ञानसम्पन्नता ५९, दर्शनसम्पन्नता ६०. चारित्रसम्पन्नता ६१, श्रोत्रेन्द्रियनिग्रहः ६२, चक्षुरिन्द्रियनिग्रहः ६३, घ्राणेन्द्रियनिग्रहः ६४, जिद्धेन्द्रियनिग्रहः ६५, स्पर्शनेन्द्रियनिग्रहः ६६, क्रोधविजयो ६७, मानविजयो ६८, मायाविजयो ६९, लोभविजयः ७०, प्रेमद्वेषमिथ्यादर्शनविजयः ७१, शैलेशी ७२, अकर्मता ७३ ॥२॥
અથ–તે સમ્યકત્વપરાક્રમ નામના અધ્યયનને આ હમણાં જ કહેવાતે અર્થ આ કહેવાતા પ્રકાર વડે શ્રી મહાવીરસ્વામી વડે કહેવાય છે. તે આ પ્રમાણે :
(१) सण, (२) नि, (3) धर्मश्रद्धा, (४) ४३ सायनिशुश्रूषय, (५) मायना, (६) निडा, (७) f,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪ શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, (૮) સામાયિક (૯) ચતુર્વિશતિસ્તવ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ. (૧૨) કાર્યોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન, (૧૪) સ્તવન
સ્તુતિમંગલ, (૧૫) કાલપ્રત્યુપેક્ષણ (૧૬) પ્રાયશ્ચિત્તકરણ, (૧૭) ક્ષામણ, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાંચના. (૨૦) પ્રતિપ્રચ્છના, (૨૧) પરાવર્તાના, (૨૨) અનુપ્રેક્ષા, (૨૩) ધર્મકથા, (૨૪) શ્રતસ્મારાધના (૨૫) એકાગ્રમ સંનિવેશના, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન, (૨૯) સુખશાય, (૩૦) અપ્રતિબદ્ધતા, (૩૩) વિવિક્ત શયનાસનસેવના, (૩૨) વિનિવર્તન, (૩૩) સંજોગપ્રત્યાખ્યાન, (૩૪) ઉપધિપ્રત્યાખ્યાન, (૨૫) આડારપ્રત્યાખ્યાન, (૩૬) કષાયપ્રત્યાખ્યાન,(૩૭) યોગપ્રત્યાખ્યાન, (૩૮) શરીરપ્રત્યાખ્યાન,(૩૯) સહાયપ્રત્યાખ્યાન, (૪૦) ભક્તપ્રત્યાખ્યાન, (૪૧) સદ્ભાવપ્રત્યાખ્યાન, (૪૨) પ્રતિરૂપતા (૪૩) વૈયાવૃત્ય, (૪૪) સર્વગુણસંપન્નતા, (૪૫) વીતરાગતા, (૬) ક્ષાન્તિ, (૪૭) મુક્તિ, (૪૮) માર્દવ, (૪૯) આર્જવ, (૫૦) ભાવસત્ય, (૫૧) કરણસત્ય, (પર) ચગસત્ય, (૫૩) મને ગુપ્તતા, (૫૪) વાગૂગુપ્તતા, (૫૫) કાયગુપ્તતા, (૫૬) મનઃસમાધારણ, (૫૭) વા સમાધારણ, (૫૮) કાયસમાધારણ, (૫૯) જ્ઞાનસંપન્નતા, (૬૦) દર્શન સંપન્નતા, (૬૧) ચારિત્રસંપન્નતા, (૬૨) શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, (૬૩) ચક્ષુરિન્દ્રિયનિગ્રહ, (૬૪)ધ્રાણેન્દ્રિયનિગ્રહ,(૬૫) જિહ્વેન્દ્રિયનિગ્રહ, (૬૬) સ્પર્શનેન્દ્રિયનિગ્રહ, (૬૭) કોવિજય, (૬૮) માનવિજય, (૬૯) માયાવિય, (૭૦) વિજય (૭૧) પ્રેમàષમિથ્યાદર્શનવિજય,(૭૨)શૈલેશી,(૭૩)અકર્મતા. (૨-૧૦૯૨)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપકમાધ્યયન-૨૯
२०५ संवेगेणं भंते ! जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ अणुत्तराए धम्मसद्धाए संवेगं हव्वमागजइ, अणंताणुबंधिकोहमाणमायालोहे खवेइ. (नवं) कम्म न बंधइ, तप्पच्चइथं च णं मिच्छत्तविसोहि काऊण दंसणाराहक भवइ, सणविसोहीएणं विसुद्धाए अत्थेगइया तेणेक भवग्गहणेणं सिज्झइ, सोहीए अ णं विशुद्धाए तच्चं पुणो भवग्गहणं नाइक्कमइ ॥३॥
संवेगेन भदन्त ! जीवः किं जनयति ? संवेगेनानुत्तरां धर्मश्रद्धां जनयति, अनुत्तरधर्मश्रद्धया संवेगं शीघ्रमागच्छत्यनन्तानुबन्धिक्रोधमानमायालोभान् क्षपति, (नवं) कर्म न बध्नाति, तत्प्रत्ययिकां च मिथ्यात्वविशुद्धिं कृत्वा दर्शनाराधको भवति, दर्शनविशुद्धया च विशुद्धकोऽस्त्येककः कश्चित्तनैव भवग्रहणेन • सिद्धयति, शुद्धया च नु विशुद्धया तृतीयं पुनर्भवग्रहणं नातिकामति ॥३॥
અથ–મોક્ષના અભિલાષ રૂપે સંવેગથી હે પૂજ્ય ! ભગવદ્ ! જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે? સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે અને અનુત્તર ધર્મશ્રદ્ધાથી વિશિષ્ટતર સંવેગ શીઘ આવે છે. ત્યાર બાદ જીવ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભને ખપાવે છે, તેમજ તે નવું અશુભ કર્મ બાંધતું નથી. તે પછી તે કષાયક્ષય અને સર્વથા મિથ્યાત્વક્ષય રૂ૫ મિથ્યાત્વવિશુદ્ધિ કરી ક્ષાયિક સમ્યકત્વના આરાધક-દર્શનારાધક થાય છે. દર્શનવિશુદ્ધિથી વિશુદ્ધ થયેલ, કેઈએક તેજ ભવમાં મરૂદેવીની માફક સિદ્ધ થાય છે. તેજ ભાવથી જે સિદ્ધ ન થાય, તે દર્શનની શુદ્ધિથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ત્રીજા ભવમાં અવશ્ય મુક્ત થાય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાની અપેક્ષાએ આ સમજવું. (૩-૧૦૯૪)
निव्वेएणं भंते ! जीवे किं जणयइ ? निव्वेएणं दिव्वमाणुस्सतेरिच्छिएसु कामभोगेसु निव्वेअं हव्यमागच्छइ, सव्वविसएसु विरज्जइ, सव्व विसएसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ, आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वुच्छिदइ, सिद्धिमग्गपडिवण्णे अ भवइ ॥४॥
निर्वेदेन भदन्त : जीवः किं जनयति ? निर्वेदेन दिव्यमानुषतैरश्चेषु कामभोगेषु निर्वेदं शीघ्रमागच्छति सविषयेषु विर ज्यते सर्वविषयेषु विरज्यमानश्वारम्भपरित्यागं कुर्वन्संसारमार्ग व्यवच्छिन्नत्ति सिद्धिमार्गप्रतिपन्नश्च भवति ॥४॥
અથ–સંવેગથી નિર્વેદ થાય છે. તે નિદથી હે ભગવાન ! જીવ ક્યા ગુણને ઉત્પન્ન કરે છે? સામાન્યથી સંસાર પ્રત્યેના વૈરાગ્યથી કઈ કાળે આ સંસાર ત્યાજ્ય છેઆવી બુદ્ધિથી દેવતા-મનુષ્ય-તિર્યંચ સંબંધી કામગમાં નિર્વેદ એટલે આ અનર્થકારી કામગથી સયું, આવા ભાવને જીવ શીધ્ર પામે છે. વળી સઘળી સાંસારિક વસ્તુઓમાં વૈરાગ્યને પામતે જીવ આરંભને પરિત્યાગ કરે છે અને આરંભને પરિત્યાગ કરતે આત્મા મિથ્યાત્વ, અવિરતિ આદિ રૂપ સંસારમાર્ગને વ્યવહેદ કરે છે. બાદ તેને મિથ્યાત્વાદિ સંસારમાર્ગના વ્યવચ્છેદમાં જ સમદર્શનાદિ મુક્તિમાર્ગ સુલભ બને છે અને તે મોક્ષમાર્ગને પામનારો બને છે. (૪–૧૯૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
...
.
२०७
-
rimimanavr
શ્રી સમ્યકૂવ૫રાકમાધ્યયન-૨૯
धम्मसद्धाए णं भंते ! जीवे कि जणयइ ? धम्मसद्धाएणं सायासोक्खेमु रज्जमाणे विरज्जइ, अगारधम्मं च णं चयइ अणगारे गंजीवे सारीरमाणसाणं दुक्खाण छेयणभेयण-संजोगाई बुच्छेअं करेइ, अव्वाबाहं च सुहं निव्वत्तेइ ॥५॥
धर्मश्रद्धया भदन्त ! जीवः किं जनयति ? धश्रिद्धया सातसौख्येषु रज्यमानो विरज्यते अगारधर्म च नु त्यजत्यनगारो जीवः शारीरमानसानां दुःखानां छेदनभेदनसंयोगादीनां व्यवच्छेदं करोति अव्याबाधं च सुखं निवेत्तर्यात ॥५॥
અર્થ–નિર્વેદ પણ ધર્મશ્રદ્ધાવંતને જ થાય છે. તે હે ભગવન! ધર્મશ્રદ્ધાથી જીવ કયે ગુણ મેળવે છે ? ધર્મશ્રદ્ધાથી, શાતા વેદનીયથી પેદા થયેલ વિષયસુખેમાં પહેલાં રાગ કરતે જીવ વૈરાગ્યને પામે છે. ગૃહસ્થાવસ્થાને છેડી સાધુ થતે જીવ, શારીરિક-માનસિક દુઃખને વ્યવચ્છેદ કરે છે અને આખરે અવ્યાબાધ સુખ મેળવે છે. (પ-૧૦૯૫) __ गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते ! जीवे किंजणयइ ? गुरुपाहम्मियसुस्सूसणयाए णं विणयपडित्ति जणयइ, विणयपडिवण्णे अणं जीवे अणच्चासायणासीले नेरइतिरिक्ख जोणि-मणुस्स-देव-दुग्गइओ निरंभइ वण्णसंजलणभत्तिबहुमाणयार मणुस्सदेवसुगइमो निबंधइ, सिद्रिमोग्गइं च विलोहेई, पसत्थाई च णं विणयमूलाई सम्बकज्जाई, साहेइ, अन्ने अ बहवे जीवे विणइत्ता भवइ ॥६॥
गुरुताधर्मिकशुभूषणेन भदन्त ! जोवः कि जनयति ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
गुरुसाधर्मिकशुश्रूषणेन नु विनयप्रतिपतिं जनयति, प्रतिपन्नविनयश्च नु जीवोsनत्याशातन्नाशीलः, नैरयिकतिर्यग्योनिकमानुष्यदेवदुर्गतीः निरुणद्धि, वर्णसंज्ञलन भक्ति बहुमानतया मनुष्य देवसुगती: निबध्नाति सिद्धिसुगति च विशोधयति, प्रशस्तानि विनयमूलानि सर्वकार्याणि साधयति, अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥६॥
૨૦૮
અથ-ધર્મની શ્રદ્ધાવાળાએ ગુરૂ વગેરેની શુશ્રુષા અવશ્ય કરવી જોઈએ. તે હે ભગવન્! ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી જીવ કર્યો। ગુણ પેદા કરે છે ? ગુરૂ-સામિ કની ઉપાસનાથી ઉચિત કન્તવ્ય કરવાના અંગીકાર રૂપ જીવ વિનયપ્રતિપત્તિને પામે છે. વિનીત જીવ, ગુરૂની નિંદા વગેરેના પરિહારથી અત્યંત આશાતનાનેા ત્યાગી થતા,નારક, તિય "ચની મ્લેચ્છ રૂપ મનુષ્યનો, કલ્મિકિત્વ રૂપ દેવનૌ દુગતિને રાકે છે, ગુરૂએની પ્રશંસાથી ગુણાનું પ્રગટીકરણ-અભ્યુથત્થાન વગેરેથી ભક્તિ-માંતર પ્રીતિ રૂપ બહુમાનથી સુકુલ-અધ વગેરેથી યુક્ત મનુષ્ય-દેવની સુગતિ પામે છે, તેમજ મેક્ષ માભૂત સમ્યગ્દર્શનાદિની વિશુદ્ધિથી પ્રશંસાપાત્ર-વિનય રૂપ મૂત્રવાળા-શ્રુત અધ્યયન વગેરે રૂપ અહીં' સાકાર્યો અને પરલેાકમાં મેક્ષ વગેરે સાધે છે, જેથી બીજા ઘણા જીવેાને વિનય પમાડનાર મને છે. (૬-૧૦૯૨)
आलोयणयाए णं भंते! जीवे किं जणयइ ? आलोयणयाए मायानियाणमिच्छादंसण सल्लाणं मोक्खमग्गविग्घाणं अनंतसंसारवडणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणयइ,
*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપરામાધ્યયન-૨૯
૨૦૯ उज्जुभावपडिवन्ने अणं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधर, पुव्यबद्धं च णनिज्जरे ॥७॥
आलोचनया नु भदन्त ! जीवः किं जनयति ? आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति, ऋजुभावं प्रतिपन्नश्च नु जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति, पूर्वबद्ध च निर्जरयति ॥७॥
અર્થ–ગુરૂશુશ્રષા કરનારને દેષને સંભવ થતાં આચના કરવી જોઈએ. તે હે ભગવન્! આલેચનાથી જીવ ક ગુણ પેદા કરે છે? ગુરૂની આગળ સ્વદેના પ્રકાશન રૂપ આલેચનાથી, જીવ મોક્ષમાર્ગમાં વિદનભૂત-અનંત સંસાર વધારનાર માયા-નિદાન-મિથ્યાદર્શન શલ્ય રૂપ ત્રણ શલ્યને ઉદ્ધારવિનાશ કરે છે, સરલ ભાવને પેિદા કરે છે. સરલતાને પામેલ જીવ, માયા વગરને થતે સ્ત્રીવેદનેનપુંસકવેદને બાંધતો નથી, કેમ કે-માયાને અભાવ પુરૂષદનું કારણ છે, અને પૂર્વે બાંધેલ સ્ત્રી-નપુંસકવેદને અથવા સકલ કર્મોને ખપાવે છે. (७-१०८७)
निंदणयाए णमंते ! जोवे किं जणयइ ? निंदणयाए ण पच्छ णुता जणयइ पच्छाणुतावेणं विज्जमाणे करणगुणसेहिं पडिवज्जइ, करणगुणसे हिँ पडिवन्ने अ अणगारे मोहणिज्जं कम्म उग्धाएइ ॥८॥
निन्दनेन नु भदन्त ! जीवः किं जनयति ? निन्दनेन
Jain Educationa International
For Personal and Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पश्चादनुतापं जनयात, पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणि प्रतिपद्यते, करणगुणश्रेणि प्रतिपन्नश्चानगारो मोहनीयं कर्म उद्घातयति ॥८॥
' અર્થઆલોચના સ્વદોષની નિંદા કરનારને સફળ છે. તો સ્વદોષની નિંદાથી હે ભગવન ! જીવ કે ગુણ પેદા કરે છે? સ્વદેવની નિંદાથી જીવ પિતે જ પિતાના હૈષના ચિંતન દ્વારા “હા! મેં ખરાબ કર્યું”—એવા પાશ્ચાત્તાપને પાછળથી પેદા કરે છે. પાછળથી પશ્ચાત્તાપ કરવાથી જીવ, વૈરાગી બની અપૂર્વકરણાદિ માહામ્ય રૂપ કરણગુણથી ક્ષપકશ્રેણને પામે છે. ક્ષપકશ્રેણીને પામનાર સાધુ મોહનાયકર્મને ખપાવે છે. (૮-૧૦૯૮)
गरहणयाए ण भंते ! जीवे किं जणयइ ? गरहणयाए ग अपुरक्कार जणयइ, अपुरकारगए अण जीवे अप्पसत्थेहितो जोगेहितो निअत्तइ, पसत्थजोगे अ पवत्तइ, पसस्थजोगपडिवण्णे अण अणगारे अणंतघाई पज्जवेइ खवेइ॥९॥
गहणेन नु भदन्त ! जीवः किं जनयति ? गहणेन नु अपुरस्कार जनयति, अपुरस्कारगतश्च जीवोऽप्रशस्तेभ्यो योगेभ्यो निवर्त्तते, प्रशस्तयोगान्प्रतिपद्यते, प्रशस्तयोगप्रतिपन्नश्वाऽनगारोऽनन्तघातिनः पर्यवान क्षपयति ॥९॥
અર્થઘણું દેના સદૂભાવમાં નિંદા બાદ ગહ પણ કરવી જોઈએ. તે હે ભગવાન્ ! ગ કરવાથી જીવ ક્યા ગુણને પેદા કરે છે? ગુરૂ વગેરે પરની રૂબરૂમાં જીવ, પોતાના છેષ પ્રગટ કરવા રૂપ ગડથી, “આ ગુણવાન છે, એવી પ્રસિદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૦
૨૧૧
રૂપ પુરસ્કારના અભાવને યાને-અવજ્ઞાના સ્થાનને પતે પામે છે. અવજ્ઞાને સ્થાનભૂત બને જીવ, કદાચ અશુભ અધ્યવસાયની ઉત્પત્તિમાં પણ અપુરસ્કારના ભયથી જ અશુભ
ગોથી અટકી જાય છે અને પ્રશસ્ત ગોમાં પ્રવર્તે છે. પ્રશસ્ત યુગને પામેલે સાધુ, જ્ઞાનાવરણ આદિ ઘાતિને અપાવે છે-મુક્તિને પામે છે. (૯-૧૦૯૯)
सामाइएण भंते ! जीवे कि जणयइ ?। सामाइए ण सव्वसावज्जजोगविरई जणयई ॥१०॥ सामायिकेन भदन्त ! जीवः किं जनयति ? । सामायिकेन सर्वसावद्ययोगविरतिं जनयति ॥१०॥
અર્થ–આલેચના આદિ, સામાયિકવાળાને જ હોય. તે હે ભગવન્! સામાયિકવાળો જીવ કયા ગુણને મેળવે છે? સામાયિકથી સઘળા પાપવાળા વ્યાપારના ત્યાગ રૂપ, જીવ, સર્વસાવઘયોગવિરતિને પામે છે. (૧૦–૧૧૦૦) चउवीसत्थएणभंते ! जीवे कि जणयइ ? । चउवीसत्थएण दसणविसोहि जणयइ ॥११॥ चतुर्विशतिस्तवेन भदन्त ! जीवः कि जनयति ?। चतुर्विंशतिस्तवेन दर्शनविशुद्धिं जनयति ॥११॥
અર્થ–સામાયિક પામનાર, તેના રચયિતા અને છે અને તેઓ સ્તુતિને યોગ્ય છે–એમ માને છે. તે હે ભગવાન ! એવીશ તીર્થકરોની સ્તુતિથી જીવ કયા ગુણને પામે છે? વીશ તીર્થકરેની સ્તુતિથી જીવ, દનવિશુદ્ધિને પામે છે. (૧૧-૧૧૦૧).
Jain Educationa International
For Personal and Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
-
-
૨૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
वंदण रणं भंते ! जोवे कि जणयइ ? वंदणएणनीआ. गो कम्म खवेइ, उच्चागो कम्म निबंधइ, सोहग्गं च ण अप्पडिइयं आणाफलं निव्वत्तेई, दाहिणभावं च ण जणयइ ॥१२॥
वन्दनकेन भदन्त ! जीवः किं जनयति ? वन्दनकेन नीचर्गोत्रं कर्म क्षपयति, उच्चैगोत्रं कर्म निबध्नाति, सौभाग्र्य च नु अप्रतिहतमाज्ञाफलं निवर्तयति, दक्षिणभावं च नु, जनयति ॥१२॥
અર્થ-જિનેની સ્તુતિ કરવા છતાં ગુરૂવંદનપૂર્વક જ સામાયિકનો સ્વીકાર છે. તે હે ભગવન્! ગુરૂવંદનથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે? જીવ ગુરૂવંદનથી નીચ ગોત્ર નામના કમને ખપાવે છે; ઉચ્ચ નેત્રકમને બાંધે છે, અખ્ખલિત, આજ્ઞાપ્રધાન અને સર્વજનસ્પૃહણીય એવું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તથા લેકે અનુકૂળ થાય છે. (૧૨-૧૧૦૨)
पडिकमणेणं भंते ! जीवे कि जणयइ ? पडिकमणेणं वयछिदाई पिइ, पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते मुप्पणिहिए विहरइ ॥१३॥
प्रतिक्रमणेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिक्रमणेन व्रतछिद्राणि पिदधाति, पिहितव्रतछिद्रः पुनर्जीवो निरुद्धाश्रवोऽशबलचारित्रोऽष्टासु प्रवचनमातृष्पयुक्तोऽपृथकत्वः सुप्रणिहितो विहरति ॥१३॥
અર્થ-સામાયિક વગેરેવાળા ગુણવંત, પહેલા–દેલા તીર્થકરોના સમયમાં હંમેશાં અને મધ્યમ તીર્થકરેના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૩
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯ સમયમાં સાધુઓ અપરાધ હૈયે છતે પ્રતિક્રમણ કરે. તે હે ભગવન્! પ્રતિકમણથી છવ કયા ગુણને મેળવે છે? પ્રતિક્રમણ એટલે અપરાધેથી પીછેહઠ કરવાથી જીવ, અતિચાર રૂપ વતના છિદ્રોને ઢાંકે છે. વ્રતના છિદ્રોને ઢાંકનાર જીવ, આશ્રવને નિરોધક બની, ચારિત્રમાં શબલપણું-મલીનતાને કરનારા એકવીશ સ્થાન રૂપ શબલ સ્થાનેથી રહિત-પવિત્ર ચારિત્રવાળે, આઠ પ્રવચનમાતાઓના પાલનમાં દત્તચિત, સંયમયેગના વિગ રૂપ પૃથકૃત્વથી રહિત, સારી રીતે સંયમમાં પ્રણિધાનવાળો સંયમમાર્ગમાં વિચરે (૧૩-૧૧૦૩)
काउस्सग्गेण भंते ! जीवे कि जणयइ ? काउस्सग्गेण तीअपडुपन्न पायच्छित्तं विसोहेइ विसुद्धपायच्छित्ते अ जीवे नियहिए ओहरिपमरुन्य भारवहे पसत्थज्झाणोवगए मुहंसुहेण विहरइ ॥१४॥ ___कायोत्सर्गेन भनन्त ! जीवः किं जनयति ? कायोत्सर्गेन अतीतप्रत्युत्पन्नं प्रायश्चित्तं विशोधयति, विशुद्धप्रायश्चित्तश्च जीवो निवृत्तहृदयोऽपहृतभर इव भारवहः, प्रशस्तध्यानोपगतः सुखसुखेन વિતિ દા
અર્થ–પ્રતિક્રમણમાં અતિચારની શુદ્ધિ માટે કાઉસગ્નકરવું જોઈએ. તે હે ભગવન્કાત્સર્ગથી જીવ કયા ગુણને મેળવે છે? કાઉસ્સગથી લાંબા અને નજીક કાળના પ્રાયશ્ચિત્તયેગ્ય અપરાધને દૂર કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તવાળો જીવ, હૃદયની સ્વસ્થતાવાળે બનેલે, જેમ ભાર વગરનો ભારવાહક, સ્વસ્થ હૃદયી બને છે, તેમ અંતિચારના ભાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
-
૨૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વગરને સ્વસ્થ ચિત્તવાળે થાય.પ્રશસ્ત ધ્યાનથી સંપન્ન બનેલે ते सुमपूर्व'४ सयममा २भे छे. (१४-११०४)
पच्चक्खाणेण भंते ! जीवे किंजणयइ ?। पच्चक्खाणेण' आसवदाराइ निरु भइ ॥१५॥ प्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? । प्रत्याख्यानेन आश्रवद्वाराणि निरुणद्धि ॥१५॥
અર્થ-કાઉસગ્ગથી જે અશુદ્ધિ રહી ગઈ હોય તે પચ્ચખાણ કરવું જોઈએ. તે હે ભગવન્! પચ્ચક્ખાણથી જીવ કયા ગુણને મેળવે છે? પચ્ચકખાણથી આશ્રવદ્વાને ७१ । छे. (१५-११०५)
थयथुइमगलेण भंते ! जीवे किं जणयइ ? थयथुइमंगलेण नाणदंसणचरित्तबोहिलामजणयइ, नाणदंसणचरित्तबोहिलाभसंपण्णे अ ण जीवे अंतकिरिअं कप्पविमाणोववत्ति आराहण आराहेइ ॥१६॥ ___स्तवस्तुतिमङ्गलेन भदन्त : जीवः किं जनयति ? स्तवस्तुतिमङ्गलेन ज्ञानदर्शनचारित्रबोधिलाभं जनयति, ज्ञानदर्शनचारित्रबोधिलाभसम्पन्नश्च नु जीवोऽन्तक्रियां कल्पविमानोपपत्तिकामाराधनामाराधयति ॥१६॥
અર્થ–પચ્ચખાણ કરીને ચૈત્યના સદુભાવમાં ચૈત્યવંદન કરવું અને તે સ્તુતિસ્તવમંગલ વિના ન હોય. તે હે ભગવદ્ ! સ્તુતિસ્તવમંગલથી જીવ કયા ગુણને મેળવે છે? એકથી લઈને સાત કલેક પર્યંતના દેવેન્દ્રસ્તવ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯
૨૫
સ્તવા અને સ્તુતિ રૂપ મંગલથી જ્ઞાન-દન-ચારિત્ર રૂપ એધિના લાભને જીવ પેદા કરે છે. જ્ઞાનાદિ ધિલાભને પામેલા જીવ, અતક્રિયા રૂપ મુક્તિના હેતુ રૂપ, તુરતના ફૂલ રૂપ દેવલાક રૂપ અને કલ્પામાં ત્રૈવેયક-અનુત્તર વિમાન રૂપ વિમાનામાં ઉત્પત્તિ જેનાથી છે તેવી તથા પરપરાએ મુક્તિને પમાડનારી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. (૧૬-૧૧૦૬)
कालपडिलेहणयाएणं भंते! जीवे किं जणय ? | कालपडिलेहणयाएण ं नाणावरणिज्जं क्रम्मं खवे ॥१७॥
कालप्रत्युत्प्रेक्षणया भदन्त ! जीवः किं जनयति ? कालप्रत्युत्प्रेक्षणया ज्ञानावरणीयं कर्म क्षपयति ||१७||
અથ શ્રી અરિહતાના નમસ્કાર બાદ સ્વાધ્યાય કરવા જોઈએ અને તે સ્વાધ્યાય કાલમાં જ કરવા જોઇએ. તે હે ભગવન્ કાલપ્રત્યુંપ્રેક્ષણાથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રાદેષિક વગેરે કાલના ગ્રહણ પ્રતિ જાગરણુ રૂપ પ્રત્યુત્પ્રેક્ષણાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. (૧૭-૧૧૦૭)
पायच्छित्तकरणं भंते ! जीवे किं जणवइ ? पायच्छितकरणं पावकम्मविसोहिं जणयह, निरइआरे आविभवइ, सम्म च ण पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं विसोहेर, आयार आयारफळं च आराहे ॥ १८ ॥
प्रायश्चित्तकरणेन भदन्त ! जीवः किं जनयति ?, प्रायश्चित्तकरणेन पापकर्म विशुद्धिं जनयति, निरतिचारश्चापि भवति,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
सम्यक्त्वं नु हे प्रायश्चित्तं प्रतिपद्यमानो मार्ग च मार्गफलं च विशोधयति, आचारमाचारफलं चाराधयति ||१८||
અર્થ-અકાલે પાઠ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તે હે ભગવન્ ! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ કયા ગુણને પામે છે ? આલેચન વગેરે વિધાન રૂપ પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ, નિષ્પાપતા રૂપ પાપકર્મોની વિશુદ્ધિને પામે છે—અતિચાર વગરના અને છે. સારી રીતે પ્રાયશ્ચિત્તને પામનારા જીવ સમ્યક્ત્ર રૂપ માને તથા માલ રૂપ જ્ઞાનને વિશુદ્ધ બનાવે છે અને ચારિત્ર અને ચારિત્રલ રૂપ મુક્તિને સાધે છે. (૧૮-૧૧૦૮)
खमावणयाएणं भंते ! जीवे किं जणयइ ? खमावणयाएणं परहायणभावं जणयइ, पल्हायणभावमुवगए अ जीवे सव्वपाणभूयजीवसत्सु मित्तीभावं उपाएइ, मित्ताभावमुपगए आवि जीवे भावविसोहि काऊण निव्भए भवइ ॥ १९ ॥
क्षमणया भदन्त ! जीवः किं जनयति ? क्षमणया प्रहूलादनभावं जनयति, प्रहलादनभावमुपगतश्च जीवः सर्वप्राणभूतजी - वसत्त्वेषु मैत्रीभावमुत्पादयति, मैत्रीभावमुपगतश्चापि जीवो भावविशुद्धिं कृत्वा निर्भयो भवति ॥ १९ ॥
અથ–પ્રાયશ્ચિત્તકરણ ખામણા કરવાથી થાય છે. તે હે ભગવન્ ! ખામણાથી જીવ કયા ગુણને મેળવે છે ? દુષ્કૃત થયા બાદ, આ મારે ખમાવવુ જોઇએ’ ઇત્યાદિ રૂપ ક્ષામણાથી જીવ ચિત્તની પ્રસન્નતાને પામે છે. ચિત્તની પ્રસન્નતાને પામેલા જીવ, સવ એઈઈન્દ્રય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન–૨૮
૨૧૭ રૂપ પ્રાણમાં, વનસ્પતિ રૂ૫ ભૂતેમાં, પંચેન્દ્રિય રૂપમાં અને બાકીના જીવરૂપ સમાં પરહિતચિંતા રૂપમૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલે જીવ, રાગ-દ્વેષના અભાવ રૂપ ભાવવિશુદ્ધિ કરીને, સમસ્ત ભયના હેતુઓને અભાવ થવાથી निय मन छे. (१६-११०८)
सज्झाएणं भंते ! जीवे किं जणयइ । सज्झाएण नाणावरणिज्जं कम्म खवेइ ॥२०॥ म्वाध्यायेन भदन्त ! जीवः किं जनयति ? । स्वाध्यायेन ज्ञानावरणीयं कर्म क्षपति ॥२०॥
અર્થ–ઉક્ત ગુણવંતે સ્વાધ્યાય કરવે જોઈએ. તે છે ભગવાન ! સ્વાધ્યાયથી છવ કયા ગુણને મેળવે છે? સ્વાધ્યાયથી ७१ ज्ञाना१२०ीय वगेरे स४० भने भाव छ. (२०-१११०)
वायणाएणं भंते ! जीवे कि जणवइ ? वायणाएण निज्जरं जणयइ, सुअस्त अणासायणाए बट्टति सुअस्स अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ, तित्थधम्म अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवइ ॥२१॥
वाचनया भदन्त ! जीवः किं जनयति ? वाचनया निर्जरां जनयति, श्रुतस्यानाशातनायां वर्तते, श्रुतस्यानाशातनायां वर्तमानः तीर्थधर्ममवलम्बते तीर्थधर्ममवलम्बमानो महानिर्जरो महापर्यवसानो भवति ॥२१॥
અર્થ–સ્વાધ્યાયની શરૂઆતમાં વાચના કરવી જોઈએ. તે હે ભગવન્! વાચના વડે જીવ કયા ગુણને પામે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી ઉતરાયનું સૂત્ર સાથ–બીજો ભાગ ભણાવવા રૂપ વાચનાથી કર્મપરિશાટન રૂપ નિર્જરાને પામે છે, કૃતન અનાશાતનામાં વર્તે છે. તેને નહિ કરવામાં અવજ્ઞા થવાથી શ્રતની આશાતના કરેલ કહેવાય ! શ્રુતની અનાશાતનામાં વર્તતે જીવ, શ્રતના પ્રદાન રૂપ તીર્થગણધરના ધર્મ–આચારને અવલંબે છે. શ્રતપ્રદાન રૂપ તીર્થધર્મનું અવલંબન કરનારે જીવ મટી નિર્જરાવાળ બની મહાન કર્મના અંતવાળે બને છે. (૨૧–૧૧૧૧)
पडिपुच्छणयाएणं भंते ! जी वे कि जणयइ ? पडिपुच्छणयाएणं मुत्तत्थतदुभयाई विसोहेइ, कंखामोहणिज्ज कम्मं . વોરિછારશ
प्रतिप्रच्छनेन भदन्त ! जीवः किं जनयति ? प्रतिप्रच्छनेन सूत्रार्थतदुभयानि विशोधयति काङ्क्षामोहनीयं कर्म ચુરિઝત્તિ કેરા
અર્થ–વાચના કરનારે સંશય થતાં ફરી પૂછે તે પ્રચ્છના કહેવાય. હે ભગવન! પ્રચ્છનાથી જીવ કયા ગુણને મેળવે છે? પૂર્વે કથિત સૂત્રાદિને ફરીથી પૂછવા રૂપ પ્રતિપ્રચ્છનાથી સૂત્રને-અર્થને અને તે બંનેને વિશુદ્ધ બનાવે છે. “આ આમ મારે ભણવું ઉચિત છે કે આમ?'–આવી રીતની ઈચ્છા રૂપ, અનભિગ્રહિક મિથ્યાત્વ રૂપ કાંક્ષામહનીય. કર્મ અપાવે છે. (૨૨-૧૧૧૨).
परिअणयाएणं भंते ! जीवे किं जणयइ ? । परि० वंजणाई जणयइ वंजणलद्धिं च उप्पाए। ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યફવપકમાધ્યયન-૨૯
૧૧૯ परावर्तनया भदन्त ! जीवः कि जनय ते ? । परा० व्यजनानि जनयति, व्यजनलब्धि चोत्पादयति ॥२३॥
અર્થ––સ્થિર કરેલ શ્રતનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તન કરવું જોઈએ. તો હે ભગવદ્ ! પરાવર્તનથી જીવ કયા ગુણને પામે છે? પરાવર્તન-ગુણવાથી અક્ષર રૂપ વ્યંજનો પેદા થાય છે અર્થાત્ પરાવર્તન કરનારને ભૂલાઈ ગયેલા તે અક્ષરે જલદી ઉત્પન્ન થાય છે. તેમજ તથવિધ ક્ષપશમના કારણે અક્ષરલબ્ધિને, પદાનુસારિતા રૂપ પદसचिने 34rन ४२ छे. ( २३-१११३)
अणुप्पेहाएण भंते ! जीवे कि जणयइ ? अणुप्पेहाएणं आउवज्जाओ सत्त कम्मप्पगडिओ धणिअबंधणबद्धाओ पकरेइ, दीहकालटिइआओ हस्सकालदिइभाओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाऔ पकरेइ, बहुप्पएसग्गाओ, अप्पपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिम बंधइ सिअ नो बंधइ, असायावेअणिज्जं च णं कम्मं नो भुज्जो भुज्जो उचिणाइ, अणाइअं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं खिप्पामेव वीईवयइ ॥२४॥
__ अनप्रेक्षया भदन्त ! जीवः किं जनयति ? अनुप्रेक्षयाऽऽयुर्वर्जाः सप्तकर्म प्रकृतोर्गाढवन्धनबद्धा शिथिलबन्धनबद्धाः प्रकरोति दीर्घकालस्थितिकाः इस्वकालस्थितिकाः प्रकरोति, तीव्रानुभावाः मन्दानुभावाः प्रकरोति, बहुप्रदेशापा अल्पप्रदेशाग्राः प्रकरोति, आयुः कर्म च स्यात् बध्नाति स्यान्न बध्नाति, असातवेदनीयं च नु कम
Jain Educationa International
For Personal and Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ नो भूयो भूयः उपचिनोति, अनादिकं च नु अनवदग्रं दीर्घाद्धं चतुरन्तं संसारकान्तार क्षिप्रमेव व्यतिव्रजति ॥३४॥
અર્થસૂત્રની માફક અર્થના અવિસ્મરણ માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ. તે હે ભગવદ્ ! અનુપ્રેક્ષાથી જીવ કયા ગુણને મેળવે છે? અર્થના ચિંતન રૂપ અનુપ્રેક્ષાથી આયુષ્યકર્મ સિવાયની ગાઢબંધને બાંધેલી સાત કર્મપ્રકૃતિઓને શિથિલબંધને બદ્ધ અર્થાત્ અપવર્તાનાદિ કરણગ્ય કરે છે, કારણ કે–આ અનુપ્રેક્ષા તપન ભેટ રૂપે હેઈ, તપન તે નિકાચિત કર્મને ખપાવવામાં શક્તિ છે. વળી દીર્ઘકાળની સ્થિતિવાળી અશુભ કર્મપ્રકૃતિઓને હસ્વકાલની સ્થિતિવાળી બનાવે છે, કારણ કે-શુભ આશયના વિશે સ્થિતિકંડકનો અપકાર થાય છે. વળી તીવ્ર રસવાળી અશુભ કર્મપ્રકૃતિએને મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી અશુભ પ્રકૃતિઓને અ૫ પ્રદેશવાળી બનાવે છે. આયુષ્યકર્મને બાંધે ખરો અને ન પણ બાંધે, કારણ કે–તે જીવને ત્રીજો ભાગ વગેરે શેષ આયુષ્યપણમાં જ બંધાય છે. જે બાંધે તે દેવનું આયુષ્ય જ બાંધે, કારણ કે-મુનિને દેવના આયુષ્યના બંધનો જ સંભવ છે. તથા અશાતા વેદનીયકર્મ અને બીજી અશુભ પ્રકૃતિને વારંવાર બાંધો નથી. વારંવારને નિષેધ એટલા માટે છે કે-કઈ એક પ્રમાદથી પ્રમત્ત મુનિને તે અશુભ પ્રકૃતિના બંધને પણ સંભવ છે. તથા અનાદિ અનંત દીર્ઘ કાળવાળા ચતુતિ રૂપ સંસારજંગલને જલદી જલદી પાર કરી જાય છે–ઉલ્લંઘી જાય છે. (૨૪-૧૧૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વ૫રાકમાધ્યયન-૨૯
૨૨૧
धम्मकहाएणं भंते ! जीवे किं जणयइ ? धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावएणं जीवे आगमे सस्समद्दताए कम्मं निबंधइ ॥२५॥
धर्म कथया नु भदन्त ! जीवः किं जनयति ? धमकथया કવર કમાવતિ, પ્રવરનામાવના નું લીવ: શાળાનાથદ્ભद्रतया कर्म निबध्नाति ॥२५॥
અર્થ –શ્રતના અભ્યાસીએ ધર્મકથા પણ કરવી, તે હે ભગવન! ધર્મકથાથી જીવ ક્યા ગુણને પામે છે ? વ્યાખ્યાન રૂપ ધર્મકથાથી શ્રી જૈનશાસન રૂપ પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનપ્રભાવક આત્મા આગામી કાળમાં નિરંતર કલ્યાણકારી કર્મ બાંધે છે યાને શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જે છે. (૨૫-૧૧૧૫)
सुअस्स आराहणयाए णं भंते ! जीवे किं जणयइ ? मुअस्स आराहणयाएणं अण्णाण खवेइ न य संकिलिस्सइ॥२६॥
द्रुतस्याराधनया नु भदन्त ! जीवः किं जनयति ? श्रुतस्याराधनया अज्ञानं क्षपयति, न च संक्लिश्यते ॥२६॥
અર્થ-આ પ્રમાણે પંચવિધ સ્વાધ્યાયની રમણતાથી Aતારાધના થાય છે. તે હે ભગવન્! મૃતની આરાધનાથી જીવ કયા ગુણને મેળવે છે? શ્રતની સમગૂ આરાધના કરવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અજ્ઞાનને ખપાવે છે. છતારાધનાથી નવા નવા સવેગની પ્રાપ્તિ થવાથી જીવ રાગ વગેરેથી પેદા થયેલ સંકલેશને ભજનારે થતું નથી. (૨૬-૧૧૧)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ एगगगमनसंनिवेसणयाए णं भंते ! जीवे कि जणयइ ? एगग्गमणसंनिवेसणयाए णं चित्तनिरोध करेइ ॥२७॥
एकाग्रमनःसन्निवेशनया नु भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनःसन्निवेशनया नु चित्तनिरोधं करोति ॥२७॥
અર્થ-તારાધના, એકાગ્ર મનની સ્થાપનાથી જ થાય છે. તે હે ભગવાન્ ! એકાગ્ર મન:સંનિવેશનાથી જીવ કયા ગુણને મેળવે છે? એક શુભ આલંબન રૂ૫ અગ્રમાં–ધ્યેયમાં
સ્થાપના રૂપ એકાગ્રમના સંનિવેશનાથી કદાચ ઉન્માર્ગમાં ગયેલ ચિત્તના નિયંત્રણ રૂ૫ નિરોધને જીવ કરે છે. (૨૭-૧૧૧૭) . संनमेणं भंते ! जीवे कि जणयइ ? ।
संजमेणं अणण्हयत्तं जणयइ ॥२८॥ संयमेन भदन्त ! जीवः किं जनयति । संयमेनानंहस्कत्वं
जनयति ॥२८॥ અર્થ-આ બધું સંયમવંતને સફળ છે તે હે ભગવન્! સંયમથી જીવ કયા ગુણને મેળવે છે? આશ્રની વિરતિ રૂપ સંયમથી પાપકર્મોના અભાવવાળે જીવ બને છે. સંયમ હેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી માટે તપને કરે છે. (૨૮-૧૧૧૮)
तवेणं भंते ! जीवे किं जणयइ ?।
तवेणं वोदाणं जणयइ ॥२९॥ तपसा भदन्त ! जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
અર્થ-સંયમ હેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી. તે હે ભગવન તપથી જીવ કે ગુણ મેળવે છે? તપસ્યાથી જીવ, પૂર્વે બાંધેલ કર્મમલના નાશથી વિશિષ્ટ શુદ્ધિ રૂપ व्यवहानने पामे छे. (२८१११८)
वोदाणेणं भंते ! जीवे किंजणयइ? वोदाणेणं अकिरिश्र जणयइ, अकिरिआए भवित्ता तो पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ ॥३०॥ .
प्रवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेनाक्रियां जनयति, अक्रियाको भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥३०॥
અર્થ–હે ભગવન! વ્યવદાનથી જીવ કયું ફળ મેળવે છે? વ્યવદાનથી વ્યુપરતક્રિયા નામના શુકલધ્યાનના ચેથા ભેદને પામે છે. ચુપરતક્રિયા નામના શુકલધ્યાનવત બનીને જીવ અર્થની સિદ્ધિવાળ જ્ઞાન-દર્શન રૂપ ઉપગથી વસ્તુતત્વને જાણનારે અને સંસારથી છૂટનારે થઈ પરિનિર્વાણપદ भाभी सोनो मत रे छ. (3०-११२०)
सुहसाएणं भंते ! जीवे किं जणयइ ? सुहसाएणं अणुस्सुअत्तं जणयइ, अणुस्सुएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोए चरित्तमोहणिज्ज कम्म खवेइ ॥३१॥
सुखशातेन भदन्त ! जीवः किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जन्यति, अनुत्सुकच जीवो अनुकम्पकोऽनुद्भटो विगतशोकश्चारित्रमोहनीयं कर्म क्षपयति ॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ અર્થ-વ્યવદાન વિષયસુખની સ્પૃહાના નાશથી થાય છે. તે હે ભગવન્! સુખશાતથી જીવ ક ગુણ મેળવે છે? વિષય સંબંધી સુખના, સુખગત પૃહાના અભાવ દ્વારા વિનાશ રૂપ સુખશાતથી વિષયસુખ તરફ નિસ્પૃહતા રૂપ અનુસુકપણને જીવ પામે છે. અનુસુક જીવ દુઃખિયા તરફ દયાળુ બને છે, (સુખેત્સુક છવ મારતા પણ પ્રાણીને જોતાં સ્વસુખમાં રસિક જ થાય, પરંતુ દયાળું બનતું નથી.) ઉદુભટ બનતે નથી અને એહિક વસ્તુને નાશ થવા છતાં પણ શેક કરતે નથી, કેમ કે-મુક્તિપદમાં સ્પૃહા બાંધેલી છે. આવા પ્રકારને આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવના કારણે ચારિત્રમેહનીય કર્મ ખપાવે છે. (૩૧–૧૧૨૧) ___ अप्पडिबद्धयाएणं भंते ! जीवे किं जणयइ ? अप्पडिबद्धयाएंण निस्संगत्तं जणयइ, निस्संगत्तगए अ ण जीवे एगे एगग्गचित्ते दि अ राओ असज्जमाणे अपडिबद्धे સાવિ વિદર રૂર ___ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निःसङ्गत्वं जनयति निःसङ्गत्वगतश्च नु जोव एको एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजनप्रतिबद्धश्चापि વિવિ ૩રા
અર્થ-સુખનું શાતન અનાસક્તિ-અપ્રતિબદ્ધતાથી થાય, તે હે ભગવન્! અપ્રતિબદ્ધતાથી જીવ કયા ગુણને પામે છે? મનની અનાસક્તિ રૂપ અપ્રતિબદ્ધતાથી જીવ બાહ્ય સંગના ત્યાગ રૂપ નિઃસંગતાને પામે છે. નિસંગતાને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપાર્કમાધ્યયન-૨૯
૨૨૫
પામેàા છત્ર, રાગ વગેરેથી રહિત-એકલા, ધર્મોમાં એકતાન ચિત્તવાળા બની, દિવસ અને રાત્રિ-ટુ'મેશાં બાહ્ય સંગના ત્યાગ કરતા માસકલ્પ વિગેરે ઉદ્યતવિહારથી અપ્રતિબદ્ધ વિહારી બને છે. ( ૩૨–૧૧૨૨ )
?
विवित्तसयणासणयाए भने ! जीवे किं जणयइ oi वित्तियणासणयाए णं चरितगुत्ति जणयइ. चरित्तगुत्ते अणं जीवे विवित्ताहारे दढचरित एगंतरए मोक्खभावपडिवणे अविहं कम्म निज्जइ ॥ ३३॥
विविक्तशयनासनतया भदन्त ! जीवः किं जनयति ? विवितशयनासनतया तु चरित्रगुप्तिं जनयति चरित्रगुप्तश्च नु जीवो विविकाहारी दृढ चरित्रः एकान्तरतो मोक्षभावप्रतिपन्नोऽष्टविधकर्मग्रन्थिं निर्जरयति ॥३३॥
અથ-અપ્રતિખદ્ધતાના હેતુ વિક્ત શયનાસનતા છે. તા હૈ પ્રભુ ! વિક્તિ શયતાસનતથી જીત્ર કયા ગુણને મેળવે છે? સ્ત્રી વગેરેથી રહિત શયન-આસન ઉપાશ્રયથી જીવ ચારિત્રની રક્ષા પામે છે, ચારિત્રની રક્ષાને પામેલા જીવ, વિગઈ વગેરે ઉત્તેજક વસ્તુતિ આહારવાળા, ચાત્રિની દૃઢતાવાળા, એકાન્તે સંયમમાં પરાયણુ અને ‘મેક્ષ જ મારે સાધવાના છે’-એવા અભિપ્રાયવાળે, આઠપ્રકારી કર્માંની ગાંઠને ક્ષપકશ્રેણીના સ્વીકારથી ખપાવે છે. (૩૩–૧૧૨૩ )
विणिवाण भंते! जीवे किं जणयइ ? विणिवट्टणयाएणं पावकम्माण अकरणयाए अब्भुट्ठेइ, पूत्रबद्धाण य
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ निज्जरणयार त निअत्तेइ तो पच्छा चाउरंतसंसारकंतारं विईवयइ ।:३४||
विनिवर्तनया भदन्त ! जीवः किं जनयति ? विनिवर्तनया पापकर्मणामकरणेनाभ्युत्तिष्ठति पूर्वबद्धानां च निर्जरणया तन्निवर्तयति, ततः पश्चाच्चतुरन्तं संसारकान्तारं व्यतिव्रजति ॥३४॥
અથ–વિવિક્ત શયનાસનતામાં જ વિનિવર્નોન હેય છે. તે હે ભગવન્! વિનિવર્સનાથી જીવ કથા ગુણને પામે છે? વિષયોમાંથી આત્માને પરાક્ષુખ કરવા રૂપ વિનિવર્નનાથી જ્ઞાનાવરણીય વગેરે પાપકર્મોને નહિ કરવાથી યાને નવાં પાપકર્મોને નહિ ઉપાર્જન દ્વારા મેક્ષ માટે જીવ ઉભું થાય છે. પૂર્વે બાંધેલા કર્મોની નિજેરાથી તે પાપકર્મોને નાશ કરે છે. ત્યાર પછી તે ચાર ગતિ રૂપ સંસારકાન્તારને લંધી જાય छे-मोक्ष पामे छे. ( ३४-११२४)
संभोगपच्चखाणेण भंते ! जीवे किं जणयइ ? संभोगपच्चक्खाणेणं आलंबगाई खवेइ, निरालंबणस्स य आययआि जोगा भवंति,सएणला मेण तुस्सइ,परस्स लाभ नोआसाएइ, नोतकेइ, नौ पत्थइ,नो अभिलसइ । परस्त लाभं अणासाएमाणे अतकमाणे अपीहेमागे अपत्थेमाणे अणमिलसेमाणे दोच्चं सुहसिज्ज उपसंपज्जित्ताणविहरइ ॥ ३५॥
सम्भोगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सम्भोगप्रत्याख्यानेन आलम्बनानि क्षपयति, निरालम्बनस्य
Jain Educationa International
For Personal and Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૭
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન–૨૯ चायतार्थिका योगा भवन्ति, स्वकेन लाभेन तुष्यति, परस्य लाभं नो आस्वादयति, नो तर्कयति, नो स्पृह्य त, नो अभिलषति । परस्य लाभमनास्वादयन्नतर्कयन्नऽस्पृहयन्नs. प्रार्थयमानोऽनभिलषन् द्वितीयां सुखशय्यामुपसम्पद्य વિતિ રૂા.
અર્થવિષયેથી વિરત કેઈએકને સગપ્રત્યાખ્યાન થાય છે. તે હે ભગવન્! સંભેગપ્રત્યાખ્યાનથી જીવ કર્યો ગુણ મેળવે છે? એક મંડલીમાં ભેજન રૂ૫–અન્ય મુનિએ આપેલ આહાર આદિના ગ્રહણ રૂ૫ સંભેગના ગીતાર્થપણામાં જિનકલપ વગેરે ઉદ્યાવિહારના સ્વીકાર દ્વારા પ્રત્યાખ્યાનપરિહારથી લાનપણું વગેરે રૂપ આલંબને જીવ દૂર કરે છે. નિરાલંબનને મેક્ષ રૂપ પ્રજનવાળા વ્યાપાર થાય છે. જીવ પિતાના લાભથી ખુશ થાય છે, પરના લાભને ભેગવતે નથી-વિચારતે નથી–પ્રાર્થના કરતું નથી કે ઈચ્છતું નથી. પરના લાભને નહિ ભગવતે-વિચારત-પ્રાર્થ કે ઈચ્છતે જીવ બીજી સુખશય્યાને પામી વિચરે છે. (૩૫–૧૧૨૫)
उवहिपच्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ? उवहिपच्चक्खाणेणं अपलिमंथं जणयइ, निरुवहिएण जीवे निकखे उवहिभतरेण य न संकिलिस्सइ ।३६॥
___ उपधिप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? उपधिप्रत्याख्यानेनाऽपरिमन्थं जनयति, निरुपधिको नु जीवो निष्कांक्षो उपधिमन्तरेण च न संक्लिश्यते ॥३६॥
અથ–સંજોગપ્રત્યાખ્યાન કરનારને ઉપધિપ્રત્યાખ્યાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
-
-
-
૨૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ પણ થાય છે. તે હે પ્રભુ ! ઉપધિપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણ પામે છે? જેડરણ અને મુહપતિ સિવાયની ઉપધિના પ્રત્યાખ્યાનથી સ્વાધ્યાયની ક્ષતિ રૂપ પરિમથના અભાવને જીવ પામે છે. ઉપધિ વગરને જીવ, વસ્ત્ર વગેરેની અભિલાષા વગરને બની ઉપાધિ સિવાય શારીરિક કે માનસિક સંકલેશને અનુભવ નથી. (૩૬-૧૧૨૬)
आहारपच्चवखाणेण भो ! जीवे किं जणयइ ? आहारपच्चक्खाणेगजो विआसंसपोगं वोच्छिंदइ, जी विआसंसप्पओगं वोच्छिदित्ता जीवे आहारमारेण न संकिलिस्सइ ॥३७॥ ___ आहारप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? आहारप्रत्याख्यानेन जीविताशंसाप्रयोग व्यवच्छिनत्ति, जीविताशंसाप्रयोगं व्यवच्छिद्य जीव आहारमन्तरेण न संक्लिश्यते ॥३७॥
અર્થ-ઉપાધિપ્રત્યાખ્યાનવાળા જિનકલ્પી વગેરેને આહાર આદિના અલાભમાં ઉપવાસ પણ થાય, કે જે ઉપવાસ આહારપ્રત્યાખ્યાન રૂપ હોય છે. તે હે ભગવન્! આહારપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને મેળવે છે ? આહારપ્રત્યાખ્યાનથી જીવનમાં અભિલાષા કરવા રૂપ જીતાશસા પ્રગને જીવ તેડે છે અર્થાત્ જીવન આહારને આધીન છે. આહારના પ્રત્યાખ્યાનમાં જીવિતની આશંસાને અભાવ થાય છે જ. તે જીવિતાશંસા પ્રયોગને છેદીને જીવ, આહાર વિના સંકલેશને અનુભવ નથી યાને ઉત્કૃષ્ટ તપ કરવા છતાંય બાધાને અનુભવ કરતે નથી. (૩૭–૧૧૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯
कसायपच्चक्खाणेणं भंते ! जोवे किं जणयइ ? कसायपच्चरवाणेण वीयरागभाव जगयइ, वीयरागभावं पडिवणे अ णं जीवे सममुहदुक्खे भाइ ॥३८॥
कषायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? कषायप्रत्याख्यानेन वीतरागभावं जनयति, वीतराभावं प्रतिपन्नश्च नु जीवः समसुखदुःखो भवति ॥३८॥
અર્થ-આ ત્રણ પ્રત્યાખ્યાનો કષાયના અભાવમાં સફલ છે. તે હે ભગવન્! કષાયના પ્રત્યાખ્યાનથી જીવ ક્યા ગુણ મેળવે છે? કોષ વગેરેના નિવારણ રૂપ કષાયના પ્રત્યાખ્યાનથી જીવ વીતરાગભાવને પામે છે. વીતરાગભાવને પામેલે જીવ, રાગ અને દ્વેષને અભાવ થવાથી સરખા સુખ અને દુ:ખવાળે थाय छे. ( ३८-११२८)
जोगपच्चरखाणेण भन्ते ! जीवे किंजणयइ ? जोगपच्चक्खाणेणं अजोगित्तं जणयइ, अजोगीण जीवे नवं कम्मं न बंधइ, पुन्वबद्धं च निज्जरेइ ॥३९॥
योगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? योगप्रत्या. ख्यानेन अयोगित्वं जनयति, अयोगी नु जोवो नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ।।३९॥
અર્થ-કષાય વગરને પણ યોગ પ્રત્યાખ્યાનથી મુકત થાય છે. તે હે પ્રભુ ! યોગપ્રત્યાખ્યાનથી જીવ ક્યા ગુણને પામે છે? મન-વચન-કાયાના વ્યાપારના નિરોધ રૂપ યોગપ્રત્યાખ્યાનથી જીવ અગીપણાને પામે છે. અગી જીવ, સકલ બંધને હેતુઓનો અભાવ હોવાથી નવીન કર્મ બાંધત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
२30
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ નથી અને પૂર્વે બાંધેલ ભવેપગ્રાહી-અઘાતી ચાર કર્મોને भयावे छे. (३८-११२८ )
सरीरपच्चखाणेण भन्ते ! जीवे किं जणयइ ? सरीरपच्चक्खाणेण सिद्धाइसयगुणत्तं निव्वत्तेइ, सिद्धाइसयगुणसंपन्ने अ ण जीवे लोगग्गमुवगए परममुही भव ॥४०॥
शरीरप्रत्याख्यानेन भदन्त, जीवः किं जनयति ? शरीरप्रत्याख्यानेन सिद्धातिशयगुणत्वं निर्वतयति सिद्धातिशयगुणसम्पन्नश्च नु जीवो लोकाप्रमुपगतः परमसुखी भवति ॥४०॥
અર્થએગપ્રત્યાખ્યાન કરનારને શરીર પ્રત્યાખ્યાન થાય છે. તો હે ભગવન! શરીરપ્રત્યાખ્યાનથી જીવક ગુણ મેળવે છે? ઔદારિક અદિ શરીરના પ્રત્યાખ્યાનથી કૃષ્ણ નહિ, નીત નહિ વગેરે સિદ્ધોના અતિશય ગુણેને જીવ પામે છે. સિદ્ધોના અતિશય ગુણોને પામેલે આત્મા, મુક્તિપદ રૂપ લેના भने पाभो। परम सुभी मने छे. (४०-११३०)
सहायपरचक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? सहायपच्चखाणेणं एगोभावं जणयइ एगीभावभूए अजीवे एगगं भावमाणे अप्पझंझे अपकसाए अप्पक लहे अप्पतुमंतुमे संजमबहुले संव बहुले समाहिए आवि भवइ ।। ४१॥
सहायप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? सहायप्रत्याख्यानेनैको भावं जनय ते, एकीभावभूतश्च जीव ऐकाम्यं भावयन्नल्पद्वंद्वोऽल्पकषायोऽल्पकलहोऽल्पत्वंत्वः संयमबहुल: समाहितश्चापि भवति ॥४१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૩૧
અથ સભાગ વગેરે પ્રત્યાખ્યાના પ્રાયઃ સહાયપ્રત્યા મ્યાનમાં જ સુકર અને છે. તે હે ભગવન્ ! સડ્રાયપ્રયાખ્યાનથી જીવ કયા ગુણ મેળવે છે ? સહાયકારી સાધુઓના પ્રત્યાખ્યાન રૂ૫ સહાયપ્રત્યાખ્યાનથી તથાવિધ ચામ્યતાથી થનાર અભિગ્રડવિશેષથી એકત્વ રૂપ એકીભાવને જીવ પામે છે. એકત્વને પામેલે આત્મા, એક ધ્યેયનુ ધ્યાન કરતા, જીભાજોડી-ઝઘડાર્થી પર બનેલે, કષાયથી દૂર રહેલા અને સ્વપ અપરાધી પ્રત્યે પણ ‘તેં જ આ કર્યું, તુ જ આમ કરે છે.' ઇત્યાદિ વારંવાર પ્રલાપી પર બનેલે, સંયમની પ્રધાનતાવાળા, સંવર પુષ્કલતાવાળે અને જ્ઞાનાદિ સમાધિવાળા પણ અને છે. (૪૧–૧૧૩૧)
भत्तपच्चक्खाणेण भते ! जीवे किं जणयइ ? भत्त० अणेगाई भवसयाई નિહ'મરૂ ||૨|| भक्तप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? | भक्त अनेकानि भवशतानि કૅનદ્ધિ ાકરવા અથ-આવા આત્મા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે હૈ પ્રભુ ! ભકતપ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે ? આહાર રૂપ ભક્તના પ્રત્યાખ્યાનથી અર્થાત્ ભકતપરિજ્ઞા વગેરેથી અનેક સે’કડા ભવાના ભ્રમણને રેકે છે, કેમ કે-દૃઢ શુભ અધ્યવસાયથી સસારને અલ્પ બનાવે છે- ટૂંકાવે છે. ( ૪૨-૧૧૩૨ )
सम्भावपच्चक्खाणं भंते ! जीवे किं जणयइ ? सम्भावपच्च कखाणेणं अनिअटिं जनयति, अनियट्टि पडिवन्ने अ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
२३२
શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ अणगारे चत्तरि केवलिकम्मंसे खवेइ । तं जहा-वेअणिज्नं, आउअं, नाम, गोत्तं । तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्वइ, परिनिवाइ, सयदुक्खाणमंत करेइ । ४३॥
सद्भावप्रत्याख्यानेन भदन्त : जीवः किं जनयति ? सद्भावप्रत्याख्यानेनानिवृत्ति जनयति, अनिवृत्ति प्रतिपन्नश्वानगारश्चत्वारि केवलिसकर्माणि अपयति । तद्यथा वेदनीयमायुर्मान गोत्रं च, ततः पश्चारिसध्यति, बुध्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥४३॥
અર્થ–સર્વ પ્રત્યાખ્યામાં ઉત્તમ સભાવપ્રત્યાખ્યાન છે. તે હે ભગવન ! સભાવપ્રત્યાખ્યાનથી જીવ કયો ગુણ મેળવે છે? સર્વથા ફરીથી કરવાને અસંભવ હેવાથી પરમાથથી પ્રત્યાખ્યાન અર્થાત્ સર્વસંવર રૂ૫-શૈલેશ રૂપ સદ્ભાવપ્રત્યાખ્યાનથી વ્યુપરતકિયા નામક શુકલધ્યાનના ચોથા ભેદ રૂપ અનિવૃત્તિને જીવ પામે છે. અનિવૃત્તિને પામેલે અણગાર, વેદનીય-આયુષ્ય-નામ-ગેત્ર રૂપ ચાર કેવલી સત્કર્મ રૂપ ભપગાહી કર્મોને ખપાવે છે. ત્યાર બાદ તે સિદ્ધ-બુદ્ધ-મુક્તनिर्वा५४ पन्न-सहमानी मारी भने छे(४३-११33)
पडिरूवयाए णं भंते ! जीवे किंजणयइ? पडिरूायाए णं लापवि जणयइ, लहुन्भुए अणं जीवे अप्पमत्त पागडलिंगे पसथलिंगे विसुद्धसम्मत्ते सत्तसमिइसम्मो सनपाणभूमजीवसोमु वीससणिज्जरूवे अप्पडिलेहे जिइदिए विउलतवसमिइसमन्नागए आवि भवइ ॥४४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
:
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૩૩
प्रतिरूपतया भदन्त ! जीवः किं जनयति ? प्रतिरूपतया लाघविकतां जनयति, लघुभूतश्च नु जीत्रोऽप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्त लिङ्गो विशुद्धसम्पक्त्रः समाप्त नत्यममितिः सर्वप्राणभूतजीवसत्येषु विश्वसनीयरून प्रत्युपेक्ष जितेन्द्रियः त्रिन्तपःसमिति - સમન્યાતશ્રાવિ મતે પ્રાણા
અ
-સભા પ્રત્યાખ્યાન પ્રાય: પ્રતિરૂપતામાં જ થાય. તે હે પ્રભુ ! પ્રતિરૂપતાથી જીવ કા ગુણ મેળવે છે? અધિક ઉપકરણત્યાગ રૂપ પ્રતિરૂપતાથી, દ્રવ્યથી ૧૫ ઉપકરણ રૂપ અને ભાવથી મૂર્છાના અભાવ રૂપે લઘુતાવાળા જીવ અને છે. વળી લઘુતાવાળા જીવ, અપ્રમત્ત, સ્થવિરકલ્પીકાદિ રૂપથી જણાતા હાઈ પ્રકટ લિ’ગવાળા, જીવરક્ષાના હેતુભૂત રજોહરણ વગેરે ધારક હાઈપ્રશસ્ત વિ ́ગવાળા, વિશુદ્ધ સમકિતવાળે, પરિપૂર્ણ સત્ય અને સમિત્તિવાળા, સર્વ પ્રાણુ-ભૂત-જીવ· સર્વેના વિશ્વસનીય રૂપ, કેમ કે-તેએની પીડાનો પરિહાર કરનાર છે, અલ્પ ઉપધિવાળા હાઇ અલ્પ પ્રયુપેક્ષણાવાળા તથા જિતેન્દ્રિય, વિસ્તીર્ણ તપ અને સમિતિએથી યુક્ત - પણ થાય છે. ( ૪૪-૧૧૩૪ )
वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? |
°
वेया तित्थयरनामगोअं कम्मं निबंधइ ॥ ४५ ॥ वैयावृत्त्येन भदन्त ! जीवः किं जनयति ? |
वैया तीर्थकर नामगोत्रं कर्म निबध्नाति ॥ ४५ ॥ અથ–પ્રતિરૂપતામાં વૈયાવૃત્યથી જ ઇષ્ટસિદ્ધિ છે. તેા ૩ ભગવન્ ! મૈયાનૃત્યથી છત્ર કયા ગુણને પામે છે? તૈયા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
-
-
વૃત્યથી છવ શ્રી તીર્થકર નામકર્મને બાંધે છે અર્થાત્ તીર્થંકર भने छे. (४५-११३५)
सव्वगुणसंपन्नयाए ण भंते ! जीवे किं जणयइ ? सब गुणसंपन्नयाए णं अपुणरावति जणयइ,अपुणरावति पत्तए अण. जीवे सारीरमाणसाण दुक्खाणं नो भागी भवइ ॥४६॥
सर्वगुणसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? सर्वगुणसम्पन्नतया अपुनरावृत्तिं जनयति, अपुनरावृत्तिप्राप्तकच नु जीवः शारीरमानसानां दुःखानां नो भागी भवति ॥४६॥ ... मथ-तीथ ४२ भगवान सब शुशुसपन्न डाय छे. तो હે પ્રભુ! સર્વગુણસંપન્નતાથી જીવ ગુણ મેળવે છે? જ્ઞાનાદિ સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ રૂપ મુક્તિને પામે છે. મુક્તિને પામેલે જીવ, દુઃખના હેતુભૂત શરીર-મનને અભાવ હોવાથી શારીરિક-માનસિક દુઃખને ભાગી બનતે नथा. (४१-११३१)
वीअरागयाए णं भंते ! जोवे किं जणयइ ? वीअरागयाए. णंणेहाणुबंधणाणि तण्हाणुबंधणाणि अवोच्छिदइ मणुण्णामणुगणेमु सद-फरिस-रूप-रस-गंधेसु विरज्जइ ॥४७॥
वीतरागतया भदन्त ! जीवः किं जनयति ? वीतरागतया स्नेहानुबन्धनानि तृष्णानुबन्धनानि च व्यवच्छिनत्ति । मनोज्ञाऽ.. मनोज्ञेषु शब्दस्पर्शरूपरसगन्धेषु विरज्यते ॥४७॥
અર્થ–સર્વ ગુણવત્તા શ્રી વીતરાગતામાં જ થાય છે. તે હે ભગવન્! વીતરાગતાથી જીવ કે ગુણ મેળવે છે?*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વરા માધ્યયન-૨૯
૨૩૫
રાગ-દ્વેષના વિનાશ રૂપ વીતરાગતાથી પુત્રાદિ વિષયક સ્નેહ રૂપ અનુકૂલ બ ંધનેને અને લેભ-તૃષ્ણા રૂપ અનુકૂલ બંધનાને જીવ છેઠે છે. તે શુભાશુભ શબ્દ-પ-રૂપ-૨સ-ગ દેશમાં વૈરાગ્યવાળા મને છે. ( ૭-૧૧૩૬)
ચીમળે! નીવેજ નાયક ? | खंतीए ர் परीसरे जिणइ ||४८॥ आन्त्या भदन्त ! जीवः किं जनयति ? क्षान्त्या परीषहान् નતિ ૪૮||
અ -વીતરાગનું મૂલ ક્ષમા છે. તે હૈ પ્રભુ ! ક્ષમાથી જીવ કયા ગુણને પામે છે? ક્રોધના જય રૂપ ક્ષમાથી વધ વગેરે પરીષહાને જીવ જીતે છે. (૪૮-૧૧૩૮)
मुत्तीणं भंते ! जोवे किं जणयइ ? मुत्तीए णं अवर्ण जणयइ, अचिणे अ जीवे अत्थलोलाणं पुरिसाणं अपत्थणिज्जो
ચર ।।૪°૫
मुक्त्या भदन्त ! जीवः किं जनयति ? मुक्त्या नु अकिंचत्वं जनयति, अकिंचनश्च जीवोऽर्थलोलानां पुरुषाणामप्रार्थनीयो મતિ ||૪||
અર્થ-ક્ષમા, સંતોષથી દૃઢ થાય છે. તે હું ભગવન! મુક્તિથી જીવ કર્યો। ગુણ મેળવે છે ? નિભિતા રૂપ મુતિથી જીવ નિપરિગ્રડુપણું પામે છે. અપરિગ્રહૌ આત્મા અર્થાલે ભી ચાર આદિ પુરૂષને અનિચ્છનીય અને છે. (૪૯-૧૧૩૯) अज्जवार णं भंते! जीवे किं जणयह ? अज्जवयाए णं
Jain Educationa International
For Personal and Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજો ભાગ काउज्जुअयं भावुज्जुअयं भासुज्जुअयं अविसंवायणं जणयइ, असिंबायणसंपन्नाए अण जीवे धम्मस्स आराहए भवइ ॥५०॥
आर्जवेन भदन्त ! जीवः किं जनयति ? आर्जवेन नु कायर्जुकनां भावणुकतां भाषणुकतामविसंवादनं जनयति, अविसंवादनसम्पन्नतया च नु जीवो धर्मस्याराधको અમારિ | |
અર્થ–લેભના અભાવમાં માયાને પણ અભાવ થાય છે. તે હે પ્રભુ! આર્જવથી જીવ ક્યા ગુણને પામે છે? માયાના અભાવ રૂપ ઋજુતાથી કુજ વગેરે વેષ, ભ્રતિકાર આદિ નહિ કરવાથી કાયાની સરલતાને, બીજું વિચારે લેકભક્તિ વગેરેના નિમિત્તે બીજું બોલે કે કરે તેના પરિવાર રૂપ ભાવની સરલતાને, ઉપહાસ વગેરેના હેતુઓ અન્ય દેશની ભાષાથી બેલવાના ત્યાગ રૂપે ભાષાની સરલતાને અને બીજાને નહિ ઠગવા રૂપ અવિસંવાદને જીવ પામે છે. કાયા આદિની સરલતાને અને અવિસંવાદને પામેલે આત્મા ધર્મને આરાધક બને છે, કેમ કે-ભવન્તરમાં પણ ઋજુતાની પ્રાપ્તિ થાય છે. (પ-૧૧૪૦ )
मदवयाए पं भो ! जावे किं जणयह? । मद० मिउमदवसंपन्ने अट्मयठहाणाइं निवेइ ॥५१॥ मार्दवेन भदन्त ! जीवः किं जनयति ? । मा० मृदुपार्दवासम्पन्नोऽष्टमदस्थानानि निष्ठापयति ॥५१॥
અથ–આવા ગુણની વિનયથી જ ઈટસિદ્ધિ થાય છે. તે હે ભગવન્! મૃદુતાથી જીવ કયે ગુણ મેળવે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપકમાધ્યયન-૨૯
૨૩૭ મૃદુતાના અભ્યાસથી, દ્રવ્યથી કેમલ તે મૃદુ અને ભાવથી, નમનશીલ મૃદુની સદા કેમલતા રૂપ મૃદુતાથી સંપન્ન બને. છત્ર મદના આઠ સ્થાનને ખપાવે છે. (૫૧–૧૧૪૧)
भावसच्चे गं भंते ! जीवे कि जणयइ ? भावसच्चेणं भावविसोहि जणयइ, भावविसो हेए वट्टमाणे जोवे अरहंतपण्णतास धम्मस्स आराहणयाए अब्भुठेइ अरहंतपण्णत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोभधम्मस्स आहए. મંવર ૧૨.
__ भावसत्येन भदन्त ! जीवः किं जनयति ? भावसत्येन भावविशुद्धिं जनयति, भावविशुद्धया च वर्तमानो जीवोऽहप्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्तिष्ठते, अह'प्रज्ञप्तस्य धर्मस्याराधनायाभ्युत्थाय परलोकधर्मस्याराधको भवति ॥५२॥
અથ–તથી સત્યસ્થિતને મૃદુતા હોય, માટે પ્રધાનભૂત ભાવસત્ય છે. તે હે પ્રભુ? ભાવ સત્યથી જીવ કયા ગુણને પામે છે? પારમાર્થિક સત્યતા રૂપ-શુદ્ધ અંતરાત્મતા રૂપ ભાવસત્યથી જીવ અધ્યવસાયની વિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતે આત્મા શ્રી અરિહંત ભગવંતકથિત ધર્મની આરાધના માટે ઉત્સાહી બને છે. શ્રી અરિહંત-પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનાથી અને આરાધના માટે ઉત્સા બની, પરલેકમાં શ્રી જિનધર્મની પ્રાપ્તિ દ્વારા કે વિશિષ્ટ ભવાનરની પ્રાપ્તિ દ્વારા જીવ, પરલકહિતકારી ધર્મને આરાધક બને છે. (પર-૧૧૪૨)
करणसच्चेणं भंते ! जीवे कि जणयइ ? करणसच्चेणं
Jain Educationa International
For Personal and Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
-
-
૨૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ करणसत्ति जणयइ करणसच्चे अ वट्टमाणे जीवे जहावाई तहाજાર ગાવિ મવરૂ રૂપા
करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति, करण सत्ये च वर्तमानो यथावादी तथाकारी રાપ મવતિ વિરૂા.
અથ–ભાવસત્ય હોય તે જ કરણસત્ય થાય છે. તે હે ભગવન્! કરણસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે કિયાને ઉપયોગવાળે બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ કિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (પ૩-૧૧૪૩)
जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे विसोहेइ ॥५४॥ योगसोन भदन्त ! जीवः किं जनयति ? । योगसत्येन योगान् विशोधयति ॥५४॥
અર્થ-કરણસત્યમાં વર્તાતે યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હે ભગવન્! ગિસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગને વિશુદ્ધ બનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મના બંધને અભાવ થવાથી નિર્દોષ, ને કરે છે. (૨૪-૧૧૪૪)
मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए મવરૂ પી .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૯
૨૩૯
मोगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? मनोगुप्ततया जीवः ऐकाय जनयति, एकाग्रचित्तो नु जीवो मनोगुप्तः પંચમાાધકો મત કી
અથ –યોગસત્ય, ગુપ્તિવાળાને થાય છે. તે હે પ્રભુ ! મનેાગુપ્તતાથી જીવ કયા ગુણને પામે છે? મને ગુપ્તિ રૂપ મનેગુપ્તતાથી જીવ ધમ માં એકતાનચિત્તપણા રૂપ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળા આત્મા અશુભ અવસાયમાં જતા ચિત્તની રક્ષા કરનારા-મનેગુપ્ત સંચમા આરાધક અને છે. ( ૫૫-૧૧૪૫ )
वइगुत्ताए णं भंते! जीवे कि जगयइ ? वगुतयाए णं निव्विभारतं जणय, निव्विरेणं जीवे वइगुते अज्झष्पजोगसाहणजुरो आवि भवइ ॥ ५६ ॥
गुप्ततया भदन्त ! जीवः किं जनयति ? वाग्गुप्ततया निर्विकारत्वं जनयति, निर्विकारो जीवो वाग्गुप्तोऽध्यात्म योगसाधनयुक्तश्चापि भवति ॥५६॥
અ-વચાગુપ્તતાર્થી હે ભગવન્! છત્ર કયા ગુણને પામે છે ? શુભ વચનના ઉચ્ચારણ રૂપ વાગગુપ્તતાથી વિકથા વગેરે રૂપ વાણીવિકારના અભાવ રૂપ જીવ નિવિ કારપણાને પામે છે. વિકારી જીવ સર્વથા વચનનોધ રૂપ વાતિવાળા મનેાવ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિના એકાગ્રતા આદિ સાધનાથી યુક્ત બને છે, અર્થાત્ વિશિષ્ટ વચનપ્તિ વગરને
ચિત્તની એકાગ્રતા આદિને ભજનારી થતા નથી. (૫૬-૧૧૪૬) कायगुत्तयार णं भंते ! जीवे किं जणयइ ? कायगुत्तयाए
Jain Educationa International
For Personal and Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
णं संवरं जणयइ, संवरेणं कायगुते पुणो पावास व निरोहं करेइ ॥५७॥
कायगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? कायगुप्ततया संत्र जनयति, संवरेण कायगुप्तः पुनः पापाश्रवनिरोधं करोति ॥५७॥
અર્થ-ડે ભગવન્ ! કાયક્રુતતાથી જીવ કયા ગુણુને પામે છે ? શુભ ચેગપ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિથી અશુભ ચેગ નિરોધ રૂપ સવરને જીવ પામે છે. સંવરના અભ્યાસથી કાયગુપ્ત અનેàા જીવ, ફરીથી સર્વથા કાયિક વ્યાપારના નિરોધ કરનારા પાપકમના ઉપાદાન રૂપ પાપ આશ્રવને निरोध उरे छे. ( ५७ - ११४७ )
मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? मण-समाहारणयाए णं एगग्गं जगयइ, एगगं जणइत्ता नाणपज्जवे जणयइ, नाणपज्ज जणइत्ता सम्मतं विसोहेइ, मिच्छतं विनिज्जरेइ || ५८ ||
मनःसमाधारणया भदन्त ! जीवः किं जनयति ? मनःसमाधारणपा ऐकाग्र्यं जनयति, ऐकाग्र्यं जनयित्वा ज्ञानपर्यवान् जनयति, ज्ञानपर्यत्रान् जनयित्वा सम्यक्त्वं विशोधयति, मिथ्यात्वं निर्जरयति ॥५८॥
અ-ગુપ્તિએી ક્રમશઃ મનઃસમાધારણુ વગેરેના સ'ભવ છે. તે હે પ્રભુ! મન:સમાધારણાર્થી જીવ કા ગુણ મેળવે છે ? સારી રીતે આગમમાં કહેલ ભાવની વ્યાપ્તિથી મનની વ્યવસ્થાપના રૂપ મનઃસમાધારણાર્થી જીવ એકાગ્રતાને પામેછે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકુવપરાક્રમાધ્યયન-૨૯ :
૨૧ એકાગ્રતાને પિદા કરીને જીવ વિશિષ્ટ-વિશિષ્ટતર શ્રુતતત્વના અવધ રૂપ જ્ઞાનપર્યાને પેદા કરે છે. જીવ જ્ઞાન પર્યાને ઉત્પન્ન કરી સમ્યકત્વને શુદ્ધ બનાવે છે, કેમ કે-તત્વજ્ઞાનની શુદ્ધિમાં તત્ત્વવિષય શ્રદ્ધાની પણ શુદ્ધિ થાય છે અને એથી જ મિથ્યાત્વની નિર્ભર કરે છે. ૫૮–૧૧૪૮)
वयसमा हारणयाए णं भंते ! जीवे किं जणयइ ? वयसमाहारणयाए णं वयसाहारणदंसणपज्जवे विसो हेइ, क्यसाहारणदसणपज्जवे विसोहित्ता सुलहबोहित्तं निव्वत्तेइ, दुल्लहबोहित्तं निज्जरेइ ॥५९।।
वाक्समाधारणया भदन्त ! जोकः किं जनयति ? वाकूसमाधारणया वाक्साधारणदर्शनपर्यवाः विशोधयति, वाक्साधारणदर्शनपर्यवान्विशोधयित्वा (विशोध्य), सुलभबोधित्वं निर्वर्तयति, दुर्लभबोधित्वं निर्जरयति ॥५९।
અથ–હે ભગવન્ ! વચનસમાધારણથી જીવ કયા ગુણને પામે છે? જીવ, સ્વાધ્યાયમાં જ વચનની સ્થાપના રૂપ વચનસમાધારણાથી વાણીના વિષય રૂપ પ્રજ્ઞાપનીય પદાર્થ વિષય સમ્યકત્વ વિશેષ રૂપ વાકસાધારણ દર્શનપર્યાને વિશુદ્ધ કરે છે, અર્થાત્ દ્રવ્યાનુયોગના અભ્યાસથી તે પદાર્થ રૂપ વિષયની શંકાદિ રૂપ મલિનતાને દૂર કરવા દ્વારા વિશુદ્ધ બનાવે છે. જીવ, વાસાધારણ દર્શનપથને વિશુદ્ધ બનાવી સુલભધિતાને પામે છે અને દુર્લભવિતાની નિજર કરે છે. (૫૯-૧૧૪૯)
कायसमाहारणयाए ण भंते ! जीवे कि जणयइ ? काय
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, समाधारणयाए णं चरित्तपज्जवे विसोहेइ, चरित्तपज्जवे विसोहित्ता अहक्खायचरितं विसोहेइ अहक्खायचरित्र विसोहित्ता चत्तारिकेवलीकम्मसे खवेइ तओ पच्छा सिज्झइ. बुज्झइ, मुच्चइ, परिनिवाइ सम्बदुखाणमंतं करेइ ॥६०॥
कायसमाधारणया भदन्न ! जीवः किं जनयति ? कायसमाधारणया चरित्रपर्यवान्विशोधयति. चरित्रपर्यवान्विशोध्य यथाख्यातचारित्रं विशोधयति यथाख्यातचारि विशोध्य चत्वारि केवलिसत्कर्माणि क्षपयति, ततः पश्चासिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥६॥
અથ–હે ભગવન્! કાયસમાધારણથી છવ કયા ગુણને પામે છે? જીવ સંયમના ગોમાં શરીરને સારી રીતિએ વાપરવા રૂપ કાયસમાધારણાથી ક્ષાપથમિક ચારિત્રના ભેદ રૂપે ચારિત્રપર્યાને વિશુદ્ધ કરે છે, ચારિત્રપર્યાને વિશુદ્ધ બનાવી યથાપ્રખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે, યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરી ચાર-કેવલીમાં વિદ્યમાન ભવેપગ્રાહી વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે અને ત્યાર બાદ સિદ્ધ બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદસંપન્ન-સર્વ દુઃખને અંતકારી भने छे. (१०-११५०)
नाणसंपभयारणं भंते ! जीवे किंजणयइ ? नाणसंपन्नयाए णं सन्वभावाहिगमं जण यइ, नाणसंपन्ने अणं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી સભ્ય પરાક્રમાધ્યયન-૨૯
64
जहा सूइ समुत्ता पडिआवि न तहा जीवे समुत्ते संसारे न नाणविणयतवचरित्तजोगे
विणस्सर । विणस्सइ ॥ ' વળÆફ|| ’ संपाउणइ ।
ससमयपर समयसंघाय णिज्जे
મવર્ક ૬)
ज्ञानसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? ज्ञानसम्पजन्नतया सर्वभावाभिगमं जनयति, ज्ञानसम्पन्नश्च जीवश्चतुरन्ते संसारकान्तारे न विनश्यति,
Jain Educationa International
૨૪૩
rr
"यथा सूची ससूत्रा पतितापि न विनश्यति ।
तथा जीवः ससूत्रः संसारे न ज्ञान विनयतपश्चारित्रयोगान् स्त्रसमयपरसमय संघातनीयो
विनश्यति ॥ सम्प्राप्नोति ।
અત્તિ ફા
હે ભગવન્ ! જ્ઞાન
અ -ત્રણ સમાધારણાઓથી ત્રણ જ્ઞાન વગેરેની વિશુદ્ધિ કહી. હવે તેનું ફૂલ દર્શાવે છે. સ'પન્નતાથી જીવ કા ગુણુ મેળવે છે ? શ્રુતન ન રૂપ જ્ઞાનસ'પન્નતાથી સર્વ પદાર્થાંષિયક ખાધને જીવ પામે છે. જ્ઞાનસંપન્ન છત્ર ચાર ગતિ રૂપ સંસાર–વનમાં મેક્ષમાગ થી વિશેષ દૂર થતા નથી. જેમ દ્વારાથી બધાયેલી સાય ઉકરડા વગેરેમાં પડેલી હોવા છતાં દૂર થતી નથી, તેમ શ્રુત રૂપી દ્વારાથી બંધાયેલ આત્મા સ ́સારમાં માક્ષમાગ થી દૂર થતો નથી.” એથીજ જીવ અવધિ વગેરે જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના વ્યાપારાને છત્ર સારી રીતિએ પામે છે. સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રવેત્તાઓને પ્રધાન પુરુષ હાઈ મળવાને ચેાગ્ય મને છે યાને શાસ્ત્રવેત્તાએ આ મહાપુરુષને મેળવે છે. (૬૧-૧૧૫૧)
For Personal and Private Use Only
""
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
दंसणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ? दंसणसंपन्नयाए णं भवमिच्छत्तच्छेअणं करेइ, परं न विज्जायइ, अणुत्तरेणं नाणदंसणेणं अपाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ || दर्शन उम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? दर्शनसम्पन्नतया भव मध्यान्वच्छेदनं करोति, पर न विध्यायति, अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन्सम्यग्भावयन् विहरति ||६२॥
૨૪૪
અથ-હે ભગવન્ ! દનસ પન્નતાથી જીવ કયા ગુણુને પામે છે? જીવ, ક્ષાયેાપથમિક સભ્યપ્રાપ્તિ રૂપ દર્શન-સંપન્નતાથી સ`સારના હેતુભૂત મિથ્યાત્વના ક્ષય કરે છે યાર્ન ક્ષાયિક સમ્યક્ત્વને પામે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટથી તેજ ભવમાં, મધ્યમ-જધન્યની અપેક્ષાએ ત્રૌજા કે ચેાથા ભવમાં, કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાન-દર્શન રૂપ પ્રકાશના અભાવ રૂપ વિધ્યાનને તે ક્ષાયિક સમકતી પામતા નથી. પરંતુ ક્ષાવિક જ્ઞાન અને દર્શનની સાથે આત્માને જોડતા ક્ષાયિક સમકિતી અર્થાત્ જ્ઞાનનો-દર્શનની સાથે આત્માને તન્મય બનાવતા ક્ષાયિક સમકતી ભવસ્થ કેવલીપણાએ વિચરે છે. (૨૨-૧૧૫૨)
चरितसंपन्नयार ण भंते ! जीवे किं जणयइ ? चरितसंपन्नयार णं सेलेसी भावं जणयइ, सेलेसीपडिबन्ने अ अणगारे चत्तारि केलिकम्मंसे खवइ, तओ पच्छा सिज्झइ बुज्झर मुच परिनिव्वाइ सव्वदुक्खाणभतं करेइ ॥ ६३ ॥ चारित्र सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चारित्र सम्पन्नतया शैलेशीभावं जनयति, शैलेशीभावं जनयति,
शैलेशीप्रतिपन्न
Jain Educationa International
For Personal and Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ત્વપાકમાધ્યયન-૨૯
૨૪૫ श्चानगारो चत्वारि केवलि प्रकर्मणि क्षपयति, ततः पश्चात् सिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं રોતિ દરણા
અર્થ-હે ભગવન્! ચારિત્રસંપન્નતાથી જીવ, ક ગુણ મેળવે છે? જીવ, ચારિત્રસંપન્નતાથી યોગનિરોધ કરનાર હેઈ, અત્યંત સ્થિરતાની અપેક્ષાએ શૈલેશ એટલે મેરૂપર્વત જે હઈ મુનિ પણ શૈલેશ કહેવાય છે. તેની આ અવસ્થા શેલેશી કહેવાય છે. શેલેશી રૂપ અવસ્થાની ઉત્પત્તિ રૂપ શેલેશી ભાવને જીવ પામે છે. શેલેશી ભાવને પામેલ સાધુ કેવલીમાં વિદ્યમાન ચાર વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે. આદ છવ, સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદસંપન્ન સર્વ દુઃખેને અંતકારી બને છે. (૬૩–૧૧૫૩).
सोईदियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? सोइंदिअनिग्गहेणं मणुण्णामणुष्णेसु सद्देसु रागद्दोसनिग्गहं जणयइ, तप्पच्चइअंच नवं कम्मं न बंधइ, पुव्यबद्धं च निज्जरेइ ।।
श्रोत्रेन्द्रियनिग्रहेण भदन्त ! जीवः किं जनयति ? श्रोत्रेन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु शब्देषु रागद्वेषनिग्रह
जनर्यात, तत्प्रत्ययिकं च नवं कर्म न बध्नति, पूर्वबद्धं च નિતિ દકા
અથ–ચારિત્ર, પાંચેય ઈન્દ્રિના નિગ્રહથી જ થાય છે. તે હે પ્રભુ! શ્રોત્રેન્દ્રિયનિગ્રહથી છ ક ગુણ મેળવે છે? વિષય સન્મુખ દેડતી બેન્દ્રિયના નિયમન રૂપ શ્રોન્દ્રિયનિગ્રહથી શુભાશુભ શમાં રાગ અને દ્વેષના નિગ્રહને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ જીવ પામે છે. વળી તેથી શ્રોત્રેન્દ્રિય નિમિત્તે નવું કર્મ બંધાતું નથી એટલું જ નહિ, પરંતુ તે નિમિત્તે પૂર્વે બાંધેલું કર્મ ક્ષીણ થાય છે. (૬૪–૧૧૫૪)
चक्खिदिअनिग्गहेणं भंते ! जीवे किंजण यइ ? चक्खिदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु रूवेसु रागद्दोसनिग्गह जणयइ, तप्पच्वइअं नवं कम्मं न बंधइ, पुधबद्धं च निज्जरेइ ॥६५॥ घाणिदिएणं एवं चेव ॥६६॥ जिभिदिएवि ॥६७ । फासिदिएवि ॥६८।। नवर गंधेसु रसेसु फासेसु वत्त ॥ चतुर्भि:कलापकम् ॥ ' રિનિરાંનિઘળ મત્ત ! વીરઃ ધિં કરાતિ? चक्षुरिन्द्रयनिग्रहेण मनोज्ञामनोज्ञेषु रूपेषु रागद्वेषनिग्रह जनयति, तत्प्रत्ययिकं नवं कर्म न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति !!६५|| घ्राणेन्द्रियेणैवं चैव ॥६६॥ जिद्धेन्द्रियेणापि ॥६॥ स्पर्शनेन्द्रियेणापि ॥६८।। नवर गन्धेषु रसेषु स्पर्शेषु वक्तव्यम् ।। જતુર્માન્
અર્થ–હે ભગવન ! ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી, ધ્રાણેન્દ્રિયનિગ્રહથી, જિન્દ્રિયનિગ્રહથી અને સ્પર્શેન્દ્રિયનિગ્રહથી જીવ
ક્યા ગુણે મેળવે છે? ચક્ષુરિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રૂપમાં, ઘણેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ ગધેમાં, જિન્દ્રિયનિગ્રહથી શુભાશુભ રસમાં અને સ્પર્શનેન્દ્રિયનિગ્રહથી શુભાશુભ સ્પર્શોમાં જીવને રાગ અને દ્વેષને નિગ્રહ થાય છે, તેમજ તેને તે તે ઈન્દ્રિયથી જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૫ થી ૬૮–૧૧૫૫ થી ૧૧૫૮)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
૨૪૭
'कोहविजएणं भंते ! जीवे किं जणयइ ? कोहविजएणं खंति जणयइ, कोहवेअणिज्नं कम्म न बंधइ, पुचबद्धं च નિકળs iાદ
क्रोधविजयेन भदन्त ! जीवः किं जनयति ? क्रोधविजयेन क्षान्ति जनयति, क्रोधवेदनीयं कर्म न बध्नाति, पूर्वबद्धं च નિતિ દ્દશા
અર્થહે ભગવન્! કોવિજયથી છવ ક ગુણ મેળવે છે? જીવ, દુરંત પણ વગેરેના વિચારથી ક્રોધના ઉદયના નિરોધ રૂપ કોવિજયથી, ક્રોધહેતુભૂત પુદ્ગલ રૂપ કર્મ રૂપ ફોધવેદનીયને બાંધતું નથી અને પૂર્વે બાંધેલ તે કર્મનો નિજર કરે છે. (૬૯-૧૧૫૯)
માને છે. માથા ૭ રોજ પાદરા नवरं महवं, उज्जुभावं, संतोसं च जणयइत्ति वत्तव्वं ।।
एवं मानेन ||७०|| मायया ॥७॥ लोभेन ॥७२॥ नवर मार्दवं, ऋजुभावं, सन्तोषं च जनयति इति वक्तव्यम् ॥
અર્થહે ભગવન! માનવિજયથી, માયાવિજયથી અને લેભવિજયથી જીવ કયા ગુણને પામે છે? જીવ, માનવિજયથી મૃદુતાને, માયાવિજયથી ઋજુતાને અને ભવિજયથી સંતોષને પામે છે તેને તે તે કષાય જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૭૦ થી ૭૨ ૧૧૬૦ થી ૧૧૬૨)
पेजदोसमिच्छादसण विजएणं भंते ! जीवे कि जणयह?
Jain Educationa International
bal
For Personal and Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
. २४८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-જો ભાગ प्रेज्जदोस मिच्छादंसणविजएण नाणदंसणचरिताराध्णयाए अब्भुट्ठेइ, अट्ठविहस्स कम्प्रगंठिविमोअणयार, तप्पढमयाए जहाणुपुच्चीए अट्ठावीस विहं मोहणिज्जं कम्मं उग्घाes, पंचविह नाणावरणिज्जं नवविह दंसण । वर णिज्जं पंचविह अंतराइअं एए तिष्णिवि कम्मंसे जुगवं खवेइ, तभी पच्छा अणुत्तर अनंत कसिणं पडिपुण्णं निरावरणं वितिमिर विसुद्धं लोगालोगप्पभावगं केवलवरनाणंदेणं समुप्पाडेइ, जाव सजोगी भवइ ताव य इरिआवहियं कम्मं बधइ, सुहफरिसं दुसमयति, तं पढमसमए बद्धं बिइअ समए ari तइअसमए निज्जिण्णं तं बद्धं पुट्ठे उईरिअं वेइअं निज्जिण्णं सेअकाले अकम्मं चावि भवइ ॥ ७३ ॥
प्रेमद्वेष मिथ्यादर्शनविजयेन भदन्त ! जीवः किं जनयति ? प्रेमद्वेषमिथ्यादर्शन विजयेन ज्ञानदर्शनचारित्राराधनायामभ्युत्तिष्ठते, अष्टविधस्य कर्मणः कर्मप्रन्थिविमोचनायै तत्प्रथमतया यथानुपूर्व्याऽष्टाविंशतिविधं मोहनीयं कर्मोद्घातयति, पञ्चविधं ज्ञानावरणीयं, नवविधं दर्शनावरणीयं, पञ्चत्रिधमन्तरायमेतानि त्रीण्यपि सत्कर्माणि युगपत्क्षपयति. ततः पश्चादनुत्तरमनन्तं कृत्स्नं प्रतिपूर्ण निरावरणं वितिमिर विशुद्धं लोकालोकप्रभावकं केवलवरज्ञानदर्शनं समुत्पादयति, यावत्सयोगी भवति, तावच्चैर्यापथिकं कर्म बध्नाति, सुखस्पर्श द्विसमयस्थितिकं तत्प्रथमसमये बद्धं द्वितीयसमये वेदितं तृतीयसमये निर्जीर्ण, तद्बद्धं स्पष्टमुदीरितं वेदितं निर्जीर्णमेध्यत्काले अकर्म चापि भवति ॥ ७३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યક્ વપરાક્રમાધ્યયન-૨૯
અથ –આ કાયવિજય, પ્રેમ-દ્વેષ-મિથ્યાદશનના વિજય સિવાય નથી થતા. તે ૪ ભગવન ! પ્રેમ-દ્વેષમિથ્યાદર્શનના વિજયથી છત્ર કયા ગુણને પામે છે? રાગ રૂપ પ્રેમ, અપ્રૌતિરૂપ દ્વેષ અને મિથ્યાદર્શન–એમ ત્રણના વિજયથી જ્ઞાન-દન-ચારિત્રની આરાધનામાં સેાત્સાહ છત્ર ઘમૌલ અને છે. આ કમ મધ્યે ઘાતીકમ રૂપ કમ ગ્રંથિને ખપાવવા માટે પુરુષાર્થ કરવાને તે ઉÀા થાય છે. ઉભા થઈને તે પહેલાં ક્રમસર અઠ્ઠાવીશ પ્રકારના મેાહનીય કમને ખપાવે છે ત્યાર પછી પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કમ, નવ પ્રકારનું દનાવરણીય કમ અને પાંચ પ્રકારનુ અંતરાય કમ–એમ ત્રણ વિદ્યમાન કમેને એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ જેનાથી કાઇ ખીજું' પ્રધાન નથી એવું અનુત્તર અવિનાશી હોઇ અનંત, સમસ્ત અર્થ ગ્રાહક હાઈ સમસ્ત, સવ સ્વ-પરપર્યાયપૂર્ણ વસ્તુપ્રકાશક હાઇ પ્રતિપૂર્ણ, સમગ્ર આવરણના ત્રિંગમથી નિરાવરણ, તે હાવાથી કયાંય પણ અજ્ઞાતિમરના અભાવ હોઇ વિતિમિર, સવ દ્વેષના અભાવથી વિશુદ્ધ અને તેના સ્ત્રરૂપને પ્રકાશક હાઇ લેાકાલેકપ્રભાવક કેવલવર જ્ઞાન-દનને તે પામે છે. તે જ્યાં સુધી મન-વચન-કાયવ્યાપારવાળા-સચેાગી તરીકે રહે છે, ત્યાં સુધી અય્યપથિક-આત્માના પ્રદેશેાની સાથે સુખકારી સંબંધવાળુ – એ સમયની સ્થિતિવાળું સાતાવેનીય કમ બાંધે છે, તે કમ પ્રથમ સમયમાં માંધ્યું, બીજા સમયે ભેગવ્યું અને ત્રીજા સમયમાં નિજ રાવાળું બન્યું, છતાં તે ખાંધેલું કમ (આકાશની સાથે ઘટની માફક જીવપ્રદેશેાની સાથે શ્લેષવાળું) ૫ વાળું
Jain Educationa International
For Personal and Private Use Only
૨૪૯
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-બીજો ભાગ
(મણિની ભીંત ઉપર લાગેલ શુષ્ક સ્થૂલ ચૂની માફક ) ઉદયમાં આવેલું, તેના ફૂલ રૂપ સુખના અનુભવ દ્વારા લેગવેલુ, ક્ષયને પામેલું, નિષ્યકાળમાં અર્થાત્ ચેાથા સમય વગેરે ભવિષ્યકાળમાં ક્રમ પણારહિત થાય છે, કેમ કે–તે જીવની અપેક્ષાએ ફરીથી તેને તથાવિધ પરિણામના અસ’ભવ छे. (७३ - ११९३ )
अहाउअं पालइत्ता अंतोमुहुत्ता से साउए जोगनिरोह करेमाणे सुहुम किरिअं अप्पडिवाइ सुक्कज्झाणं झियायमाणे तप्पढमपार मणजोगं निरु भइ २ ता वइजो निरु भइ २ त्ता आणपाणनिरोह करेइ २ ता ईसि पंचहस्सक्खरुच्चारणद्धाए अ णं अणगारे समुच्छिन्नकिरिअं अनिअर्हि सुक्कज्झाणं शियायमाणे वेअणिज्जं आऊयं नामं गोत्तं च एए चत्तारवि कम्मंसे जुगवं खवेइ ||७४ || तओ ओरालिअकम्माई च सव्वा हि विप्पजहणार्हि विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमा गई उड्ढं एगसमरणं अविग्गणं तत्थ गंवा सागाव सिज्झइ जान अंत करेइ || ७५ ॥
अथायुष्कं पालयित्वाऽन्तर्मुहूर्तात्रशेषायुष्को योगनिरोधं क रेष्यमाणः सूक्ष्मक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायंस्तत्प्र थमतया मनोयोगं निरुणद्धि, निरुध्य वाग्योग निरुणद्धि, निरुध्यानपाननिरोध करोति कृत्वा ईषत्पञ्चह्नस्वाक्षरो च्चारणाद्वायां च न्वनगारः समुच्छिन्नक्रियमनिवृत्ति शुक्लध्यानं ध्यायन् वेदनीयमायुर्नाम गोत्रं चैतानि चत्वार्यपि सत्कर्माणि युगपत्क्षपयति ॥ ७४ ॥ ततः औदारिक कार्मणे क
Jain Educationa International
For Personal and Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્યકુવપરાક્રમાધ્યયન-૨૯
૨૫૧ भर्वाभिः विप्रहीयमाणाभिः विप्रहायर्जुश्रेणि प्राप्तोऽपृशद्गतिसर्वमेकसमयेनाविप्रहेण तत्र गत्वा साकारोपयोगोपयुक्तः सिध्यति, यावदन्तं करोति ॥७५||
અર્થ-વળી તે આયુષ્યના અંતે શેલેશીને પામીને. અકર્મા થાય, માટે શેલેશી અને અકર્મા દ્વારને અર્થથી કહે છે. હવે કેવલી થયા બાદ જેટલું આયુષ્ય હોય તેટલું પાળીને, જ્યારે અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ રહે, ત્યારે
ગનિરોધને કરતાં સૂક્ષમ ક્રિયાવાળા–અપ્રતિપાતિ-શુકલધ્યાનના ત્રીજા ભેદનું ધ્યાન કરતાં પહેલાં તે મનેયેગને નિરોધ કરે છે. મનેયોગને નિરોધ કરીને તે વચનયોગને. નિરોધ કરે છે. વચનયોગને નિરોધ કરીને અનગાર, સકલ કાયેગનિધની સાથે ઉચ્છવાસનિઃશ્વાસને તે નિરોધ કરે છે. ત્રણ ભેગને નિરોધ કરીને, ઈષત્ (સ્વલ્પ પ્રયત્નથી), પાંચ -----આવા હવ અક્ષરના ઉચ્ચારણ કાલ જેટલા કાળમાં, સમુચ્છિન્નક્રિય નામના અનિવૃત્તિ-શુકલધ્યાનના ચોથા ભેદનું ધ્યાન કરતાં, વેદનીય–આયુ–નામગેત્ર–એમ ચાર વિદ્યમાન કર્મોને તે એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ ઔદારિક-કાશ્મણ-તૈજસ શરીરને સર્વથા ત્યાગ કરી, જુથણીને (આકાશપ્રદેશ–પંક્તિને) પામેલે, સ્વ અવગાહથી ભિન્ન આકાશપ્રદેશને નહિં સ્પર્શ કરતે, જેટલા આકાશપ્રદેશમાં અવગાહીને રહે છે તેટલા જ આકાશપ્રદેશને જ સમશ્રેણીથી સ્પર્શ કરનારે અર્થાત્ અસ્પૃશદ્ ગતિવાળો, ઉપર એક સમયમાં જ અર્થાત્ બીજા વગેરે સમયોને નહિ સ્પર્શ કરવા દ્વારા, વકગતિ રૂપ વિગ્રહના.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
૫ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ અભાવપૂર્વક, તે મુક્તિ પઢમાં જઈને જ્ઞાનપયોગવાળે બની સિદ્ધ-બુદ્ધ-મુક્ત-નિર્વાણ પદસંપન્ન–સર્વ દુઃખનો અંતકારી બને છે. (૭૪૭૫-૧૧૬૪૧૧૬૫)
एस खलु सम्मत्तपरक्कमस्त अग्झ यणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आपविए पण्णविए परूविए निदंसिए उवदंसिए ति बेमि ॥७६॥
एष स्खलु सम्यक्त्वपराक्रमस्याध्ययनस्यार्थो श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः निदर्शित उपदर्शित इति ત્રવીતિ દ્દા
અથ–ચક્કસ, આ પૂર્વોક્ત સમ્યક્ત્વપરાકમ નામના અધ્યયનને અર્થે શ્રમણ ભગવાન મહાવીર સામાન્ય વિશે દ્વારા પર્યાની વ્યાતિથી કથન રૂપે કહેલ છે, હેતુ-ફલ વગેરે જણાવવા દ્વારા જણાવેલ છે, સ્વરૂપ નિરૂપણ દ્વારા પ્રરૂપેલા છે, દષ્ટાન્ત દર્શાવવા દ્વારા દર્શાવેલ છે અને ઉપસંહાર દ્વારા ઉપદર્શિત છે. આ પ્રમાણે તે જ બૂ! હું કહું છું. (૭૬-૧૧૬ ૬)
ઓગણત્રીશમું શ્રી સમ્યફવપરાક્રમાધ્યયન સંપૂર્ણ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
श्री तपोमाग गति-मध्ययन-300
जहा उ पावगं कम्मं, रागदोससमज्जियं । खवेइ तवसा भिक्खू • उमेगग्गमणो सुण ॥२॥ यथा तु पापकं कर्म, रागद्वेष समर्जितं । क्षपयति तपसा भिक्षुः, तमेकाग्रमनाः शृणु ॥१॥
અર્થ–રાગદ્વેષથી ઉપાર્જિત કરેલ જ્ઞાનાવરણીય આદિ પાપકર્મને જે પ્રકારે તપ વડે સાધુ ખપાવે છે, તે તપને के शिष्य ! से मनाया मनी समिरे ! (१-११९७) पाणिवहसुसावाए, अदत्तमेहुणपरिग्गहा विरभो। राईभोअणविरभो, जीवो होइ अणासवो ॥२॥ पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइदिओ ! अगारवो अ निस्सल्को, जीवो होइ अणासवो ॥३॥
॥ युग्मम् ।। प्राणिवधमृषावादादत्तमैथुनपरिग्रहाद्विरतः । रात्रिभोजनविरतो. जीवो भवत्यनाश्रवः ॥२॥ फवसमितो त्रिगुप्तोऽकषायो जितेन्द्रियः । अगौरवश्च निःशल्यो, जीवो भवत्यनाश्रवः ॥३॥
॥ युग्मम् ॥ मथ-प्राणिय-भूषापाई-महत्त-मैथुन भने पार
Jain Educationa International
For Personal and Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
२५४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ થી વિરતિવાળે તથા રાત્રિભેજનથી વિરતિવાળે જીવ અનાશ્રવ બને છે. પાંચ સમિતિ–ત્રણ ગુતિવાળે, કષાય વગરને, જિતેન્દ્રિય, ગાર વગરને અને નિઃશલ્ય બને -७१ भनाश्रय मने छे. ( २+3-११६८+११६८)
एएसि तु विवच्चासे, रागदोससमज्जि। खवेइ उ जहा भिक्खू , तं मे एगमणो सुण ॥४॥ जहा महातलागस्मु, सन्निरुद्ध जलागमे । उस्तिषणाए तवणाए, कमेणं सोसणा भवे ॥५॥ एवं तु सजयस्मावि, पावकम्मनिरासवे ।। भवकोडिसंचि कम्म, तवसा नि-जरिज्जइ ॥६॥
॥ त्रिमिविशेषकम् ॥ एतेषां तु विपर्यासे, रागद्वेषसमर्जितम् । क्षपयति नु यथा भिक्षुः, तन्मे एकाग्रमनाः शृणु ॥४॥ यथा महातटाकस्य, सनिरुद्ध जलागमे । उलञ्चनया तपनेन, क्रमेण शोषणा भवेत् ॥५॥ एवं तु संयतस्यापि, पापकर्मनिराश्रवे । भवकोटिसञ्चितं कर्म, तपसा निर्जीयते ॥६॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ–આ પાંચ મહાવ્રતના, સમિતિ વગેરેના અર્થાત્ અનાશ્રવ હેતુઓના વિપર્યાસમાં, રાગ - દ્વેષથી ઉપાર્જિત કરેલ કર્મને જે પ્રકારે તપથી મુનિ ખપાવે છે, તેને એક મનવાળા બની હે શિષ્ય! કહેનાર એવા મારી પાસેથી તમે આ સાંભળે ! જેમ મેટા તળાવના પાણીનું આગમન પાળ
WHO
Jain Educationa International
For Personal and Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦
પપ
વગેરેથી રાકાયે છતે, અરઘટ્ટ ઘટી વગેરેથી પણીના ખેંચવાથી અને સૂર્યના કિરણેાના તાપથી ક્રમે કરી પીના અભાવ રૂપ શેષણ થાય, તેમ સયંતનુ પણુ પાપકર્મોના આશ્રવને અભાવ થવાથી ક્રોડા ભવાનુ` સચિત ક તપથી ક્ષૌણુ થાય છે. ( ૪ થી ૬-૧૧૭૦ થી ૧૧૭૨ )
सो तवो दुविडो वृत्तो, बाहिरभितरो तहा । बाहिरो छव्विो वृत्तो, एवमभितरी तवो ॥७॥
तत्तपो द्विविधं प्रोक्तं, बाह्यमाभ्यन्तरं तथा । बाह्यं षड्विधं प्रोक्तमेवमभ्यन्तरं तपः ॥७॥
અર્થ તે તપ ખાદ્ય અને અભ્યંતર ભેદથી એ
પ્રકારનુ છે. બાહ્ય તપના તેમજ અભ્યંતર તપના છ-છ લે છે. ( ૭-૧૧૭૩ )
•
अणसणमुणोअरिआ, भिक्खायरिया अ रसपरिच्चाओ । જ્ઞાત્રિજેશો સંઢોળયા ય, ના તો ફોટા
अनशनमुनोदरिका, भिक्षाचर्या च रसपरित्यागः । कायक्लेशः संलीनता च, बाह्यं तपो भवति ॥८॥
અથ-અનશન, ઉનાદરતા, ભિક્ષાચર્યાં, રસરિત્યાગ, કાયલેશ અને સલીનતા-આ પ્રમાણે માહ્ય તપના છ ભેદ છે. (૮–૧૧૭૪ )
इत्तरिथ मरणकाल य, दुविहा अणसणा भवे । ફ િસાવર્જવા, નિરવવા, ૩ વિનિયા ||o.||
Jain Educationa International
For Personal and Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ इत्वरिकं मरणकालं च, द्विविधमनशनं भवेत् । इत्वरिक सावकाधे, निरवकाङ्क्ष तु द्वितीयम् ॥९॥
અથર-થોડા કાળ સુધી અને માવજ જીવ સુધીને મરણકાળ આ પ્રમાણે બે પ્રકારે અનશન છે. બે ઘડી વગેરે પછી ભેજનની અભિલાષાવાળું તે સાવકાંક્ષ ત્વરિક કહેવાય છે. જ્યારે તે ભવમાં ભેજનની ઈચ્છા વગરનું હેઈ, તે નિરવકાંક્ષ મરણકાળ અનશન કહેવાય છે. (૯-૧૧૭૫)
जो सो इत्तरिअतो, सो समासेण छव्विहो ।
सेढितवो पयरतवो, घणो अतह होइ वग्गो अ॥१०॥ तत्तो अ वग्गवग्गो उ, पंचमओ छट्ठओ पइण्णतवो। मणइच्छिअचित्तत्थो, नायन्वो होइ इत्तरिभो ॥११॥
यत्तदित्वरक्तपः, तत्समासेन तु षइविधम् । श्रेणितपः प्रतरतपः, घनश्च तथा भवति वर्गश्च ॥१०॥ ततश्च वर्गवर्गस्तु, पञ्चमः षष्ठकं प्रकीर्णतपः । मनसाईप्सितचित्रार्थ, ज्ञातव्यं भवति इत्वरकम् ॥११॥
|| સુરમ્ અર્થ-ઈત્વરાનશન રૂ૫ ઈરિક તપ સંક્ષેપમાં છ પ્રકારે છે (૧) શ્રેણિતપ-પંક્તિપૂર્વકને તપ “શ્રેણિતપ” કહેવાય છે. એક ઉપવાસ આદિના ક્રમથી છ મહિના સુધી કરાતે તપ લેવાય છે. (૨) પ્રતરત૫-શ્રેણિ વડે ગુણાયેલી શ્રેણિ પ્રતર કહેવાય છે, પ્રતાપૂર્વકને તપ “પ્રતરતપ કહેવાય છે. ૧-૨-૩-૪ નામના ચાર પદની એક શ્રેણિ કો અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી તપામાગ ગતિ-અધ્યયન-૩૦
૨૫૭
તેને ચારથી ગુણે! તે સાલ પદ રૂપ પ્રતર થાય છે. લ બાઇથી આ પ્રતર સરખા છે. આના સ્થાપનાના
અને પહેાળાઈથી ઉપાય દર્શાવાય છે.
૧/૨ ૐ ૪
૨|૩|૪ ૧
પહેલી એકાદ્યા, બીજી દ્વિકાદ્યા, ત્રીજી ત્રિકાધા અને ચાથી ચતુષ્કાધા-એમ ચાર પંકિતની આ પ્રમાણે સ્થાપના કરવી. આમ સાલ પદથી યુકત તપ ‘પ્રતરતપ’ થાય. ૪ ૧ ૨ )૩) ઘનતપ-સેાલ પદ રૂપ પ્રતરને ચાર પદ રૂપ શ્રેણિથી ગુણવાથી ઘન થાય છે. (૬૪) સંખ્યા આવી. સ્થાપના પૂર્વ વત્. આ (૬૪) પદ્મપૂર્વકના તપ ‘ઘનતપ' કહેવાય છે.
}
૩
૪|૧|૨|૩
(૪) વ ́તપ-ધનને ઘનથી ગુણવાથી વગ થાય છે, તેથી (૬૪) ચાસઠને ચાસઠે ગુણવાથી ૪૦૯૬ થાય છે. ૪૦૯૬ આટલા ૧-૨-૩-૪ તપ પદેથી યુક્ત તપ ‘વગ તપ’ થાય છે.
(૫) વવ તપ-વને વ`થી ગુણુવાથી વગ વગ થાય છે. ૪૦૯૬ને ૪૦૯૬થી ગુણવાથી એક ક્રોડ સડસઠ લાખ સીત્તોતેર હજાર ખસે ને સાલ (૧૬૭૭૭૨૧૬) આટલા તપ પદેથી યુકત તપ ‘વ વ તપ’ કહેવાય છે. ૧-૨-૩-૪ ઉપવાસ રૂપ તપ પદ્માની અપેક્ષાએ શ્રેણ વગેરે તપ દર્શાવેલ છે. આના અનુસારે પાંચ વગેરે તપ પદ્યમાં આ ભાવના કરવી. (૬) પ્રકીણ તપ–શ્રેણુિ વગેરેની નિયત રચના વગરને સ્વશક્તિથી જે તે કરાય છે, તે નવકારશી-પારસૌ-સાઢ—
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ પિરસી વગેરે, એકાસન-આયંબીલ–નીવી વગેરે “પ્રકીર્ણતા પરચુરણ તપ કહેવાય છે.
આ ઇત્વરાનશન એ ઈરિક તપ, મનને ઈષ્ટ, સ્વર્ગાપવર્ગ વગેરે રૂપ અર્થ અથવા તેજલેશ્યા વગેરે અનેક પ્રકારવાળા અને સાધનાર તપ થાય છે એમ જાણવું. (૧૦+૧૧-૧૧૭૬+૧૧૭૭)
जा सा अणसणा मरणे, दुविहा सा विआहिया। सवियारमवियारा कायचिट्ठं पई भवो ॥१२॥ अहवा सपरिकम्मा अपरिकम्मा य आहिआ । नीहारिमनीहारि आहारच्छेभी दोमुवि ॥१३॥
- યુમન્ છે. यत्तदनशनं मरणे, द्विविधं तद् व्याख्यातम् । सविचारमविचार, कायचेष्टां प्रति भवेत् ॥१२॥ अथवा सपरिकर्मापरिकर्म चाख्यातम् । निर्हायानाहारच्छेदो द्वयोरपि ॥१३।।
| ગુમન્ ! ર્થ–મરણ અવસરે જે અનશન થાય છે તે બે પ્રકારનું કહેવું છે.
(૧) સુવિચાર-ચેષ્ટા રૂ૫ વિચાર સહિત અનશન અર્થાત્ પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટાવાળું અનશન.
૨) અવિચાર–પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટા વગરનું
અનશન,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી તમાગતિ–અધ્યયન-૩૦
૨૫૯
ભકત પ્રત્યાખ્યાન અને ઈમિની મરણને “વિચાર” તરીકે ઓળખાવે છે. પાદપિયગમનને “અવિચાર તરીકે ઓળખાવે છે અથવા સપરિકમ–ઉભા રહેવું–બેસવું-સૂવું-પડખું ફેરવવું વગેરે રૂ૫ પરિકર્મથી યુકત “સપરિકર્મ અનશન કહેવાય છે. આમાં ભકતપ્રત્યાખ્યાન અને ઈગિનીમરણનો સમાવેશ થાય છે. “અપરિકમમાં પાદપપગમનને સમાવેશ થાય છે. ગિરિકંદર વગેરેમાં ગમન હોવાથી ગ્રામ આદિથી બહાર
જ્યાં જવું છે, તે પાદપપગમન અનશન “નિહરિ' કહેવાય છે. જે પાદપપગમન અનશનમાં ક્યાંય પણ મનને અભાવ હેવાથી “અનિહરિ કહેવાય છે. વિચાર અને અવિચારમાં, સપરિકર્મ અને અપરિકર્મમાં, નિરિ અને અનિહરિ અનશનમાં અશન આદિ આહારને ત્યાગ સમાન છે. (૧૨+૧૩-૧૧૭૮+૧૧૭૯)
आमोअरणं पंचधा, समासेण विआहि । दव्यओ खित्तकालेणं, भावेणं पज्जवेहि अ॥१४॥ अवमौदयं पञ्चधा, समासेन व्याख्यातम् । द्रव्यतो क्षेत्रकालेन, भावेन पर्यायैः ॥१४॥
અર્થ-ન્યૂનેદરતા રૂપ અવમૌદર્ય નામક બાહ્ય તપ સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ઉપાધિભૂત પર્યાથી પાંચ પ્રકારને છે. (૧૪-૧૧૭૦)
जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे। जहण्णेणेगसित्थाइ, एवं दव्वेण ऊ भवे ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
यो यस्य त्वाहारः, ततः ऊनं तु यः कुर्यात् । जघन्येनैक सिक्थाद्येवं द्रव्येण तु भवेत् ||१५||
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
અથ-ખત્રીશ કવલવાળા આહાર પુરૂષને અને અઠ્ઠાવીશ કવલવાળા આહાર સ્ત્રીને હૈાય છે. જેને જેટલે આહાર હાય તેટલા માનવાળા આહારમાંથી જે એછું ખાય છે, તેને આ પ્રકારે ઉપાધિભૂત દ્રવ્યથી જધન્યથી એક કાળીયેા ન્યૂન વગેરે રૂપ અવમૌય તપ થાય. અઠે કાળીયા જેટàા જ આહાર લેવા રૂપ ઉત્કૃષ્ટ અવ ૌઢ,' બાર કાળીયા જેટલેા આહાર લેવા રૂપ ઉપાધ` અવમૌય” અને મૌશ કાળીયા જેટલે આહાર લેવાને બદલે એક કેાનીયા જેટલે આહાર એ છે લેવા ते 'धन्य व्यवभौय' डेवाय. (१५- ११८१)
गामे नगरे तह रायहाणि निगमे अ आगरे पल्ली । खेडे कब्बड - दोणमुह - पट्टण - मडंब - संबाहे ॥१६॥ आसमपए विहारे, सन्निवेसे प्रमाय- घोसे अ । थलि सेणा खंधारे, सत्थे संवह कोट्टे अ ॥ १७ ॥ वाडे वा रत्थासुवा, घरेसु वा एवमेत्तिअं खेत्तं । कम्पइ उ एवमाई, एवं खेत्तेण ऊ भवे ॥ १८ ॥ पेड य अपेडा, गोमुत्ति पयंगवीहिआ चेत्र । संकावायय-गंतु
Jain Educationa International
*
छट्ठा ॥१९॥
| चतुर्भिःकलापकम् ।
पच्चागया
ग्रामे नगरे तथा राजधानी, निगश्च आकरे पल्ल्यां । खेटे - कर्बट द्रोणमुखं- पत्तनं मडम्बं सम्बाधः
॥१६॥
For Personal and Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રો તપામાગ ગતિ-અધ્યયન-૩૦
समाजघोषे च । संवर्त्तकोट्टः च ॥ १७ ॥
आश्रमपदे विहारे, सन्निवेशे स्थली सेना स्कन्धावारः, सार्थे वाटेषु वा रथ्यासु वा, गृहेषु वा एतमेतावत्क्षेत्रम् | कल्पते तु एवमाद्येवं, क्षेत्रेण तु મવેત્ ॥૮॥ पेटा चार्द्धपेटा, गोमूत्रिका पतङ्गवीथिका चैव । शम्बूकावर्त्तायतं - गवा प्रत्यागता ષષ્ઠી ||૧|| ૫ વર્મિ: જાવગમ્ ॥ અથ—ગામમાં, નગરમાં, રાજધાનીમાં, નિગમમાં, આકરમાં, પલ્લીમાં, પેટમાં, કબ ટમાં, દ્રોણુમુખમાં, પત્તનમાં, મટુંબમાં, સ બાધમાં, આશ્રમપદમાં,વિારપ્રધાન ગામ વગેરેમાં, સ‘નિવેશમાં, સમાજમાં, ઘાષમાં, સ્થલીમાં, સેનાપ્રધાન સ્ક ંધાવારમાં,સાથ માં, સવ...' માં કેટ્ટમાં, વાટક-પાટકામાં શેરીઓમાં અને ઘામાં, એ પ્રકારના પ્રમાણમાં મારી ભિક્ષા માટે પર્યટન કરવા ક્ષેત્ર કલ્પે છે.અર્થાત્ આ પ્રમાણે ક્ષેત્રહેતુક અવમૌદય થાય. હવે બીજા પ્રકારે ક્ષેત્રક્ષેતુક અવમૌય કહે છે.
(૧) મનુષાની માફક સલગ્ન સવ દિશામાં રહેલ ગૃહાના પય ટનમાં ‘પેટા,’ (૨) તેના અધ વિભાગમાં ભ્રમણમાં ‘અધપેટા,’ (૩) ગામૂત્રિકાના આકારે ડાબી–જમણી બાજુથી ભ્રમણમાં ‘ગામૂત્રિકા,” (૪) તીડની માફક વચ્ચે ઘણાં ઘરો છેડી છેડી ભ્રમણમાં ‘પતંગવીથિકા,' (૫) શ ંખની માફક આવત્ત રીતે ભ્રમણમાં ‘શ’બૂકાવત્તો,’ અને (૬) સીધે સીધા આગળ જઈને વળતાં ભ્રમણમાં ‘આયત ગત્રાપ્રત્યાગતા' કહેવાય છે.
આ ભિક્ષાચર્યા ગેોચરી રૂપ હૈાવાથી ક્ષેત્રકૃત અવમૌદ કેવી રીતે ? એ પ્રશ્નના જવાષમાં કહે છે કે- મવમૌય
Jain Educationa International
For Personal and Private Use Only
૧
Page #281
--------------------------------------------------------------------------
________________
ર૬ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ મને હો.”—આવા આશયથી કરાતી હોવાથી આ ભિક્ષાચર્યાને અવમૌદર્ય તરીકેને વ્યવહાર કરવામાં આવે છે. એવી રીતે ગામ વગેરેના વિષયના અને હવે પછી કહેવાતા કાળ આદિ વિષયના નિયમનના અભિગ્રહાણેએ ભિક્ષાચર્યાત્વ પ્રસંગમાં અવમૌદર્યના વ્યવહારને જવાબ સમજે. (૧૬ થી ૧૯-૧૧૮૨ થી ૧૧૮૫) दिवसस्स पोरिसीणं चउण्डंपि उ जत्तिभो भवे कालो। एवं चरमाणो खलु. कालो माणं मुणेअव्वं ॥२०॥ अहवा तइआए पोरिसीए, ऊणाए घासमेसंतो। चउभागृणाए वा, एवं कालेण अ भवे ॥२१॥
दिवसस्य पौरुषीणां, चतसृणामपि यावान् भवेत् कालः । एवं चरन् खलु, कालः मानं ज्ञातव्यम् ॥२०॥ अथवा तृतीयायां पौरुष्यां, ऊनायां ग्रासमेषमाणः । चतुर्भागोनायां वा, एवं कालेन तु भवेत् ।।२१।।
અથ–દિવસની ચાર પારસીઓની મધ્યમાં “અમુક કાળમાં ભિક્ષા માટે ગમન કરીશ.”—એ અભિગ્રહ કરીને પર્યટન કરનાર મુનિને કાલહેતુક અવમૌદર્ય સમજવું. અથવા આ કાળવિષય અભિગ્રહ રૂપ પ્રકારથી ચેથા કે પાંચમા ભાગે પૂન ત્રીજી પિરસીમાં આહાર માટે પર્યટન કરનારને કાલકૃત અવમૌદર્ય” સમજવું. (૨૦+૨૧-૧૧૮૬+૧૧૮૭)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી તપગતિમાર્ગ–અધ્યયન-૩૦
२६३ इत्थीवा पुरिसो वा, अलंकिओ वाऽणलंझिओ वावि। अन्नयरवयत्थो वा, अन्नयरेणं वा वत्थेणं ॥२२॥ अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुअंते उ । एवं चरमाणो खलु भावोषाणं मुणेअव्वं ॥२३॥
॥ युग्मम् ॥ स्त्री वा पुरुषो वा, अलकृतो वाऽनलड् कृतो वापि । अन्यतरवयःस्थो वा, अन्यतरेण वा वखेण ॥२२।। अन्येन विशेषेण. वर्णेन भावमनुन्मुञ्चन्नेव । एवं चरतः खलु, भावावमोदर्य ज्ञातव्यम् ॥२३॥
॥ युग्मम् ॥ અર્થ-સ્ત્રી કે પુરૂષ, અલંકારવાળે કે અલંકાર વિનાને, યુવાની વગેરે ઉંમરમાં વર્તમાન, અમુક વસ્ત્રવાળે, હસતે. કેપ કરતે આદિ અવસ્થવિશેષવાળે, અમુક રંગવાળે, અર્થાત્ અલંકૃત્ય આદિ રૂપ ભાવને નહિ છોડતે, જે દાતા આપશે તે હું આહાર ગ્રહણ કરીશ, નહિતર નહિ.”—આવા અભિગ્રહને કરી ભિક્ષા માટે પર્યટન કરનાર મુનિનું ભાવાવમૌદર્ય” सभvg. (२२+२३-११८८ थी ११८८) . दव्वे खित्ते काले, मामि अ आहिआ उ जे भावा । एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खु ॥२४॥
द्रव्ये क्षेत्रे काले, भावे चाख्याताः तु ये भावाः । एतैरवमचरकः, पर्यवचरको भवेभिक्षुः ॥२४॥ અથ–અશનાદિ દ્રવ્યમાં, પ્રામાદિ ક્ષેત્રમાં, પિરસી વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
.
.
.
-
-
--
-
-
૨૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ કાળમાં અને સ્ત્રીત્વાદિ ભાવમાં કહેલા જે એક કેળીયાનું
ન્યૂનપણું વગેરે ભાવે-પર્યાથી અવમૌદર્યને પામનારોપર્યવચરકા ભિક્ષુ હોય. જ્યાં દ્રવ્યથી ઉદરની ન્યૂનતા નથી,
ત્યાં પણ પ્રધાનતાથી ક્ષેત્રાદિ ન્યૂનતાની અપેક્ષા કરીને અવનૌદર્ય કહેવાય છે. (૨૪-૧૧૯૦)
अट्ठविहगोअरग्गं तु, तहा सत्तेव एसणा । अभिग्गहाय जे अन्ने, भिक्खायरिअमाहिआ ॥२५॥ अष्टविधाग्रगोचरस्तु, तथा सप्तवैषणा । अभिग्रहाश्च येऽन्ये, भिक्षाचर्याऽऽख्याता ॥२५॥
અર્થ–આઠ પ્રકારના પ્રધાન ભિન્નભિન્ન કુલેમાં સામાન્ય રૂપે ભ્રમણ રૂ૫ (પેટા-અર્ધપેટા–મૂત્રિકા-પતંગવીથિકા, બે પ્રકારની શંખૂકાવ, ગમને આયતા, વલમાનવે આયતા, એમ પૂર્વોકત ભિક્ષાચર્યા રૂપભ્રમણ સમજવું.)સાત એષણ (સંસૃષ્ટ, અસંસ્કૃષ્ટ ઉદ્ભૂત, અ૫લપા, ઉગ્રહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા) અને બીજા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવવિષયવાળા અભિગ્રહે તેવૃત્તિ સંક્ષેપ જેનું બીજું નામ છે, એવી ભિક્ષાચર્ચા નામને બાહ્ય તપ કહેવાય છે. (૨૫-૧૧૯૧)
खीरदहिसप्पिमाई, पणीअं पाणभोअणं । परिवज्जणं रसाणं तु, भणि रसचिवज्जणं ॥२६॥ क्षीरदधिसर्पिरादि, प्रणीतं पानभोजनम् । परिवर्जन रसानां तु, भणितं रसविवर्जनम् ॥२६॥ અથ-દૂધ, દહીં, ઘી, ગોળ, પકવાન વગેરે અતિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી તપમાર્ગગતિ-અધ્યયન-૩૦
ર૬પ ઉતેજક સ્નિગ્ધપાન ભેજનને ત્યાગ, તે “રસત્યાગ” કહેવાય છે. (૨૬-૧૧૨) ठाणा वीरासणाईआ, जीवस्स उ मुहावहा । उगगा जहा धरिज्जंति, कायकिलेशं तमाहिमं ॥२७॥ स्थानानि वोरासनादिकानि, जीवस्य तु सुखावहानि । उग्राणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः ॥२७॥
અર્થ-સુખ અને શુભ કરનાર, દુષ્કર હેઈ ઉત્કટ, વીરાસન વગેરે સ્થાને અને લચ આદિ જે પ્રકારે આચરાય છે, તે પ્રકારે “કાયકલેશ” કહેવાય છે. (૨૭-૧૧૯૩)
एतमणावाए, इत्यीपसुविधज्जिए। सयणासणसेवणया, विवित्तसयणासणं ॥२८॥ एकान्तेऽनापाते. स्त्रीपशुविवर्जिते शयनासनसेवनं, विविक्तशयनासनम् _l૨૮
અર્થ-જન વગરના, સ્ત્રી વગેરેના આગમન વગરના, સ્ત્રી–પશુ રહિત શૂન્ય આગાર વગેરેમાં શયન-આસનનું સેવન, તે વિવિક્તશાસન નામક બાહ્ય તપ કહેવાય છે. આ વિવિક્ત ચર્યા નામની “સલીનતા” કહેલ છે. આ પ્રમાણે ઇન્દ્રિય, કષાય, રોગ અને સંલીનતા વિચારવી(૨૮-૧૧૯૦)
एसो बाहिरगतवो, समासेण विहिओ। अभितरं तवं एत्तो, वोच्छामि अणुपुव्वसो ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ पायछित्तं विणओ, वेआवच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ! ३०॥
आयुग्मम्॥ एषः बाह्यकं तपः, समासेन व्याख्यातम् । अभ्यन्तर तप इतो, वक्ष्याम्यानुपूर्व्या ॥२९॥? प्रायश्चित्तं विनयो, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं चोत्सर्गः, एषः अभ्यंतर तपः ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ–આ બાહા તપ સંક્ષેપમાં કહેલ છે. હવે અત્યંત त५ उमस२ ईडीश. रेम-प्रायश्चित्त, विनय, यावृत्य, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ–બ અત્યંતર તપ છે. (૨૯ +3०-११८१+११६२)
आलोअणारिहाईअं, पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहइ सम्म, पायच्छित्तं तपाहिकं ॥३१॥ आलोचनार्दादिकं, प्रायश्चित्तं तु दशविधम् । यो भिक्षुर्वहति सम्यक्, प्रायश्चित्तं तदाख्यातम् ॥३१॥
અર્થ-જે પાપ આલેચનાથી શુદ્ધ થાય છે, તે આલેચનાઈ વગેરે પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે. (આલેચનાઈ, પ્રતિકમણુઈ, मिश्र, विवे, व्युत्सम, तोऽ, छे, भूसा, અનવસ્થાપ્ય અને પારાંચિત્ત). આ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિતને साधु सारी रात से छे.ते प्रायश्चित्त उपाय छे. (३१-११८3)
अब्भुटाणं अंजलिकरणं तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा विणओ एस विआहिओ ॥३२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી તમાગતિ-અધ્યયન-૩૦
૨૬૭ अभ्युत्थानमञ्जलिकरणं, तथैवासनदानम् । गुरुभक्तिर्भावशुश्रूषा, विनय एष व्याख्यातः ॥३२॥
અર્થ-અભ્યસ્થાન, અંજત્તિ કરવી,તેમજ આસન આપવું, ગુરુભક્તિ,ભાવ-અંતઃકરણપૂર્વક ગુરૂના આદેશ પ્રતિ સાંભળવાની. ઈચ્છા અથવા ઉપાસના, ભાવશુશ્રુષા આ બધું “વિનય' તરીકે કહેવાયેલ છે. (૩ર-૧૧૯૪)
आयरिअमाइअंमि, वेआवच्चंमि दसविहे। आसेवणं जहाथामं वेआवच्चं तमाहिरं ॥३३॥
आसेवनं यथास्थामं, वैयावृत्त्यं तदाख्यातम् ॥३३॥
અર્થ– આચાર્ય વગેરે વિષયમાં ઉચિત વિધિપૂર્વક આહારાદિ સંપાદન રૂપવૈયાવૃત્ય, આ વૈયાવચ્ચવિષય વિભાગથી દશ પ્રકારે છે જેમ કે-આચાર્ય, ઉપાધ્યાય, રવિર, તપસ્વી, ગ્લાન, નવદી ક્ષત, સાધર્મિક કુલ, ગણ અને સંઘ. આ વૈયાવૃત્યમાં યથાશક્તિ આસેવન “વૈયાવૃજ્ય તરીકે કહેલ છે. (૩૩–૧૧૯૫)
वायणा पुच्छणा चेव, तहेव परिअटणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥३४॥ वाचना पृच्छना चैव, तथैव परिवर्तना । अप्रेक्षा धर्मकथा, स्वाध्यायो पन्चधा भवेत् ॥३४॥
અર્થ-વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા–એમ પાંચ પ્રકારને “સ્વાધ્યાય” થાય છે. (૩૪-૧૧૯૬)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ अट्टरुद्दाणि वज्जित्ता, झारज्जा सुसमाहिओ । धम्मसुक्काई झाणाई, झाणं तु बुद्दा वए ||३५|| आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत्सुसमाहितः धर्म्यशुक्ले ध्याने, ध्यानं तत्तु बुधा वदन्ति ||३५|| અથ-આત્ત અને રૌદ્રધ્યાનને છેડીને સુસમાધિવાળે ખની, સ્થિર અધ્યવસાય રૂપ ધમ્ય-શુકલધ્યાનને વિચારવુ लेखे. ते 'ध्यान' नामनातपने पंडितो हे छे. (३५ - ११७७) सयणावण ठाणे वा, जे उ भिक्खू ण वावरे । कायस्स विउस्सग्गो, छट्टो सो परिकित्तिओ || ३६ ॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रीयते । कायस्य व्युत्सर्गः षष्ठं तत्परिकीर्तितम्
॥३६॥
અથ -સૂવામાં, બેસવામાં અને વીરાસન વગેરે સ્થાનામાં સ્વશક્તિની અપેક્ષાથી રહેલ જે સાધુ, ચલન વગેરે ક્રિયાને કરતા નથી, તે મુનિની કાયાને વ્યુત્સંગ અર્થાત્ ચેષ્ટાત્યાગને छठ्ठी 'तय' तरी मुडेवाय छे. (३६-११७८)
૨૬૫
एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । से खिष्पं सव्वसंसारा, विषमुच्चइ पंडिएत्तिबेमि ||३७|| एतत्तपस्तु द्विविधं यः सम्यगाचरेन्मुनिः 1
स सर्व संसाराद्विप्रमुच्यते पंडित इति ब्रवीमि ॥३७॥ અથ-આ બે પ્રકારના તપને જે મુનિ સારી રીતે આચરે છે, તે પડિત મુનિ જલદી સઘળા સંસારથી મુક્ત जने छे. या प्रमाणे हे मंजू ! हु डु ४. (३७ - ११७८) ત્રીશત્રુ શ્રી તપેામાગ ગતિ-અધ્યયન સંપૂર્ણ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ–અધ્યયન–૩૧.
चरणविहिं पवक्खामि, जीवस्स उ सुहावहं । जं चरित्ता बहू जीवा, तिण्णा संसारसागरं ॥१॥
चरणविधिं प्रवक्ष्यामि, जीवस्य तु सुखावहम् । यं चरित्वा बहवो जीवाः, तीर्णाः संसारसागरम् ॥१॥
અર્થ-જીવને સુખ કરનાર ચરણવિધિને હું કહીશ. જે ચરણુવિધિને આરાધી સંસારને તરી ગયા છે. (૧-૧૨૦૦)
एगो विरई कुज्जा, एगओ अ पवत्तणं । । असंजमे नितिं च, संजमे अ पवत्तणं ॥२॥ रागदौसे अ दो पावे, पावकम्मपवत्तणे। जे भिक्खू रु भइ निच्चं. से न अच्छइ मंडले ॥३॥ दंडाणं गारवाणं च, सल्लागं च तियं रियं । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥४॥ दिव्वे अ जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे । जे भिक्खू सहई निच्चं, से न अच्छइ मंडले ॥५॥ विगहाकलायसण्णाणं, झाणाणं च दुअं तहा। जे भिक्खु बज्जई निच्चं, से न अच्छइ मंडले ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
are इदित्थेसु, समिसु किरियामु अ । जे भिक्खू जयइ निच्च, से न अच्छई मंडले ||७|| लेसासु छg कासु, छक्के आहारकारणे । जे भिक्खू जय निच्चं से न अच्छइ मंडले ||८|| पिंडुग्गहपडिमासु, भयठाणेसु सत्तसु । जे भिक्खू जयई निच्च, से न अच्छा मंडले ||९ ॥ मसु बंभगुतीसु, भिक्खुधम्मंमि दसविहे | जे भिक्खु जयई निच्च, से न अच्छर मंडले ॥१०॥ ॥ नवभिर्कुष्टकम् ॥
२७०
एकतो विरतिं कुर्यादेकतश्चप्रवर्त्तनम् असंयमान्निवृत्ति च संयमे च प्रवर्त्तनम् रागद्वेषौ च द्वौ पापौ, पापकर्मप्रवत्तको यो भिक्षुः रुद्धि नित्यं स नास्ते मण्डले || ३ || दण्डानां गारवाणां च शल्यानां च त्रिकंत्रिका |
यो भिक्षुः त्यजति नित्यं स नास्ते मण्डले || ४ || दिव्यांश्च यानुपसर्गान् तथा तैरश्यमानुषान् । यो भिक्षुस्सहते सम्यक् स नास्ते मण्डले ॥ ५ ॥ विकथा कषायसंज्ञानां, ध्यानयोश्च द्विकं तथा ! यो भिक्षुः वर्जयति नित्यं स नास्ते मण्डले । ६ ॥ व्रतेष्विन्द्रियार्थेषु समितिषु क्रियासु च । यो भिक्षुर्यतते नित्य स नास्ते मण्डले ॥ ७॥ लेश्यासु षट्सु कायेषु पट्के आहारकारणे । यो भिक्षुर्यतते नित्यं
स
नास्ते मण्डले ॥ ८ ॥
"
Jain Educationa International
}
,
,
For Personal and Private Use Only
|
॥२॥
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણાવિધિ-અધ્યયન-૩૧
पिण्डावग्रह प्रतिमासु, भयस्थानेषु सप्तसु I यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ||९||
मदेषु ब्रह्मगुप्तषु भिक्षुधर्मे दशविधे यो भिक्षुर्यतते नित्य, स
"
"
I
नास्ते मण्डले ॥१०॥
॥ સર્વામળેજીમ્ ॥
અથ-એક બાજુથી વિરતિ કરે, એક ખાજુથી પ્રવૃત્તિ કરે અર્થાત્ હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ કરે અને સયમમાં પ્રવૃત્તિ કરે,
૨૭૧
જે સાધુ જ્ઞાનાવરણીયાદિ પાપકમ માં પ્રવૃત્તિ કરાવનાર, પાપપ્રકૃતિ રૂપ હોઈ રાગ-દ્વેષ રૂપ પાપના તિરસ્કાર કરે છે, તે મુનિ સ`સાર રૂપ મોંડલમાં રહેતા નથી.
ચારિત્રના સર્વ સ્વનું અપહેરણુ કરનાર મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દડાને, ઋદ્ધિ-રસ–સાતાગૌરવ રૂપ ત્રણ ગૌરવને અને માયા-નિદાન-મિથ્યાત્વશલ્ય રૂપ ત્રણ શલ્યાને જે ભિક્ષુ છેડે છે, તે સ ́સાર રૂપ મડલમાં રહેતા નથી.
Jain Educationa International
જે સાધુ હમેશાં ધ્રુવ-તિય 'થ--મનુષ્યકૃત ઉપસગે†ને સહન કરે છે, તે સંસાર રૂપ મોંડલમાં રહેતા નથી.
જે મુનિ, ચાર કથા, ચા? કષાયે, ચાર સ'જ્ઞા અને આત્ત-રૌદ્રધ્યાન એ અશુભ ધ્યાનેાને છેડે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતા નથી.
જે સાધુ હુંમેશાં પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવ્રતમાં, શબ્દાદિ પાંચ વિષયમાં, ઈર્યાં વગેરે પાંચ સમિતિમાં અને કાયિકી વગેરે પાંચ ક્રિયામાં અર્થાત્
For Personal and Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
મહાવ્રત અને સમિતિએમાં સમ્યક્ પાલન, પાંચ વિષર્ચામાં રાગદ્વેષના ત્યાગ રૂપ માધ્યસ્થ્યપણું અને પાંચ ક્રિયાઓમાં તેઓને પરિહાર દ્વારા જે પ્રયત્ન કરે છે, તે સાધુ સંસારચક્રમાં રહેતા નથી.
કૃષ્ણ વગેરે છ વૈશ્યાએમાં અશુભના નિધ અને શુભના ઉત્પાદન રૂપે, પૃથ્વી વગેરે છ જીવનિકાર્યમાં તેને રક્ષા કરવા રૂપે અને પૂર્વોક્ત આહારના છ કારણેામાં અનુરાધ કરવારૂપેજે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
આડારગ્રણવિષયાભિગ્રડ રૂપ પૂર્વોક્ત સ’સુષ્ટ વગેરે સાત પિડાવગ્રહ પ્રતિમાએમાં પાલન રૂપે અને ઈહલેાક ભયાદિ સાત ભયામાં નઠુિં કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
જાતિમદઆદિ આઠ મદ્યામાં પરિહાર રૂપે, વસતિ વગેરે નવ બ્રહ્મચયની ગુપ્તિઓમાં પાલન રૂપે અને ક્ષમાહિ દર્શાવધ સાધુધમ માં પાલન રૂપે જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસાર સર્કલમાં રહેતા નથી. (૨ થી ૧૦-૧૨૦૧ થી ૧૨૦૯)
उवासगाणं पडिमासु भिक्खूर्ण पडिमा अ । जे भिक्खू जयइ निच्च, से न अच्छइ मंडले || ११ ॥ उपासकानां प्रतिमासु, भिक्षूर्णा प्रतिमासु च । यो भिक्षुर्य तते नित्यं स नास्ते मण्डले ॥११॥
અથ –શ્રાવકાની અભિગ્રહવિશેષ રૂપ, દન વગેરે અગીયાર પ્રતિમાઓમાં યથા જાણી ઉપદેશદાન રૂપે, સાધુઓની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૩ માસિકી વગેરે બાર પ્રતિમાઓમાં યથાર્થ જાણુ ઉપદેશદાનઆચરણ આદિ રૂપે જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારમડલમાં રહેતું નથી. (૧૧-૧૨૧૦)
किरिआसु भूभग्गामेसु, परमाहम्मिएमु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडळे ॥१२॥ क्रियासु भूतग्रामेषु, परमाधार्मिकेषु च । यो भिक्षुर्यतते नित्यं, म नास्ते मण्डले ॥१२॥
અર્થ-કર્મના બંધમાં મૂલ કારણભૂત ૧૩ ક્રિયાઓ છે. તે આ પ્રમાણેઃ (૧) “ અર્થક્રિયા –સવ–પરના કાજે પૃથિવી વગેરે જીવની હિંસા રૂપ ક્રિયા. (૨) “અનર્થ ક્રિયાસવ–પરના પ્રજન વગર પણ વનના વેલા વગેરે તેડવારૂપ જીવહિંસાની ક્રિયા. (૩) “હિંસાદિયા –આણે મને માર્યો, મારે છે કે મારશે, માટે આને હું મારું–આવી બુદ્ધિથી માર મારવા રૂપ ક્રિયા. (૪) “અકસમાત ક્રિયા-કઈ બીજાને હણવા માટે બાણ આદિ શત્રે ફેંકવા જતાં બીજાને હણે છે. (૫) દક્ટિવિપસ ક્રિયા–મિત્ર છતાં શત્રુ જાણુને હણે છે. (૬) “મૃષાકિયા–પિતાના માટે કે પોતાના જનેને માટે અસત્ય બલવા રૂપ કિયા. (૭) “અદત્ત ગ્રહણ ક્રિયા-સ્વ-પરાદિ માટે ચેરી કરવા રૂપ ક્રિયા. (૮) અધ્યાત્મ ક્રિયા–જ્યાં બાહ્ય હેતુ સિવાય ખરાબ મન કરવા રૂપ ક્રિયા. (૯) “માનક્રિયા – જાતિમા વગેરથી મત્ત બની બીજાની અવહેલના કરવા રૂપ ક્રિયા. (૧) “મિત્રવૃત્તિ ક્રિયા' –માતા-પિતા-મિત્ર આદિ વજનને અલપ અપરાધ હેવાથી તાડન-તર્જન-હનાદિ
૧૮.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
રાજ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ સખ્ત દંડ કરવા રૂપ કિયા. (૧) “માયાક્રયા—માયાથી બીજાઓની હિંસા વગેરે ક્રિયા. (૧૨) ભકિલેથી બીજાઓન હિંસા આદિ કરવા રૂપ કિયા. (૧૩) “ર્યાપથિકા” જે વળી નિરંતર અપ્રમત્ત ભગવાન વીતરાગ વેગીન્દ્રનેગથી થતી ક્રિયા.
આ ૧૩ ક્રિયાઓમાં પરિહાર કરવા દ્વારા તથા ૧૪ છના સમુદાયમાં અર્થાત્ સૂક્ષમ અને બાદર રૂપે બે પ્રકારના એકેન્દ્રિ, વિકલેન્દ્રિય તથા સંજ્ઞા અને અસંજ્ઞી-એમ બે પ્રકારના પંચેન્દ્રિયે મળી કુલ સાત પ્રકારના જેના પ્રત્યેકના પર્યાય અને અપર્યાપ્ત મળી ચૌદ ભૂતગ્રામમાં રક્ષણ કરવા દ્વાર, ૧૫ પરમાધામીઓમાં અર્થાત્ અંબ, અંબરીષ, શ્યામ શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ અસિપત્ર, ધનુષ્ય, કુંભ, વાલુકા, વૈતરણી, ખરવર અને મહાષ. (સ્વ-સ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુખે આપે છે.) સમ્યગજ્ઞાન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૨-૧૨૧૧)
गाहासोलसएहि, तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१३॥
થોરાનિ, તથાડવંજ . यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१३॥
અર્થ–જેમાં ગાથા નામનું સોલકું અધ્યયન છે, તે શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા ધ્રુતરકંધના સેલ અધ્યયનમાં, અર્થાત સમય, વૈતાલીય, ઉપસર્ગ પરિજ્ઞા, રશ્રીપરજ્ઞા, નરકવિભક્તિ, વીરરતવ, કુશીલપરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
.
..
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૨૫ વસરણું, અવિતથ, ગ્રંથ, યતીત અને ગાથા રૂ૫ અધ્યયનમાં કહેલા અનુષ્ઠાન દ્વારા, પૃથિવી વગેરે વિષયવાળા સત્તર ભેદના અસંયમમાં, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એમ નવ પ્રકારના જીવને સંઘટ્ટો આદિ કરે, પુસ્તકાદિ અજીવને જયણ નહિ પાળવાથી થતે અસંયમ; આંખોથી જોયા વગર કરવું તે પ્રેક્ષ્ય-અસં. ચમ ગૃહસ્થના સાવદ્ય વ્યાપારની પ્રેરણા કરવી તે ઉપઅસંયમ; વસ્ત્ર–પાત્ર વગેરેને નહિ પ્રમાર્જવાં તે પ્રમાજના અસંયમ, ઈંડિલ–પ્રશ્રવણ આદિ અશુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે પરિષ્કા પના-અસંયમ,મનનેદ્રોહ-ઈર્ષા–અભિમાનાદિઅશુભ ભામાં જોડવું તે મન-અસંયમ, સાવદ્ય-દુષ્ટ વચન બોલવું તે વાણીને અસંયમ; તેમજ ગમનાગમનાદિ ક્રિયામાં ઉપગશૂન્ય વર્તવું તે કાયાને અસંયમ. આવી રીતે સત્તર પ્રકારના અસંયમમાં પરિત્યાગ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૩–૧૨૧૨)
वंभंमि नायज्झयणेसु, ठाणेसु असमाहिए। . जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१४॥
ब्रह्मणि ज्ञाताध्ययनेषु, स्थानेष्वसमावेः । - यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१४॥
અર્થ—અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં એટલે દારિક અને ક્રિય શરીરના ભેગેને મનવચન-કાયાએ કરવા-કરાવવાઅનુમોદવા રૂપે ત્યાગ. (૨*૩=૪૩=૧૮) તેના પાલન દ્વારા એગણેશ ઉક્ષિપ્તજ્ઞાદિ જ્ઞાનાધ્યયનેમાં જ્ઞાન દ્વારા (ઉક્ષિણ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
સંઘાટક, અંડક, કૂર્મ, સેવક, તુંબક, રોહિણી, મલલી, માર્કદી, ચંદ્રમસ, દાવદ્રવ, ઉદક, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સંસમા અને પુંડરીકજ્ઞાત અસમાધિના કારણ રૂપ વિશ સ્થાનમાં પરિત્યાગ દ્વારા [વીશ સ્થાને-(૧) જલદી જલદી ચાલવું. (૨) અપ્રમાજિત સ્થાનમાં બેસવું, સૂવું વગેરે. (૩) બરાબર નહિ પ્રમાજેલા સ્થાનમાં બેસવું વગેરે (૫) શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા-આસન આદ વાપરવાં. (૫) વડીલ વર્ગને અપમાનાદિ-પરાભવ કર. (૬) કૃત–પર્યાયવય રૂપ સ્થવિર વર્ગને પરાભવ કરે. (૭) પ્રમાદથી એકેન્દ્રિયાદિ જેની હિંસા કરવી. (૮) ક્ષણે ક્ષણે કેપ કરે. (૯) લાંબા કાળ સુધી ક્રોધ કરે. (૧૦) પક્ષમાં બીજાની નિંદા કરવી. (૧૧) વારંવાર અવધારણ (જકાર પૂર્વકની) ભાષા બલવી. (૧૨) શાન્ત થયેલા કવાયની ફરીથી ઉદીરણા કરવી. (૧૩) બીજા બીજા કજીયાની પરંપરા ચાલુ રાખવી. (૧૪) અકાલમાં સવાધ્યાય કરે. (૧૫) સચિત્ત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેના વિકાસ માટે શબ્દ કરે. (૧૭) કછ કરે. (૧૮) ગચ્છમાં–પરસ્પર સાધુએમાં ભેદ કરે. (૧૯) સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી આહાર–પાણી વાપરવાં. (૯૦) એષણા સમિતિનું પાલન નહિ કરવું. જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રથી પર થાય છે. (૧૪-૧૨૧૩) इक्कीसाए सबले सु, बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૭ एकविंशतौ शबलेषु, द्वाविंशतौ परीषहेषु ।। यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१५॥
અર્થ- ચારિત્રને મલિન બનાવનાર એકવીશ સબલ કિયા એમાં પરિહારકરવા રૂપે, તે આ પ્રમાણે-(૧) હસ્તક્રિયા કરવા કરાવવારૂપ અબ્રહ્મનું સેવવું. (૨) અતિક્રમ-વ્યતિકમ–અતિગર રૂપે મૈથુન સેવવું. (૩) રાત્રિભોજન. (૪) આધાકર્મનું ભેજન. (૫) રાજપિંડનું ભેજન.(૬) કૌતભેજન. (૭) પ્રામિત્ય ભજન (૮) અભ્યાહુત ભેજન. (૯) આછે ભેજન.(૧૦) છમહિનામાં એક ગચ્છમાંથી બીજા ગણમાં જવું. (૧૧) એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઉતરવું. (૧૨)એક મહિનામાં અપરાધ છૂપાવવા રૂપ માયાસ્થાનેનું સેવન. (૧૩૧૪-૧૫) ઈરાદાપૂર્વક જીવહિંસા-જુરડું-ચેરી કરવી. (૧૬) કશુંય વચ્ચે ન હોય તેવી સચિત્ત પૃથિવી ઉપર સૂવું–બેસવું વગેરે. (૧૭) સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલ લાકડા ઉપર આંતરા વિના ઉભા રહેવું વગેરે. (૧૮) ઈડવાળી–ત્રસવાળી જમીનમાં બેસવું વગેરે. (૧૯) નિર્દયતાપૂર્વક કંદમૂળ-ફૂલ આદિ લીલી વનસ્પતિનું ભજન કરવું. (૨૦) એક વર્ષમાં દશ વાર દગલેપ-માયાસ્થાને કરવાં. (૨) ઈરાદાપૂર્વક સચિત્ત જલથી ભીંજાયેલા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભેજન વહારીને વાપરવું. પૂર્વોકત બાવીશ પરીષહમાં સહન કરવા રૂપે જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતે નથી. (૧૫-૧૨૧૪).
तेवीसइ सुभगडे, रूवाहिएम सुरेसु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
અ
૧
-
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ त्रयोविंशति सूत्रकृते, रूपाधिकेषु सुरेषु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥१६॥
અર્થ-શ્રી સૂયગડાંગ સૂત્રના ત્રેવીસ અધ્યયને, તેમાં પહેલા મૃતકંધના સેલ કહ્યાં અને બીજા પ્રતસ્કંધના પુંડરીક, કિયાસ્થાન, આહાર પરિજ્ઞા, અપ્રત્યાખ્યાન કિયા, અનગાર, આદ્રકીય અને નાલંદીય–એમ સાત મળીને ત્રેવીશ અધ્યયનમાં, તેમજ રૂપાધિક દશ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ તિષી અને એક પ્રકારે વૈમાનિકે મળી કુલ ચારેય નિકાયના વીશેય જાતિના દેવને વિષે યથાર્થ પ્રરૂપણું વગેરે દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૬-૧૨૧૧)
पणवीसभावणाहि, उद्देसेसु दसाइणं । जे भिक्खू जयइ निच्चं, से न अच्छइ मंडले ॥१७॥ पञ्चविंशतौ भावनासु, उद्देशेषु दशादीनाम् । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१७॥
અર્થ-પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વતમાં ભાવવાની પાંચ-પાંચ મળીને પચીશ ભાવનાઓમાં, પરિભાવનારૂપે, સૂત્રાદિના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા માટે ગુરૂને છ વંદન દેવાં, ત્રણ વાર કાઉસ્સગ્ન કર, ઈત્યાદિ શાસ્ત્રોક્ત ક્રિયા કરવી તે ઉદેશના કાળ જાણવા. તે શ્રી દશાશ્રુતસ્કંધના દશ અધ્યયને દશ, શ્રી કલપસૂત્રના દશ અધ્યયનમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાના–એમ છવ્વીશને અંગે કાલગ્રહણદિનેતે ક્રિયા વગેરેમાં પ્રરૂપણ દ્વારા જે ભિક્ષુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૭-૧૨૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
- શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૭૯ अणगारगुणेहिं च, पकप्पंमि तहेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१८॥ अनगारगुणेषु च, प्रकल्पे तथैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१८॥
અર્થ–સાધુના વ્રત વગેરે સત્તાવીશ ગુણેમાં અર્થાત્ છ વ્રત, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિક્ષમા, વૈરાગ્ય, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિરોધ, છ વનકાયની રક્ષા, એગયુક્તતા, વેદનાદિનું સહન અને પ્રાણાન્ત ઉપસર્ગ આદિમાં પણ સમાધિ રાખવી. આ ગુણેમાં યથાર્થ સેવન કરવા દ્વારા થતા શસ્ત્રપરિજ્ઞા આદિ અઠ્ઠાવીશ અધ્યયનાત્મક શ્રી આચારાંગ રૂ૫ પ્રકલ્પમાં, (જ્યાં યતિવ્યવહાર પ્રકૃષ્ટ છે) (૨૮ અધ્યયને–શસ્ત્રપરિજ્ઞા, વેકવિજય, શીતવણીય, સમ્યકત્વ, આવતી લેકસાર, ધૂત, વિમેહ, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા, પિંડેષણ, શય્યા, ઈર્ષા, ભાષા જાત, વઐષણા, પાટષણ, અવગ્રહ પ્રતિમા, (સ્થાન, નૈધિક, ઉચ્ચારપ્રશ્રવણ, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા) આ સાત સખિક ભાવના, વિમુક્તિ ઉદ્દઘાત (નાનું પાયશ્ચિત્ત), અનુદૂવાત મેટું પ્રાથશ્ચિત્ત) અને આપણુ (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારે કરે તે) યથાર્થ પ્રરૂપણા દ્વારા જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૮-૧૨૧૮)
पावसुयपसंगेसु मोहटाणेसु चेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छह मंडले ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ,
पापश्रुतप्रसङ्गेषु, मोहस्थानेषु चैव च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१९॥
અર્થ–પાપના કારણભૂત કૃતેમાં તથાવિધ આસક્તિ રૂપ પ્રસંગે માં અર્થાત્ ૨૯ પ્રકારના પાપકૃત પ્રસંગોમાં-(૧) વ્યંતરાદિ દેના અટ્ટહાસ્ય આદિના ફળનું વર્ણન જેમાં હેય. (૨) અકસ્માત લેહીને વરસાદ, વૃષ્ટિ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય. (૩) આકાશમાં થતા ગ્રહના ભેદ વગેરેના ફળનું જેમાં વર્ણન હેય. (૪) ભૂમિકંપ વગેરે પૃથ્વીને વિકાર જોઈને જ “આનું આમ થશે આદિ ફળ જણાવનાર. (૫) અંગસ્કુરણ આદિના ફળનું વર્ણન જેમાં હેય તે અંગશાસ્ત્ર. (૬) વજ વગેરે સ્વરનું કે પક્ષી વગેરેના સ્વરેનું વર્ણન જેમાં હેય તે સ્વરશાસ્ત્ર. (૭) વ્યંજન–શરીર ઉપરના મસ, તલ વગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર. (૮) લક્ષણ-અવયની રેખાઓ ઉપરથી તેનું ફળ જણાવનાર. એ નિમિત્તશાસ્ત્રના આઠ અંગેના દરેકના ત્રણ ત્રણ ભેદે છે. ૧-સૂત્ર, ર–વૃત્તિ, ૩-વત્તિક–એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) વીશ, (૨૫) સંગીતશાસ્ત્ર, (૨૬) નૃત્યશાસ્ત્ર, (ર૭) શિલ્પશાસ્ત્ર, (૨૮) વૈદકશાસ્ત્ર, (૨૯) ધનુર્વેદ (શસ્ત્રકલાજ્ઞાપક) શા. આવા પાપશાસ્ત્રોમાં ત્યાગ કરવા દ્વારા તેમજ મેહનીય રૂપ મેહના ત્રીશ સ્થાનમાં અર્થાત્ (૧) નદી વગેરે જળમાં પેસીને રૌદ્ર અધ્યવસાયથી ત્રસ જીવની હિંસા. (૨) હાથ વતી મુખ વગેરે ઢાંકીને દુઃખ નાદપૂર્વક રાડ પાડતાં એકડા આદિ અને હદયમાં માર માર (૩) રેષથી લીલી વાધર વગેરેથી માથું વીંટીને મારી નાખવે (૪) ક્રરતાથી મસ્તકે મગર-હથે-ઘણ વગેરે મારીને-માથું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧ આદિ ફેડીને મારી નાખવા. (૫) બહુ જનેના નેતા-રક્ષક જે હેય તેને મારી નાખવા (૬) છતી શક્તિએ પ્લાન વગેરેની ઔષધાદિ દ્વારા સેવા ન કરે. (૭) કુયુકિતઓ દ્વારા સાધુને કે દીક્ષાથી ગૃહસ્થને ધર્મભ્રષ્ટ કરે. (૮) શ્રી જિનેશ્વરેની નિંદા કરે. (૯) આચાર્ય વગેરેની જાતિ આદિથી નિંદા કરે. (૧૦) આચાર્ય આદિની વૈયાવચ્ચ ન કરે. (૧૧) પુનઃ પુનઃ નિમિત્ત કથનાદિ દ્વારા અધિકરણ મેળવી તીર્થને ભેદ (કુસં૫) કરાવે. (૧૨) તેના દેષને જાણવા છતાં વશીકરણાદિ પ્રયોગ કરે. (૧૩) ત્યાગ કરેલા ભેગોની ઈચ્છા કરે. (૧૪) અબહુશ્રત હેવા છતાં હું બહુશ્રત છું' એમ બેલે. (૧૫) અતપસ્વી હોવા છતાં હું તપસ્વી છું – એમ બેલે. (૧૬) ગૃહ વગેરેમાં લેકને મૂકી ધૂમાડા સહિત અગ્નિ સળગાવે. (૧૭) પતે અકાર્ય કરીને બીજાએ એ કર્યું છે –એમ કહેવું. (૧૮) ભિક્ષા વગેરે માટે આવેલ મુનિને નિર્દયતાપૂર્વક ઘાત કરે. (૧૯) અશુભ મન કરીને પ્રચૂર માયાપ્રગથી સકલ લેકને ઠગવા. (૨૦) સત્ય બિલનારને પણ જુઠે ઠરાવે. (૨૧) નિત્ય કજીયે કરે. (૨૨) માર્ગમાં લેકેને લઈ જઈને તેઓનું ધન વગેરે લૂંટી લે, (૨૩) લેકેને વિશ્વાસ પમાડી તેઓની સ્ત્રીઓને ઉપભેગ કરે. (૨૪) કુંવારે નહિં છતાં હું કુંવારે છું – એમ કહેવું (૨૫) બ્રહ્મચારી નહિ છતાં હું બ્રહ્મચારી છું –એમ કહેવું. (૨૬) જેનાથી ઐશ્વર્યવાન થયે હેય, તેના જ ધનનું હરણ કરવું તે. (૨૭) રાજા, સેનાપતિ, પાઠક કે શેઠનું ખૂન કરવું. (૨૮) દેવેને નહિ જેવા છતાં હું જોઉં છું” એવું કથન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ કરવું. (૨૯) “કામગર્દભ દેવેનું શું પ્રજન છે?—એમ બેલીને દેવેની અવજ્ઞા કરવી. (૩૦) જેના પ્રભાવથી યશસ્વી કે ઊંચે ચઢ્યો હેય, તેના જ ભેગ આદિમાં અંતરાય કરે. આવા સ્થાનનો ત્યાગ દ્વારા જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતા નથી. (૧૯-૧૨૧૮) सिद्धाइगुणजोएसु, तित्तीसासायणासु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥२०॥ सिद्धातिगुणयोगेषु, त्रयस्त्रिंशदाशातनासु च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥२०॥
અર્થ-સિદ્ધોના અતિશાયી એકત્રશ ગુણેમાં, અર્થાત્ પાંચ સંસ્થાને, શુકલાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસે, ગુરૂ, લઘુ ખાદિ આઠ સ્પર્શી, પુરૂષવેદાદિ ત્રણ વેદે –એમ અઠ્ઠાવીશને અભાવ, તેમજ અશરીરી પણું, અસંગપણું, જન્મરહિતપણું-એમ એકત્રીશ ગુણોમાં શ્રદ્ધા દ્વારા, મન-વચન -કાયાના પ્રશસ્ત વેગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આલેચના” આદિગસંગ્રહના બત્રીશ પ્રકારોમાં, અર્થા-(૧) શિવે પિતાના અપરાધ ગુરૂને-આચાર્યને યથાર્થ કહી સંભળાવવા. (૨) આચાર્યું પણ શિષ્યકથિત અપરાધ બીજાને નહિ જણાવવા. (૩) આપત્તિના પ્રસંગમાં ધર્મમાં દઢતા કેળવવી. (૪) દુન્યવી સુખની એષણા વગર તપ કરે. (૫) જ્ઞાન ભણવા રૂપ ગ્રહણ અને ક્રિયામાં અપ્રમાદ રૂપ આસેવન–આ બે શિક્ષાનું પાલન કરવું. (૬) શરીરની શોભા વગેરે નહિ કરવું. (૭) ગુણ તપ કરે. (૮)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૮૩ સંતેષ ધાર. (૯) પરીષહાદિને જય. (૧૦) સરલતા. (૧૧) સંયમ વિષયમાં પવિત્રતા. (૧૨) સમ્યકત્વશુદ્ધિ. (૧૩) ચિત્તસમાધિ. (૧૪) આચારપાલનમાં દંભ નહિ કરે. (૧૫) વિનીત બની અભિમાન નહિ કરવું. (૧૬, ધીરજવાળી બુદ્ધિ ધારવી. (૧૭, મિક્ષની અભિલાષામાં પરાયણ રહેવું. (૧૮) સ્વદેષ ઢાંકવા માટે માયા નહિ કરવી. (૧૯) પ્રત્યેક અનુષ્ઠાને માં સારી રીતે વિધિ કરવી. (૨૦) સંવર કરે. ૨૧) સર્વ કામગથી વૈરાગ્ય થાય તેવી ભાવના કરવી. (૨૨) મૂલગુણેને અંગે સવિશેષ પચ્ચકખાણ કરવાં. (૨૩) ઉત્તરગુણેને અંગે સવિશેષ પચ્ચખાણ કરવાં. (૨૫) આત્માના દેષને ઉપસંહાર (ઘટાડે) કર. (૨૫) દ્રવ્ય-ભાવવિષય વ્યુત્સર્ગ–વિવિધ ત્યાગ કરે. (૨૬) અપ્રમત્તભાવ કેળવ. ર૭) ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું. (૨૮)ધ્યાનમાં સ્થિરતા. (૨૯) પ્રાણઃ વેદનાના ઉદયે પણ મનમાં સેંભ ન કર. (૩૦) પૌગલિક સંગ-સંબંધનું પચ્ચકખાણ કરવું. (૩૧) અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) મરણઃ આરાધના (લેખન)કરવી. આ બત્રીશમાં સેવન દ્વારા, તેત્રીશ આશાતનાઓમાં, અર્થાત્ (૧ થી ૯) આચાર્ય આદિની આગળ, પડખે, પાછળ અથવા અત્યંત નજીક ચાલવું-ઉભા રહેવું-બેસવું (૧૦) ઉભય સાધારણ પાણથી ગુરૂની પહેલાં બહિબ્રૂમિમાં ગયેલ શિષ્ય શૌચ કરવું. (૧૧) ગુરૂની પહેલાં ગમનાગમનની આચના કરવી. (૧૨) રાત્રે ગુરૂએ બેલાવ્યા છતાં, જાગતા એવા શિષ્ય ગુરૂને જવાબ નહિ આપે. (૧૩) બેલાવવા ગ્યશ્રાવક વગેરેને ગુરૂની પહેલાં બેલાવવા. (૧૪) આહાર આદિ લાવીને બીજાઓની આગળ પહેલાં આલેચીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
પછી ગુરૂની પાસે આલેચે. (૧૫) એ પ્રમાણે ખીજાઓને પહેલાં બતાવે. (૧૬) એ પ્રમાણે ગુરૂને આમ ત્રણ પહેલાં આપ્યા સિવાય અશનાદિ દ્વારા બીજાઓને આમત્રે. (૧૭) ગુરૂની રજા લીધા સિવાય જે જે વસ્તુ આવે, તે તે તેને પ્રચુર–પ્રચુર આપે (૧૮) સારૂ સારૂ પેતે વાપરે છે. (૧૯) દિવસે ગુરૂએ એલાવ્યા છતાંય જવાબ આપતા નથી. (૨૦) ગુરૂ તરફ વારંવાર કઠાર રીતે ખેલે છે. (૨૧) ગુરૂએ એલાવ્યા છતાં, જયાં રહ્યો રહ્યો ગુરૂવચન સાંભળે ત્યાં જ રહ્યો રહ્યો જવાબ આપે છે. (રર) ‘શું તુ' કહે છે ?-એમ ગુરૂને મેલે છે. (૨૩) જેવુ ગુરૂ ખેલે તેવા જ જવામ આપે છે. જેમ કે—ગુરૂએ કહ્યું કેહું આય ! ગ્લાન વગેરની વૈયાવચ્ચ કેમ કરતા નથી? ત્યારે શિષ્ય સામે જવાબ આપે છે કે ‘તું જ કેમ વૈય વચ્ચ કરતા નથી ?” (૨૪) ગુરૂ જ્યારે ધમ કથા કરતા હોય ત્યારે મન બગાડી નાખે. (૨૫) ‘તું આ અર્થાંને ભૂલી જાય છે'એમ ગુરૂને કહે. (૨૬) ગુરૂ ઉપદેશદાન કરતા હોય તે વખતે પોતે જ ડાહ્યો થઈને કથા કરવા બેસી જાય. (૨૭) ‘ભિક્ષાકાળ
થઇ ગયા છે’ ઈત્યાદિ વાકયથી અકાળે પણ સભાને તેડી પાડે (૨૮) ચાલુ સભામાં જ ગુરૂએ કહેલ અને પેાતાની કુશળતા અતાવવા માટે વિશેષ અને કહેવા મડી પડે. (૨૯) થી ૩૧) ગુરૂના સંથારાને પગથી સંઘટ્ટો કરે, એસે કે સૂવે, (૩ર) ગુરૂના કરતાં ઉંચા આસને બેસે. (૩૩) ગુરૂના સમાન આસને બેસે. આ તેત્રીશ આશાતનાએમાં પરિવન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સ’સારચક્રમાં રહેતા નથી. (૨૦૧૨૧૯ )
*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી ચરણવિધિ-અધ્યયન-૩૧
૨૨૫
इइ एप ठाणेसु, जो भिक्खू जयई सया । खिष्पं से सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए त्तिवेमि ॥२१॥ इत्येतेषू स्थानेषु, यो भिक्षुर्यतते सदा क्षिप्रं स सर्व संसाराद्विप्रमुच्यते पण्डितः इति ब्रवीमि ॥२१॥
1
અ-આ પ્રમાણે પૂર્વોકત સ્થાનામાં જે મુનિ હંમેશાં પ્રયત્ન કરે છે, તે પડિંત આત્મા જલદીથી સઘળા સંસારમાંથી સુકત ખની જાય છે. આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું”. ( २१ - १२२० )
એકત્રીશમુ' શ્રી ચરણવિધિ-અધ્યયન સપૂ`<
Jain Educationa International
For Personal and Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
अच्चंतकालस्स समूलयस्स, सबस्स दुक्खस्स उ जो पमोक्खो। तं भासओ मे पडिपुण्णवित्ता, सुणेह एगंतहियं हियत्यं ॥१॥
अत्यन्तकालस्य समूलकस्य, सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषमाणस्य में प्रतिपूर्णचित्ताः शृणुतैकान्तहितं हितार्थम् ॥१॥
અર્થઅનાદિકાળવાળા, કષાય-અવિરતિ રૂપે મૂલવાળા અને સર્વને દુખ કરનાર સંસારથી મુકિત રૂપ કહેવાતા મેક્ષતત્વને,એકાન્ત હિતકારી મેક્ષ ખાતર, અખંડિત ચિત્તવાળા બની તમે સાંભળે. (૧-૧રર૧).
नाणस्स सबस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ॥२॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनयाऽज्ञानमोहस्य विवर्जनया । रागस्य द्वेषस्य च संक्षयेणैकान्तसौख्यं समुपैति मोक्षम् ॥२॥
અથ–મતિજ્ઞાનાદિ સર્વ જ્ઞાનને નિર્મલ કરવા દ્વારા, મતિઅજ્ઞાન આદિ રૂ૫ અજ્ઞાન અને દશમેહનીય રૂપ મેહએ બન્નેની, મિયાતના શ્રવણના ત્યાગ અને કુદષ્ટિસંગના ત્યાગ દ્વારા વિવાથી, રાગ અને દ્વેષના વિનાશથી અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ મેક્ષમાર્ગથી એકાન્ત સુખવાળા મોક્ષને આત્મા પામે છે. જ્ઞાનાદિથી દુઃખપ્રમેક્ષ ભલે હે, પણ જ્ઞાનાદિની પ્રાપ્તિને હેતુ કર્યો છે? તે કહે છે (૨-૧રરર)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-સર
૨૮૭तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा। सज्झायएगंतनिसेवणा य, मुत्तत्थसंचिंतणया घिई य ॥३॥ तस्यैष मार्गः गुरुवृद्धसेवा, विवर्जना बाल जनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च, सूत्रार्थसञ्चिन्तना धृतिश्च ॥३॥
અન્યથાર્થ શાસકથક ગુરૂઓની અને શ્રત પર્યાય વગેરેથી સ્થવિર એવા વૃદ્ધોની સેવા, પાર્શ્વસ્થ વગેરેને દૂરથી ત્યાગ કેમકે–તેઓને સ્વલ્પ પણ સંગ મહાદેષ છે, એકાન્તથી સ્વાધ્યાયનું સેવન, સૂત્રાર્થને વિચાર, મનની સ્વસ્થતા રૂપ તિ–આ બધા કારણે-ઉપાય જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મેક્ષમાર્ગના છે–એમ સમજવું. (૩-૧૨૨૩) आहारमिच्छे मिअमेसणिज्ज, सहायमिच्छे निउणबुद्धिं । । निकेअभिच्छेज्ज विवेगजोगं, समाहिकामे समणे तवस्सी॥४॥
आहारमिच्छेन्मितमेषणीयं, सहायमिच्छेन्निपुणार्थबुद्धिम् । निकेत मच्छेद्विवेकयोग्यं, समाधिकामः श्रमणः तपस्वी ॥४॥ ..
અર્થ-મિત અને એષણીય આહારને ઈ છે પણ એનાથી ઉલટાને ન ઈછે, જીવાદિ પદાર્થવિષયક નિપુણ જ્ઞાનવાળાને સહાયક તરીકે ઈ છે અને સ્ત્રી આદિના સંસર્ગડિત-ઉચિત આશ્રયને ઈ છે. સમાધિની કામનાવાળે શ્રમણ તપસ્વી, ઉપરોક્ત આહાર, સહાયક અને આશ્રયને ઇછે પણ એનાથી વિપરીતની ઈચ્છા ન કરે. (૪-૧૨૨) ण वा लभिज्जा निउणं सहायं, गुणाहिकं वा गुणो समंवा । एक्कोऽपि पावाई विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮
न वा लभेन्निपुर्ण सहाय्यं, गुणाधिकं वा गुणतस्समं वा । एकोऽपि पापानि विवर्जयन्विहरेत्कामेष्वसजम् ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-ખીજો ભાગ
11911
અ−ો કદાચ જ્ઞાનાદિથી અધિક કે સમાન નિપુણ સાથીદાર-સહાયક ન મળે, કામલેાગેામાં આસક્તિને નહિ કરતા અને પાપના હેતુભૂત અનુષ્કાનાને ત્યાગ કરતા, ગીતા અનેલે એકલે પણુ વિહાર કરે! હવે જ્ઞાનાદિના અવરોધક અને દુઃખહેતુભૂત માહાદિના જે પ્રકારે ઉત્પાદ, જે પ્રકારે ક્ષય અને જે પ્રકારે તેના ક્ષયમાં દુઃખને ક્ષય છે, એ વિષય उडे छे. (५- १२२५)
जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खुतहा, मोहं च तण्हाययणं वयंति ॥ ६ ॥ रागो य दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयंति ॥७॥ दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तहा । तन्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाइ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
यथा चाण्डप्रभवा बलाका, अण्डं बलाकाप्रभवं यथा च एवमेव मोहायतना खु तृर्णा मोहं च तृष्ण (यतनं वदन्ति ||६|| रागश्च द्वेषेोपि च कर्मबीजं कर्म च मोहप्रभवं
वदन्ति । वदन्ति ||७||
दुःखं च जातिमरणं
कर्म च जातिमरणस्य मूलं दुःखं हतं यस्य न भवति मोहो, मोहो हतो यस्य न भवति तृष्णा । तृष्णा हता यस्य न भवति लोभः, लोभा हतो यस्य न किञ्चनानि ॥ ८ ॥
॥ त्रिभिर्विशेषकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રસાદસ્થાનાધ્યયન-૩૨
૧૯૯
અજે પ્રકારે ઇંડાથી પેદા થનારી-મગલી કુકડી છે અને ઇંડું. મગલી-કુકડીથી પેદા થનાર છે, તે જ પ્રકારે અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂપ મેાહુના ઉત્પત્તિસ્થાનવાળી તૃષ્ણા છે. અર્થાત્ મેહુ તૃષ્ણાથી પેદા થયા અને તૃષ્ણાની ઉત્પત્તિસ્થાનવાળા માહ છે, યાને મેહથી રાગ-દ્વેષ રૂપી તૃષ્ણા પેદા થાય છે. અહી' તૃષ્ણા અને મહના પરસ્પર કા -કારણુભાવ-જન્યજનકભાવ છે. રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કમ નુ ખીજકારણ છે અને કમ રાગ-દ્વેષ રૂપ માહનું કારણ છે. અહી ક્રમ અને રાગ-દ્વેષ રૂપ માહુના પરસ્પર કાર્ય-કારણુભાવ છે. જન્મ-મરણનું મૂળ કારણુ કમ છે અને જન્મ-મરણુ દુ:ખનું કારણુ છે. જેની પાસે દુઃખમૂલ માહ નથી, તેનુ' દુઃખ હતપ્રહત થયું. જેને માહ હણ્યે તેને. રાગ-દ્વેષ રૂપ તૃષ્ણા હતી નથી. જેણે તૃષ્ણા દ્ગુણી, તેણે લાભ હણ્યે જ. જેના લાભ હણાયા, તેની પાસે કાંઈ દ્રન્યા હાતાં નથી અર્થાત્ અકિંચન મને છે. જો દ્રવ્યેા હાય તો પ્રાયઃ અભિલાષા થાય. દ્રવ્યાભાવ, નિરીહ-અકિચન મનાવે છે. ( ૬ થી ૮-૧૨૨૬ થી ૧૨૨૮ ) रागं च दोसं च तदेव मोहं उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्वा, ते कित्तइस्सामि अहाणुपुवि ॥ ९ ॥ रागं च द्वेषं च तथैव मोह उद्धर्तुकामेन समूलजान्म् । ये ये उपायाः प्रतिपत्तव्याः तान् कान्तयिष्यामि यथानुपूर्वि ॥९॥ અથ-તીવ્ર કષાય વગેરે અને વિષય વગેરે મૂàાની જાલ સહિત, રાગ, દ્વેષ અને માહનુ' ઉન્મૂલન કરવાની ઈચ્છાવાળાએ, જે જે ઊપાયા સ્વીકારવા ચેાગ્ય છે, તે તે ઉપાચાને હુ‘ ક્રમસર કહીશ. (૯–૧૨૨૯)
૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ रसा पकामं न निसेविअव्वा, पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवंति, दुमं जहा सादुफलं व पक्खी ॥१०॥ जहा दवग्गी पउरिंधणे वणे, समारुओ नोवसमं उवेइ । एविंदिअग्गोवि पगामभोइणो,न बंभयारिस्स हिआय कस्सइ॥११॥ विवित्तसेज्जासणनिआणं ओमासणाणं दमिइंदिआणं । न रागसत्तू धरिसेइ चित्तं, पाइओ वाहिरिवोसहेहिं ॥१२॥ जहा बिरालावसहस्स मूले, न मूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिलयस्स मज्झे, न बंभयारिस्म खमो निवासो ॥१३॥
॥ चतुर्भिकलापकम् ॥ रसा प्रकामं न निषेवितव्या, प्रायो रमा दृप्तिकरा नराणाम् । दृप्तं च कामाः समभिद्रवन्ति, द्रुमं यथा स्वादुफलमिव पक्षी ॥१०॥ यथा दवाग्निः प्रचुरेन्धने वने, समारुतो नोपशममुपैति । एवमिन्द्रियाग्निरपि प्रकामभोजिनो, न ब्रह्मचारिणो हिताय
कस्यचित् ॥११॥ विविक्तशय्यासनयंत्रितानामवमाशनानां दमितेन्द्रियाणाम् । न रागशत्रुर्धर्षयति चित्तं, पराजितो व्याधिरिवौषधैः ॥१२॥ यथा बिडालावसथस्य मूले, न मूलकानां वसतिः प्रशस्ता । एवमेव स्त्रीनिलयस्य मध्ये, न ब्रह्मचारिणः क्षमो निवासः ॥१३॥
॥ चतुर्भिकलापकम् ।। અર્થ–દૂધ વગેરે વિગઈઓ રૂપ રસ અત્યંત વાપરવા નહિ, કેમ કે-બહુધા રસે નર-નારીને ધાતુઓને ઉદ્દરેક કરનારા છે. દસ મનુષ્યને કામવિષયે ઘેરે છે-વળગે છે. જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પંખીઓ આક્રમણ કરે છે, તેમ ધાતુઓની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૨૯૧ અત્યંત વૃદ્ધિવાળાને કામ આક્રમણ કરે છે. જેમ પ્રચુર ઇંધનવાળા વનમાં વાયુ સહિત દાવાનળ શાન્ત થતો નથી, તેમ ધર્મવૃક્ષને દાહક હેઈ ઈન્દ્રિયજનિત,રાગને અગ્નિ અત્યંત આહારી ગમે તેવા સુથિત બ્રહ્મચારીને હિત માટે થતું નથી. જેમ ગડુચી આદિ ઔષધેથી પરાભૂત કુષ્ઠાદિ વ્યાધિ દેહને નુકશાન કરતું નથી, તેમ સ્ત્રી વગેરેથી રહિત વસતિમાં રહેલા અલપજી જિતેન્દ્રિયના ચિત્તને રાગ રૂપી શત્રુ પરાભવ કરતે નથી. જેમ બિલાડાના સ્થાનની નજીકમાં ઉંદરોનું રહેવું પ્રશસ્ત નથી, કેમ કે–તેથી તેને અવશ્ય હાનિને સંભવ છે, તેમ સ્ત્રીઓના નિવાસ મધ્યે બ્રહ્મચારીને નિવાસ યુક્ત નથી, કેમ કે ત્યાં બ્રહ્મચર્યની બાધાને સંભવ છે. (૧૦ થી ૧૩૧૨૩૦ થી ૧૨૩૩) न रूवलावण्णविलासहासं, न जंपियं इंगिअ पेहि वा । इत्थीण चिसि निवेसइत्ता, दटुं ववस्से समणे तवस्ती ॥१४॥ असणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थीजणस्सारियाणजुग्गं, हिमं सया बंभचेरे रयाणं ॥१५॥ कामं तु देवीहिं विभूसिआहिं, न चाइआ खोभइउं तिगुत्ता । सहावि एगंतहिअंति नच्चा, विवित्तभावो मुणिणं पसत्थी ॥१६॥ मोक्खाभिकंखिस्सऽवि माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे। नेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिो बालमणोहराओ ॥१७॥
તે વસ્તુ છાવણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ न रूपलावण्यविलासहासं, न जल्पितमिङ्गितप्रेक्षितं वा । स्त्रीणां चित्ते निवेश्य द्रष्टुं, व्यवस्येद् श्रमणः तपस्वो ॥१४॥ अदर्शनं चैवाऽप्रार्थनं चाचिन्तनं चैवाऽकार्तनं च । स्त्रीजनस्यार्यध्यान योग्य, हितं सदा ब्रह्मचर्य रतानाम् । १५।। कामंतु देवीभिर्विभूषिताभिः, न शकिताः क्षोभयितुं त्रिगुप्ताः । तथाप्येकान्तहितमितिज्ञात्वा, विविक्तभावो मुनीनां प्रशस्तः ॥१६॥ मोक्षाभिकाक्षिणोऽपि मानवस्य, संसारभीरोः स्थितस्य धर्मे ।। नैतादृशं दुस्तरमस्ति लोके, यथा खियो बालमनोहराः ॥१७॥
વાઢિાપમ્ અથ–શ્રમણ તપસ્વી, સ્ત્રીઓ સંબંધી સારી આકૃતિવાળું રૂ૫, નયન અને મનને આનંદપ્રદ ગુણરૂપ લાવણ્ય, વિશિષ્ટ વેષરચનાદિ રૂપ વિલાસે, હાસ્ય વગેરેને, અહિ ! આ. કેવું સુંદર છે?—એમ વિકલ્પથી મનમાં થાપીને જોવા માટે પ્રયાસ કરે નહિ. તેમજ સ્ત્ર સંબંધી અંગનું મરડવું આદિ, કટાક્ષપૂર્વક જેવું વગેરે, ઇશારા વગેરે અને લલિત વાણી વગેરેને જોવા માટે પ્રયાસ કે વિચાર કરે નહિ. સ્ત્રીજનને નહિ જેવી. એ જ કે નહિ ઈચ્છવી એ જ, સ્ત્રીજનના રૂપ આદિનું સ્મરણમાં નહિ લાવવું એ જ તથા નામની કે ગુણની અપેક્ષાએ સ્ત્રજનની પ્રશંસાનહિકરવી એ જ, બ્રહ્મચર્યમા પરાયણ મુનિઓને ધર્માદિ. રૂપ આધ્યાનને વેગ્ય હંમેશાં હિતકારી છે. અર્થાત્ સ્ત્રીઓના. રૂપ આદિને રાગપૂર્વક જેવા પ્રયાસ નહિ કરે. જે કે ત્રિગુપ્તથી ગુપ્ત-ધીર મુનિઓને અલંકારવાળી દેવીઓ પણ ચલિત કરી. શકતી નથી, તે પણ મુનિઓને માટે એકાન્ત હિતકારી જાણી વિવિક્ત ભાવ ( સ્ત્રી વગેરેથી રહિત સ્થાન ) શ્રી જિન વગેરે મહાપુરૂષોએ વિહિત–પ્રશંસિત કરેલ છે. અર્થાત્ સ્ત્રી આદિના સંગમાં પ્રાયઃ યેગીઓ પણ ચલિત થાય છે. જે ચલિત થતા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
२६
.
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર નથી તે પણ અપકીતિ આદિના દેષના ભાગીદાર થાય છે, માટે વિવિક્તા શ્રેયસ્કર છે. શ્રતધર્મમાં રહેલ સંસારથી ડરનાર અને મોક્ષના અભિલાષી માનવને પણ જે સ્તરમાં દુસ્તર હોય તે આ લેકમાં સ્ત્રીઓ છે. આવું બીજું કઈ દુસ્તર નથી, કેમ કે-નિર્વિક બાલેને મનહર લાગતી સ્ત્રીઓ દુરતિક્રમ છે અર્થાત્ સ્ત્રીનું બંધન એ પરમ બંધન છે. (૧૪
થી ૧૭-૧૨૩૪ થી ૧૨૩૭) एए असंगे समइक्कमिता, मुहुत्तरा चेव हवंति सेसा । जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा ॥१८॥ कमाणुगिद्धिप्पभवं खु दुक्खं, सबस्स लोगस्स सदेवगस्स । जंकाइ माणसि च किंचि तस्संतगं गच्छइ वीअरागो ॥१९॥ जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा। ते खुदए जीविअ पच्चमाणा, एओवमा कामगुणा विवागे ॥२०॥ जे इंदिआणं विषयामणुण्णा, न तेसु भावं निसिरे कयाई । न यामणुण्णेसु मणंऽपि कुज्जा, समाहिकामे समणेतवस्सी ॥२१॥
॥ चतुर्भिःकलापकम् ॥ एतांश्च सङ्गान्समतिक्रम्य,
सुखोत्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य,
नदी भवेदपि गङ्गासमाना ॥१८॥ कामानुगृद्धिप्रभवं खुदुःखं,
सर्वस्य लोकस्य सदेवकस्य । यत्कायिकं मानसिकं च,
किचित्तस्यांतकं गच्छति वीतरागः ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ यथा च किम्पाकफलानि मनोरमाणि,
સેળ વન અસ્થમાનાની तानि क्षोदयन्ति जीवितं,
पच्यमानान्येतदुपमाः कामगुणा विपाके ॥२०॥ ये इन्द्रियाणां विषया मनोज्ञाः,
न तेषु भावं निसृजेत्कदाचित् । नैवाऽमनोज्ञेषु मनोऽपि ગુર્યાસમાધિામ અળસ્તારવી રશા
પાર્મિક પ્રવમ્ | અર્થ–આ પૂર્વોક્ત સ્ત્રી વિષયના સંબંધને અતિકમી, દ્રવ્ય વગેરેના સંબંધે સુખપૂર્વક ઉલ્લંઘી શકાય છે. જેમ કેસ્વયંભૂરમણ રૂપ મહાસાગર તરી ગયા બાદ ગંગા સમાન નદી સુખપૂર્વક તરી શકાય છે, તેમ અહીં સમજવું. અર્થાત સ્ત્રને સંબંધ છૂટશે તે બીજા સંબંધે છૂટતાં વાર લાગતી નથી. દેવ સહિત સકલ લેકનું માનસિક-કાયિક જે કાંઈ દુઃખ છે, તે દુઃખ માત્ર કામગની–વિષયની નિરંતર આસક્તિથી પેદા થાય છે. તે સકલ દુઃખ માત્રના અંતને કામાસકિત વગરને–વીતરાગ આત્મા પામે છે. જેમ વર્ણ–રસ-ગંધપર્શથી મને હર એવાં કિપાક વૃક્ષનાં ફળ ભજન સમયે સુખ આપે છે પરંતુ પરિણામે પ્રાણ ખલાસ કરે છે, તેમ દેખાવમાં મને ડર આ કામગ-વિષયે પ્રારંભમાં ભેળવેલા સુખ રૂપ લાગે છે પરંતુ પરિણામે દુઃખદ જન્મ-મરણ આપે છે. જે ઈન્દ્રિના મનહર વિષય છે, તેમાં ઈન્દ્રિયે પ્રવર્તાવવા માટે કદાચિત્ રાગભાવવાળું મન કરે ! તથા જે ઈન્દ્રિયેના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રસાદસ્થાના યન–૩૨
૨૦૧
અમનેાહર વિષયે છે, તેમાં ઇન્દ્રિયા પ્રવર્તાવવા દ્વેષભાવવાળું પણ મન કરે ! અર્થાત્ રાગ--દ્વેષના અભાવ રૂપ સમાધિની ઇચ્છાવાળા શ્રમણ—તપસ્વી અને! (૧૮થી૨૧–૧૨૩૮થી૧૨૪૧) चक्खुस्स रूवं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु | तं दो सहेउं अमणुष्णमाहु, समो उ जो तेसु स बीअरागो ||२२|| रुवस्स चक्खुं गहणं वति, चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्सहेउं अमणुण्णमाहु ॥ २३॥ रूवेसु जो गिद्धिमुवे तिव्वं, अकालिअं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे, आलोअलोले समुवे मच्चुं ॥ २४ ॥ जे जावि दोसं समुवेइतिव्यं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुर्द्दवदोसेण सपण जंतू, न किंचि रूवं अवरज्झई से ॥२५॥ ॥ चतुर्भिःकलापकम् ॥
चक्षुषो रूपं ग्रहणं वदन्ति,
तद्रागहेतु तु मनोज्ञमाहुः ।
तद् द्वेषहे तुम मनोज्ञमाहुः,
समस्तु यस्तेषु स वीतरागः ॥ २२ ॥
रूपस्य चक्षुर्ग्रहणं वदन्ति,
Jain Educationa International
चक्षुषो रूपं ग्रहणं वदन्ति ।
रागस्य हेतु समनोज्ञमाहुः,
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ||२३||
रूपेषु यो गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति स विनाशम् । रागारः स यथैव पतङ्गः,
आलोकलोलः समुपैति मृत्युम् ||२४||
For Personal and Private Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन्क्षणे स तु उपैति दुःखम् । दुर्दान्त द्वेषेण स्वकेन जन्तुः, __ न किञ्चिद्रूपमपराध्यति तस्य ॥२५॥
છે પિમ્ | અથ–આંખથી રૂ૫ ગ્રહણયોગ્ય બને છે અને તે મનેહર રૂપ શગને હેતુ તથા અમને હર રૂપ દ્વેષને હેતુ બને છેએમ કહેવાય છે. જે મનહર અને અમને હર રૂપમાં રાગદ્વેષ વગરને છે, તે વીતરાગ-વીતષ કહેવાય છે. અર્થાત્ જે તે બન્નેમાં આંખ ન પ્રવર્તાવે અને કદાચ પ્રવૃત્તિ થાય, તે સમતાનું અવલંબન કરે! આંખ રૂપને ગ્રહણ કરે છે અર્થાત્ ગ્રાહક છે. આંખથી રૂપ ગ્રહણ કરાય છે. અર્થાત્ રૂ૫ ગ્રાહ્યા છે. આ બંનેને પરસ્પર ગ્રાહા-ગ્રાહક સંબંધ છે. રૂપની માફક રાગ-દ્વેષનું કારણ ચક્ષુ છે, તેથી મનહર રૂપ ગ્રાહક ચક્ષુરાગને હેતુ અને અમને હર રૂપ ગ્રાહક ચક્ષુ શ્રેષને હેતુ છે, માટે ચક્ષુનેનિગ્રહ વ્યાજબી છે. જેમ પતંગીયું અતિ ચિનગ્ધ દિપશિખાના દર્શનમાં લંપટ બની મૃત્યુને પામે છે, તેમ જે રાગાતુર બનેલે આત્મા મનહર રૂપમાં તીવ્ર આસકિત રૂપ રાગને કરે છે તે અકાળે વિનાશને પામે છે. જે અમનેહર રૂપમાં તીવ્ર દ્વેષને કરે છે, તે આત્મા તે જ ક્ષણે મનસંતાપ આદિ રૂપ દુઃખને પામે છે. પિતાના દુદન્ત ચક્ષુના દેષથી જંતુ અપરાધી બને છે, પરંતુ તેજતુને થોડું પણ રૂપ અપરાધી બનાવતું નથી. (૨૨ થી ૨૫-૧૨૪૨ થી ૧૨૪૫)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૭
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨ एगंतरत्तो रुइरंसि रूवे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बालो, न लिप्यइ तेण मुणी विरागो ॥२६॥ एकान्तरक्तो रुचिरे
रूपेऽतादृशे स करोति प्रद्वेषम् । दुःखस्य सम्पीडमुपैति बालो,
न लिप्यते तेन मुनिर्विरागः ॥२६॥ અર્થ-જેમનેહરરૂપમાં એકાન્ત રાવ થાય, તે અમનેહર રૂપમાં અવશ્ય દ્વેષ કરે છે તથા મેહમૂઢ દુઃખના ડુંગરાઓને પામે છે. વૈરાગી-વીતરાગી મુનિ તે દુઃખથી વેપાત નથીदु:भडित भने छ. (२९-१२४६) रूवाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइबाले, पीलेइ अत्तद्वगुरू किलि? ॥२७॥ रूवाणुवाए ण परिग्गहेण, उप्पायणे रक्षण सन्नियोगे । वए विओगे अकहिं सुहं से, संभोगकाले अअतित्तिलाभे॥२८॥
॥ युग्मम् ॥ रूपानुगाशानुगतश्च
जीवश्चराचराह्रिनस्त्यनेकरूपान् । चित्रौस्तान्परितापयति बालः
पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥२७॥ रूपानुपाते परिग्रहेनोत्पादने,
रक्षणसन्नियोगे व्यये वियोगे च क्व सुखं तस्य, सम्भोगकाले चाऽतृप्तिलाभे ॥२८॥
॥ युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
-
૯૮
શ્રી ઉતરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ અર્થ–મનહર રૂપની પાછળ આશા અને તેની પાછળ તણાયેલે જીવ, નાના પ્રકારના ઉપાથી જાતિ વગેરેના ભેદથી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેની હિંસા કરે છે. સ્વાર્થાન્ત-રામાન્ય બની બાલજીવ બીજા ને દુઃખી કરે છે-રડાવે છે–રંજાડે છે. રૂપના અનુરાગથી અને મચ્છના કારણે સુરૂપ વસ્તુને મેળવવામાં, તે મેળવ્યા બાદ રક્ષા કરવામાં અને તેને સ્વ–પર કાર્યોમાં જોડવામાં, સુરૂપ વસ્તુના વિનાશમાં અને વિયેગમાં ક્યાંથી જીવને સુખ હોય? તે રૂપાનુરાગીને કયાંય સુખ મળતું નથી. અર્થાત્ સુરૂપ સ્ત્રી, હાથી, ઘેડા, વસ્ત્ર વગેરેને મેળવવા આદિ માટે તે તે કલેશકારણભૂત ઉપાયમાં પ્રવૃત્તિ કરતે રૂપાનુરાગી દુખને જ માત્ર અનુભવે છે. વળી ઉપગના સમય રૂપસંગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી તેને ક્યાંથી સુખ મળે ? કેમ કે-વિવિધ રૂપના દર્શનમાં પણ રાગીએને તૃપ્તિ થતી નથી, પરંતુ તેનાથી વધારે ને વધારેની ઈચછાથી રાગી ખેદ જ પામે છે અને સુખી થતું નથી. (૨૭+૨૮-૧૨૪૭૧૨૪૮)
रूवे अतित्ते अपरिग्गहे अ, सत्तीवसत्तो न उवेइ तुहिं । अतुढिदोसेण दुहीपरस्स, लोभाविले आययई अदत्तं ॥२९॥ तण्हाभिभूअस्सअदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे अ । मायामुसं वइडइ लोभदोसा,तत्थावि दुक्खा न विमुच्चई से ॥३०
| મુખ્યમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર रूपेऽतृप्तश्च परिग्रहे च,
સોપણવત્તો નોતિ તુષ્ટિમ્ | अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविलो आदत्ते अदत्तम् ॥२९॥ तृष्णाभिभूतस्याऽदत्तहारिणो,
मायामृषा वर्द्धते लोभदोषात्तत्रापि
दुःखान्न विमुच्यते सः ॥३०॥
અર્થ–રૂપમાં તૃપ્તિ વગરને અને વિષયમૂચ્છ રૂ૫ પરિગ્રહમાં પહેલાં સામાન્ય અને પછીથી ગાઢ-અત્યંત આસક્તિવાળ બનેલે સંતેષને પામતે નથી, માટે અસંતોષના દેષથી,
જે આ રૂપાળી ચીજ મારી પાસે હોય તે બહુ સારું – આવી ઈચ્છાથી અત્યંત દુઃખી થતે અને લેભકલંકી, બીજાની રૂપાળી વસ્તુની ચેરી કરે છે. લેભથી હારેલે અને તેની પર વસ્તુને ચાર બનેલે, રૂપ અને પરિગ્રહના વિષયમાં અસંતુષ્ટ, બને છે. અર્થાત લેભન દેષથી ભી બનેલે પારકું ધન ચરે છે, તે છૂપાવવા માટે માયાપૂર્વક અસત્ય બોલે છે અને માયાપૂર્વક અસત્ય બલવા છતાંય દુઃખથી તે છૂટ નથી, પરંતુ વધુ ને વધુ દુઃખપાત્ર જ બને છે. (૨૯૩૦-૧૨૪૯
+૧૨૫૦). मोसस्स पच्छा य पुरस्थो अ,पभोगकाले अ दुही दुरते। एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ रूवाणुरत्तस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निबत्तई जस्स कए ण दुक्खं ॥३२॥
मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
કથા છે ટુકવી ટુરતઃ. एवमदत्तानि समाददानो,
रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥३१॥ रूपानुरक्तस्य नरस्यैवं,
कुतः सुखं भवेत्कदाचित्किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं,
निर्वतयति यस्य कृते न दुःखम् ॥३२॥
અર્થ-અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળ પૌત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષેભથી દુઃખ થતે, આ જન્મમાં અનેક વિડંબનાથી અને અન્ય ભવમાં નકાદિની પ્રાપિતથી જેને અંત દુષ્ટ છે, એ દુરંત જંતુ થાય છે. આ પ્રકારે ચેરી કરતે અને રૂપમાં અતૃપ્ત થતે દુઃખ થાય ! અર્થાત્ કેઈના આધાર વગરને બની દુઃખી થાય છે. આ પ્રમાણે રૂપાનુરાગી મનુષ્યને કદાચિત્ કઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય ? કેમ કે–રૂપના અનુરાગમાં-ઉપભેગમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ રૂપ બાધાથી પેદા થયેલ દુઃખ થાય છે. તે મુશીબત વેઠી ઉપભેગનું ઉપાર્જન કરે છે. જે ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ જ છે, તે તેના ભેગમાં સુખ કયાંથી હોય ? (૩૧-૩ર૧૨૫૧+૧૨૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદરસ્થાનાધ્યયન-૩ર
301 . एमेव रूवम्मि गओ पभोसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अचिणाइकम्म, जं से पुणो होइ दुई विवागे ॥३३॥ रूवे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥३४॥
।। युग्मम् ॥ एवमेव रूपे गतः
प्रद्वेषमुपैति दुःखौघपरम्परा । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यत्तस्य पुनर्भवेदुखं विपाके ॥३३॥ रूपे विरक्तो मनुजो विशोकः,
एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपिसन्जलेनेव
पुष्करिणीपलाशम् ॥६४॥
॥ युग्मम् ॥ અર્થ-એવી રીતે અમને હર રૂપમાં છેષને કરનારે ઉત્તરોત્તર દુઃખ પરંપરાને પામે છે, તેમજ ચિત્તમાં દ્વેષને ધારણ કરનાર અશુભ કર્મને ભેગું કરે છે. તે કર્મ અનુભવકાળમાં અહીં અને ભવાન્તરમાં તેને દુઃખજનક થાય છે. મનેહર રૂપમાં રાગ વગરને અને અમને હર રૂપમાં દ્વેષ વગરને મનુષ્ય શેક વગરને થાય છે, એટલું જ નહિ પણ સંસાર મળે રહેવા છતાં તે પૂર્વોક્ત દુખસમૂહની પરંપરાથી લેપતે– સ્પર્શાતે નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી पातानथी, तभन्मही सभा. (33+3४-१२५३+१२५४)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
३०२
ઉત્તરાધ્યયન-સૂત્ર સા` ભાગ બીજો
सोअस्स स गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसउं अमणुण्णमाहु, समो अजो तेसु स वीरागो ||३५|| सदस्स सोअं गहणं वयंति, सोअस्स सदं गहणं वयंति । रागस्स हेउं समणुष्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ||३६|| ससु जो गिद्धिमुवे तिब्धं, अकालिय पावइ से विणासं । रागाउरे हरिणमिएव्व मुद्धे, सद्द अतित्ते समुबेइ मच्चुं ॥३७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
श्रोत्रस्य शब्द ग्रहणं वदन्ति,
तद्रागहेतुं तु मनोज्ञमाहुः ।
तद्द्वेषहेतुममनोज्ञमाहुः,
शब्दस्य श्रोत्रं ग्रहणं वदन्ति,
समश्च यस्तेषु स वीतरागः ॥ ३५ ॥
श्रोत्रस्य शब्द ग्रहणं वदन्ति ।
रागस्य हेतुं समनोज्ञमाहुः,
Jain Educationa International
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥ ३६ ॥
शब्देषु यो गृद्धिमुपैति
तीव्रमकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरो हरिणमृग इव मुग्धः,
शब्देऽतृप्तः समुपैति मृत्युम् ||३७|| ॥ त्रिभिर्विशेषकम् ॥
-
અથશ્રોત્રન્દ્રિયથી શબ્દ ગ્રાહ્ય છે એમ કહેવાય છે. મનાહર શબ્દરાગના અને અમનેાહેર શબ્દ દ્વેષના હેતુ છે એમ કહેવાય છે. આ બન્નેમાં જે રાગ-દ્વેષ વગરના સમાન રહે છે, તે વીતરાગ કહેવાય છે. શબ્દના ગ્રાહક શ્રોત્રન્દ્રિય અને
For Personal and Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાનાધ્યન-૨
303 શબ્દ શ્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે-એમ કહેવાય છે. મને હર શબ્દ સહિત શ્રોત્ર રાગને હેતુ અને અમને હર શબ્દ સહિત શ્રોત્ર ષને હેતુ છે એમ કહેવાય છે. જેમ હરણ વગેરે પશુ શિકારીના ગીત આદિ શબ્દમાં મુગ્ધ બનાવાથી અતૃપ્ત બનેલે મૃત્યુને પામે છે, તેમ જે મને હર શબ્દમાં તીવ્ર આસક્તિને પામે છે, તે આત્મા રાગાતુર બનવાથી અકાળે વિનાશને પામે છે. ( ३५ थी 3७-१२५५ थी १२५७) जे आवि दोसं समुवेइ तिव्वं,तंसि क्खणे से उ उवेइ दुक्खं। दुईतदोसेण सएण जंतू, न किंचि सई अवरज्झई से ॥३८॥ पगंट रत्तो रुइ सि सद्दे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले,न लिप्पइ तेण मुणी विरागो ॥३९॥ सहाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तगुरू किलिडे॥४०॥
॥ त्रिभिर्विशेषकम् ॥ यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन्क्षणे स तूपैति दुःखम् । दुर्दान्त द्वषेण स्वकेन जन्तुः,
__ न किश्चित् शब्दमपराध्यति सः ॥३८॥ एकान्तरक्तः रुचिरे शब्दे,
अतादृशे सः करोति प्रद्वेषम् । दुःखस्य सम्पीडामुपैति बालः, .
__न लिप्यते तेन मुनिः विसगः ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી ઉત્તેતરાધ્યયન સત્ર સાથ–બીજો ભાગ
.
.
शब्दानुगाशानुगतश्च जीवः,
__ चराचरान् हिनस्ति अनेकरूपान् । चिस्तान् परितापयति बालः, पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥४०॥
રિમિર્વિષત્રમ્ | અર્થ –જે અમને હર શબ્દોમાં તીવ્ર ઠેષ કરે છે, તે તક્ષણ દુઃખને પામે છે. પિતાના દુદ્દત ઠેષ નામના દેષથી જીવ અપરાધી બને છે, પરંતુ વાસ્તવિક રીતે શબ્દ કે પણ જાતને અપરાધને હેતુ નથી. મને હર શબ્દમાં એકાન્ત રાગી બનેલે અમને હર શબ્દમાં જે શ્રેષ કરે છે, તે બાલ. મૂઢ દુઃખના સમુદાયને પામે છે. રાગ વગરને મુનિ તે દુઃખના સમુહથી લેવાતું નથી. મનહર શબ્દ પાછળની આશા પાછળ પડેલે જીવ, અનેક પ્રકારના ઉપાથી અનેક જાતિના ત્રસ્થાવર ઓની હિંસા કરે છે અને સ્વાર્થીન્ગ-રાગાશ્વ તે બાલજીવ બીજા ને દુઃખ આપે છે. (૩૮ થી ૪૦ -૧૨૫૮ થી ૧૨૬૦) सहाणुवाए ण परिग्गहेण, उपायणे रक्खणसन्निओगे। वए विओगे अकहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे॥४१॥ सद्दे अतित्ते अ अपरिग्गहे अ,सत्तोपसत्तो न उवेइ तुहि । अतुट्टिदोसेण दुहो परस्स, लोमाविले आययई अदत्तं ॥४२॥ तण्हाभिभूअस्स अरत्तहारिणो, सद्दे अतित्तस्स परिंग्गहे अ। मायामुसं वइडइ लोभदौसा,तत्थावि दुक्खा न विमुच्चई से॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
-
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨
૩૦૫ मोसस्स पच्छा य पुरत्थो अ, पोगकाले अ दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो,सद्दे अतित्तो दुहिओ अणिस्सो॥४४॥ सद्दाणुरतस्स नरस्स एवं, कत्तो हं होज्ज कयाइ किंचि । तत्थोपभोगेवि किले सदुक्खं, निव्वत्तई जस्स करण दुक्खं ॥४५॥ एमेव सदमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ । पट्टचित्तो अ चिणाइकम्म, जं से पुणो होइ दुहं विवागे॥४६॥ सद्दे विरत्तो मणुओ विसागो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणोपलासं ॥४७॥
॥सप्तभिःकुलकम् ॥ शब्दानुपातेन परिग्रहेण,
उत्पादने रक्षणसन्नियोगे । व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चातृप्तिलाभे ॥४१॥ शब्दे अतृप्तेश्च परिग्रहे च,
सक्तोपसक्तो न उपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य,
__ लोभाविल आदत्ते अदत्तम् ॥४२॥ तृष्णाभिभूतस्य अदत्तहरस्य,
___ शब्दे अतृप्तस्य परिग्रहे च । मायामोषं वर्द्धते लोभदोषान्,
तत्रापि दुःखान्न विमुच्यते सः ॥४३॥ मोषस्य पश्चात् च पुरतश्च.
प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददत् ,
शब्दे अतृप्तो दुःखितोऽनिश्रः ॥४४॥
२०
Jain Educationa International
For Personal and Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ शब्दानुरक्तस्य नरस्यैवं,
યુકત પુર્વ અવેન વાવિત વિંવિતા तत्रोपभागेपि क्लेशदुःखं,
નિર્વેરથતિ ટુર છવામાં एवमेव शब्दे गतः प्रद्वेषं,
प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यद् तस्य पुनः भवेत् दुःखं विपाके ॥४६॥ કાલે વિવો મનુ વિશોજ,
પતેને દુૌથપાયા. न लिप्यते भवमध्येपि
सन्जलेनेव पुष्करिणीपलासं ॥४७॥
છે સદામિત્રમ્ | અર્થ–મનહર શબ્દના અનુરાગથી કે મૂચ્છથી,મનહર શબ્દવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોમાં જોડવામાં, તેના વિયેગમાં અને વિનાશમાં તેને ક્યાંય સુખ નથી. સંભોગકાળમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ હેવાથી સુખ નથી. મનહર શબ્દમાં અને મને હર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલ હોઈ સામાન્ય આસક્તિવાળો બની, અત્યંત ગાઢ આસકિતવાળો બનેલે સંતેષને પામતું નથી. આ અસંતોષ નામના દોષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની પારકી મનહર શબ્દવાળી વસ્તુન્ ગીત-ગાયક-દાસી આદિ વીણું–વાંસળી વગેરે વસ્તુની ચેરી કરે છે. તૃણથી ઘેરાયેલ, ચાર બને, મનેહરશબ્દમાં અને મને ડર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલે માયાપૂર્વક અસત્ય બોલે છે. લેભના દેષથી ત્યાં પણ દાખથી તે છૂટતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨
૩૦૭
નથી. અસત્યભાષણુ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રયાગકાળમાં ક્ષાભથી દુઃખી હતા દુરત પ્રાણી ખનેછે. આ પ્રમાણે ચારી કરતા, શબ્દમાં અતૃપ્ત બનેલા અનાથ દુઃખી બને છે. શબ્દાનુરાગી મનુષ્યને એ પ્રમાણે કદાચિત્ કોઇ પણ જાતનુ' સુખ કયાંથી હાય ? મનહર શબ્દવાળી વસ્તુ રૂપ ઉપભોગની ઉત્પત્તિમાં દુઃખ છે, તે ઉપભાગના ભોગમાં સુખ કયાંથી હાય ? યાને દુઃખ જ હાય છે. આ પ્રમાણે અમનેાહર શબ્દમાં દ્વેષને કરનારા દુઃખના સમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં દ્વેષ ધારણ કરનારો અશુભ કમ લેગુ કરે છે, કે જે કમ' અનુભવકાળમાં અહી અને પરલેાકમાં દુઃખી કરે છે. મનેહર શબ્દમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરના ખની આ પૂર્ણાંકત દુઃખસમૂહની પર પરાથી સ’સારમધ્યમાં રહેવા છતાં લેપાતા નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેપાતા નથી, તેમ અહીં સમજવુ. (૪૧ થી ૪૭–૧૨૬૧ થી ૧૨૬૭)
चाणस्स गंध गहणं वयंति, रागहेडं तु मणुण्णमाहु | तं दोसउं अमणुण्णमाहु, समो उ जो तेसु वीरागो ॥४८ गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । तं रागहेउं तु मणुण्णमाहु, दोसस्स हेउं अमणुष्णमाहु ॥ ४९ ॥ ॥ गंधेसु जो गिद्धमुवेइतिव्त्रं, अकालिअं पावर से विणास । रागाउरे ओस हिग्ध गिद्धे, सप्पे बिलाभो विव निक्खमंते ॥५०॥ जे आवि दोसं समुवेइ तिब्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुर्द्दत दोसेण सरण जंतु, न किंचि गंधं अवरज्झइ से | ५१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
3०८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજે ભાગ एगंतरत्तो रुइर'सि गंधे, अतालिसे से कुणइ पओसं । दुक्खस्स सपीलमुवेह बाले, न लिप्पई तेण मुणी विरागो ॥५२॥ गंधाणुगासाणुगए अ जीवे, घराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठकुरू किलिढे ॥५३॥ गंधाणुवाए ण परिग्गहे ण, उपायणे रक्खणसन्नियोगे । वर विओगे अ कहिं सुहं से,संभोगकाले अअतित्ति लाभे ॥५४॥ गंधे अतित्ते अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुहिं । अतुढिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥५५॥
॥ अष्टभिःकुलकम् ।। घ्राणस्य गंधं ग्रहणं वदन्ति,
तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं द्वेषहेतुममनोज्ञमाहुः,
__ समस्तु यः तेषु स वीतरागः ॥४८॥. गंघस्य घ्राणं ग्रहणं वदन्ति,
घ्राणस्य गंधं ग्रहणं वदन्ति । तं रागहेतुं तु मनोज्ञमाहुः.
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥४९॥ गंधेषु यः गृद्धिमुपैति
तीव्रमकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः औषधिगन्धगृद्धः,
सर्प इव बिलान्निष्क्रामन् ॥५०॥ यः चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तद्वेषेण स्वकेन ज तुः,
न किश्चित् गन्धं अपराध्यति तस्य ॥५१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૦૯ एकान्तरक्तः रुचिरे गन्धे,
अतादृशः सः करोति प्रद्वेषम् । दुःखस्य सम्पीडामुपैति बालः,
न. लिप्यते तेन मुनिः विरागः ॥२२॥ गन्धानुगाशानुगतश्च जीवः,
- चराचरान् हिनस्ति अनेकरूपान् । चिौः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥५३॥ गन्धानुपातेन परिग्रहेण,
उत्पादने स रक्षणसन्नियोगे । व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चातृप्तलाभे ॥५४॥ गन्धश्चातृप्तश्च परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाक्लिाः आदत्ते अदत्तम् ॥५५॥
. ॥ अष्टभिःकुलकम् ॥ અર્થા–ધ્રાણેન્દ્રિયથી ગંધ ગ્રાહ્ય છે–એમ કહે છે. તે મનહર ગંધ રાગને હેતુ અને અમને હર ગંધ દ્વેષને હેતુ छे-सेम ४ छ. रे मना २-ममनोहर अधामा समान छરાગ-દ્વેષ વગરને છે, તે વીતરાગ કહેવાય છે. ગંધની ગ્રાહક ધ્રાણેન્દ્રિય અને ગંધ ઘાણેન્દ્રિયગ્રાહ્ય છે–એમ કહે છે. તે મનહર ગંધ સહિત પ્રાણુ ગહેતુ અને અમને હર ગંધ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ સહિત ઘ્રાણુ દ્વેષ કેતુ છે-એમ કહે છે. જે મનહર–અમનેહર ગધવાળી વસ્તુઓમાં રાગાતુર તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ કે નાગદમની આદિ ઔષધીઓના ગ'ધમાં આસકત બનેલે નાગ, ખીલમાંથી નીકળતે ગારૂડિક વગેરેને પરવશ બની દુઃખને અનુભવે છે, તેમ અહી‘ મનહર ગંધમાં રાગાતુર મનુષ્ય વિનાશને પામે છે. જે અમનેહર ગંધમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. તે પેાતાનાદુઈન્તઅમને હરગંધના દ્વેષરૂપ દ્વેષથી પ્રાણીઅપરાધી અને છે, પરંતુ અમનેાહર ગંધ તેને કાંઇ અપરાધી બનાવતું નથી મુખ્ય તે પેાતાના જ દોષ કારણ છે. રૂચિરગંધમાં એકાન્તેરાગી અનેલે અમનેાહર ગધમાં પ્રદ્વેષ કરે છે. તે ખાલમૂઢ દુઃ ખ સમુદાયને પામે છે. પણ વૈરાગી મુનિ તે દુઃખસમુદાયથી લેપાત નથી. મનેાહર ગંધની પાછળ રહેલી આશાને પરવશ છત્ર, અનેકવિધ ઉપાયાર્થી અનેક જાતિના ત્રસ-સ્થાવર જીવાની હિ'સા કરે છે. રાગાન્ધ-સ્વાર્થાન્ય ખાલમૂઢ બીજા જીવાનેદુ:ખી અનાવેછે. મનોહર ગધના અનુરાગથી અને તે ગંધવાળીવસ્તુની મૂર્છાથી,તે વસ્તુઓના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોંમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં સુખ કાંથી હાય? વળી સંભેળકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથ્ય સુખ કાંથી હાય ? મનેાહર ગંધ અને તેની વસ્તુઓમાં સામાન્યી આકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસકિતવાળા અનેલે સ'તેષ પામતા નથી. તે લેાભાવિષ્ટ અસ તાષ નામના દ્વેષથી દુઃખી બની પારકી મનહર ગંધવાળી વસ્તુની ચારી કરેછે. (૪૮ થી ૧૫-૧૨૬૮ થી ૧૨૭૫)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રસાદસ્થાનાધ્યયન–૩૨
૧૧
तण्डाभिभूयस्स अदत्तहारिणो, गंधे अतित्तस्स परिग्गहे अ । मायामु वड्ढ को मदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥५६॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पभोगकाले अ दुही दुरते । एवं अदत्ताणि समाययंती, गंधे अतित्तो दुहिओ अणिस्सो ॥५७॥ गंधाणुरत्तस्स नरम्स एवं, कुत्तो सुहं होज्ज कयाह किंचि । तत्थोवभोगेवि किलेस दुक्खं निवत्तई जस्स करण दुक्खं ॥५८॥ एमेव गंधम्मि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ । पट्टचित्तो अ चिणाइकम्मं जं से पुणो होइ दुहं विवागे ॥५९॥
धे विरतो मणुओ विसोगो, एएण दुक्खोहपरं परेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण पुक्खरिणीपलासं ॥ ६० ॥ ॥ पंचभिःकुलकम् ॥
तृष्णाभिभूतस्य अदत्तहरस्य,
मायामृषां वर्द्धते लोभदोषान्,
गंधे अतृप्तस्य परिग्रहे च ।
तत्रापि दुःखान्न विमुच्यते सः ॥५६॥
मोषस्य पश्चात् सः पुरस्तश्च,
एवमदत्तानि समाददत्,
Jain Educationa International
प्रयोगकाले च दुःखी दुरंतः ।
गंधे अतृप्तः दुःखितः अनिश्रः ॥५७॥
गंधानुरक्तस्य नरस्यैवं,
कुतः सुखं भवेत् कदाचित् किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं,
निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ॥५८॥
For Personal and Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ.
एवमेव गंधे गतः प्रद्वेषं,
उपैति
प्र द्वेष्टचित्तश्च चिनोति कर्म,
दुःखौत्रपरंपराः ।
यत् तस्य पुनः भवेत् दुःखं विपाके ||१९||
गंधे विरक्तः मनुजो विशोकः .
न लिप्यते भवमयेऽपि
Jain Educationa International
एतेन दुःखौचपरम्परया ।
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥ ६० ॥ // પમિમ્ ॥
અ-તૃષ્ણાથી ઘેરાયેલા ચાર, મનેાહર ગંધ અને ગંધવાળી વસ્તુઓમાં અતૃપ્ત બનેલે, લેાભના દ્વેષી માયાપૂર્ણાંક અસત્ય ખોલે છે. ત્યાં પણ અસત્ય બોલવા છતાં તે દુઃખથી છૂટતા નથી. અસત્યભાષણ પહેલાં ચિન્તાર્થો, પછીથી પશ્ચાત્તાપ અને પ્રયાગકાળમાં ક્ષોભથી દુ:ખો દુરત પ્રાણી મને છે. આ પ્રમાણે ચારી કરતા, મનાહર ગંધ કે ગંધવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલા દુઃખ-અનાથ બને છે. આ મુજબ મનેાહર ગધાનુરાગી મનુષ્યને કયાંથી કેઈ પણ જાતનું સુખ ઢાય? જેના ઉપાર્જનમાં પણુ દુઃખહાય, તે દુઃખજન્યવસ્તુના ઉપભોગમાં પણ લેશકારી દુઃખ જ હોય. આ પ્રમાણે અમનહર ગ ́ધમાં દ્વેષને કરનારા દુ:ખસમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં પ્રદ્વેષ ધારણ કરનારા તે અશુભ કર્મો ભેગુ' કરે છે. તે તેના અનુભવકાળમાં અહીં કે ભવાન્તરમાં ફરી ફરી દુ:ખને અનુભવે છે. મનેાહર ગંધમાં રાગ વગરના મનુષ્ય, શેક વગરના બની, આ પૂકિત દુઃખસમૂહની પરંપરાથી
For Personal and Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
393
-
ભવમધ્યમાં રહે છતાં પણ પાસે નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેવાતું નથી, તેમ અહીં સમજવું.
(५६-थो १० १२७९ थी १२८०) जीहाए रसं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेडं अमणुण्णमाहु, समो अ जो तेसु स वीअरागो॥६१॥ रसस्स जिहं गहणं वयंति, जीहाए रसं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥२॥ रसेसु जो गिद्धिमुवेइतिव्वं, अकालिकं पावइ से विणासं । रागाउरे वडिसविभिन्नकाए, मच्छे जहा आमिसभोगगिद्धे ॥६३॥ जे आवि दोसं समुवेइ तिब्ध, सिक्खणे से उ उवेइ दुक्खं । दुइंतदोसेण सरण जंतू, न किंचि रस्सं अवरज्झई से ॥६४॥ एर्गतरत्तो रुइरे रसंमि, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुगी विरागो ॥६५॥ रसाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलिठे ॥६६॥ रसाणुवाए ण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे। वर विओगे अ कहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥६७॥ रसे अतित्ते अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुहि । अतुट्टिदोसेण दुही परस्स, लोमाविले आययई अदत्तं ॥६८॥
॥ अष्टभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
जिह्वया रसं ग्रहणं वदन्ति,
तं द्वेषहेतुममनोज्ञमाहुः
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
तं रागहेतुं तु मनोज्ञमाहुः ।
रसस्य जिह्व ग्रहणं वदन्ति,
समश्च यः तेषु सः वीतरागः ॥ ६१॥
रागस्य हेतुं समनोज्ञमाहुः, रसेषु यः गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः बडिशत्रिभिन्नकायः,
जिह्वया रसं ग्रहणं वदन्ति ।
चित्रैः
यश्चापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन् क्षणेस तूपैति दुःखम् । दुर्दान्तद्वेषेण स्वकेन जन्तुः,
Jain Educationa International
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ||६२||
मत्स्यो यथा आभिषभोगगृद्धः ॥ ६३॥३
एकान्तरक्तः रुचिरे रसे,
न किञ्चित् रसमपराध्यति तस्य ॥ ६४ ॥
दुःखस्य सम्पीडामुपैति बालः,
अतादृशे सः करोति प्रद्वेषम् ।
न लिप्यते तेन मुनिः विरागः ॥ ६५॥
रसानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । : तान् परितापयति बालः,
पीडयति आत्मार्थ गुरुः क्लिष्टः ॥ ६६ ॥ रसानुपातेन परिग्रहेण,
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
'सम्भोगकाले चातृप्तिलाभे || ६७ |||
For Personal and Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૭૨
+
-
रसे अतृप्तश्च परिग्रहे च,
सकोपसक्तो न उपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य, __ लोभाविल आदत्ते अदत्तम् ॥६॥
! અમિસ્ત્રમ્ | અર્થ-
જિન્દ્રિયથી રસ ગ્રાહ્ય છે- એમ કહે છે. મનેહર રસને રાગહેતુ અને અમનહર રસને દ્વેષહેતુ કહે છે. તે મનહર–અમનહર રસમાં સમાન રાગ-દ્વેષરહિત વીતરાગ કહેવાય છે. રસની જિહુવેન્દ્રિય ગ્રાહક અને જીભથી રસ ગ્રાહ્ય છે એમ કહે છે. મનહર રસ સહિત જીભ રાગને હેતુ અને અમનોહર રસ સહિત જીભ દ્વેષહેતુ છે. જેમ માંસભક્ષણમાં આસક્ત મત્સ્ય, માછલાં પકડવાના આંકડા, કે જેના અંતે સ્થાપિત માંસવાળા લેઢાના ખીલથી ચીરાયેલી કાયાવાળે બને છે, તેમ જે રસમાં તીવ્ર આસક્તિ કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનોહર રસમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. પોતાના દર્દીત અમનહર રસગત દ્વેષ નામના દેષથી પોતે પ્રાણુ અપરાધી બને છે, પરંતુ કોઈ તેને રસ અપરાધી બનાવતું નથી. જે મનહર રસમાં એકાન્તરાગી અમને ડર રસમાં પ્રઢષને કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી લેવાતું નથી. મધુર રસની અને આશાની પાછળ તણાયેલ છવ, ભક્ષપગી હરણ, પશુ, મીન, પંખી વગેરેને તથા કંદમૂલ-ફળ આદિને હણે છે, અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના ત્રણ-સ્થાવર જીવને હણે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
-
3१६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે, તેમજ રામાન્ય અને સ્વાર્થાન્ત બાલમૂઢ બીજા જેને દુઃખ આપે છે. મધુર રસના અનુરાગથી-મૂછથી, રસવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં તેને કયાંય સુખ મળતું નથી. વળી સંભોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મધુર રસ, તે રસવાળી વસ્તુઓમાં સામાન્યથી આસકિતવાળા બની, પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળોબની સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખ બની લેભાવિષ્ટ બને, મિષ્ટાન–પકવાન, ફળ વગેરેમધુરી રસવાળી
१स्तुनी यारी ४२ छे. (६१ थी ६८-१२८१ थी १२८८) . तण्हाभिभूअस्स अदत्तहारिणो, रसे अतित्तस परिग्गहे अ। मायामुसंवड्ढइ लोभदोसा, तत्थावि दुक्खान विमुच्चई खे॥६९॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पोगकाले अ दुही दुरंते । एवं अदत्तानि समाययं तो, रसे अतितो दुहिओ अणिस्सो ॥७॥ रसाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किचि। तत्थोवभोगेवि किलेसदुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ॥७१॥ एमेव रस्संमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अ विणाइ कम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥७२॥ रसे विरत्तो मणुओ विसोगो, एपण दुक्खोहपरंपरेण ।। न लिप्पइ भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥७३॥
॥ पंचभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
३१७
तृष्णाभिभूतस्य अदत्तहरस्य,
रसे अतृप्तस्य परिग्रहे च । मायामृषां वर्द्धते लोभदोषान् ,
तत्रापि दुःखान्न विमुच्यते सः ॥६९॥ मोषस्य पश्चात् च पुरस्तश्च,
प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददत् ,
रसे अतृप्तः दुःखितः अनिश्रः ॥७॥ रसानुरक्तस्य नरस्य एवं,
कुतः सुखं भवेत् कदाचित् किंचित् । तत्रोपभोगेऽपि क्लेशदुखं,
__ . निवर्तयति यस्य कृते नु दुःखम् ॥७॥ एवमेव रसे गतः प्रद्वेषं,
उपैति दुःखौघपरम्पराः । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यद् तस्य पुनः भवेत् दुःख विपाके ॥७२॥ रसे विरकः मनुजो विशोकः,
एतेन दुःखौघपरम्परया । न लिप्यते भवमध्येऽपि
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥७३॥
॥पञ्चभिःकुलकम् ।। અર્થ-તૃષ્ણથી ઘેરાયેલે ચેર, રસમાં-રસવાળી વસ્તુરૂપ પરિગ્રહમાં અતૃપ્ત, લેભના દેષથી માયાપૂર્વક અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાંય તે દુઃખથી મૂકાતું નથી. અસત્ય ભાષણ પહેલાંચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષોભથી દુખ દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચોરી કરતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ રસમાં અતૃપ્તબનેલદુઃખી-અનાથ બને છે. મધુર રસાનુરાગી મનુષ્યને આ મુજબ જરા પણ કેઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ છે, તે ઉપભોગને વિપાક અત્યંત દુઃખ-લેશ રૂપ હોય એમાં શું પૂછવું? આ પ્રમાણે અમને હર રસમાં દ્વેષને પામેલે દુખસમૂહની પરંપરાને પામે છે. જેના ચિત્તમાં પ્રખ્ય છે, તે અશુભ કર્મ ભેગું કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં અહીં અને ભવાન્તરમાં ફરી ફરી દુઃખ આપે છે. જે જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જળથી લેપાતું નથી, તેમ મધુર રસમાં રાગ વગરને મનુષ્ય, શેક વગરને બનેલ, ભવમધ્યમાં રહેવા છતાં દુઃખના સમૂહની પરંપરાથી લપાતો નથી. (૬૯ થી ૭૩–૧૨૮૯
થી ૧૨૯૩) कायस्स फासं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो अ जो तेसुस वीअरागो ॥७४॥ फासस्स कायं गहणं वयंति, कायस्स फासं गहणं वयंति । रागस्स हे सणुण्णमादु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥७५॥ फासस्स जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअंपावइ से विणासं । रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे व रण्णो ॥७६।। जे आवि दोसं समुवेइ तिव्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्दतदोसेण सएण जंतू, न किंचि फासं अवरज्झई से ॥७७॥ एगंतरत्तो. रुइरंसि फासे, अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो॥७८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
श्री प्रभावस्थानाध्ययन-३२
૩૧૯
फासाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइऽणेगरूवे । चित्तेहि ते परितावेइ बाले, पीलेइ अत्तट्टगुरू किलिट्ठे ॥ ७९ ॥ फासाणुवाए ण परिग्गहेण, उपायणे रक्खणसन्निओगे | व विभोगे अ कहं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥८०॥ फासे अति अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुट्ठि | अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ८१ ॥
॥ अष्टभिःकुलकम् ॥
कायस्य स्पर्श ग्रहणं वदन्ति,
तं द्वेषहेतुममनोज्ञमाहुः,
स्पर्शस्य कार्य ग्रहणं वदन्ति,
रागस्य हेतुं समनोज्ञमाहुः,
तं रागहेतुं तु मनोज्ञमाहुः ।
समश्च यस्तेषु सः वीतरागः ॥ ७४ ॥
कायस्य स्पर्श ग्रहणं वदन्ति ।
Jain Educationa International
द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥ ७५ ॥
स्पर्शेषु यो गृद्धिमुपैति
तीव्रामकालिकं प्राप्नोति सः विनाशम् । रागातुरः शीतजलावसन्नो,
ग्राहगृहीतो महिष इवाऽरण्ये ॥ ७६ ॥
यापि द्वेषं समुपैति तीव्र,
तस्मिन् क्षणेस तूपैति दुःखम् ।
दुर्दान्तदोषेण स्वकेन जन्तुः,
न किञ्चित् स्पर्शा अपराध्यति तस्य ॥७७॥
For Personal and Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ
एकान्तरक्तः रुचिरे स्पर्शे,
अतादृशे सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ७८॥
स्पर्शानुगाशानुगतच जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥ ७९ ॥
स्पर्शानुपातेन परिग्रहेण,
Jain Educationa International
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाsतृप्तिलाभे ॥८०॥
स्पर्शे अतृप्त परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविल आदते अदत्तम् ॥८१॥ अष्टभिःकुलकम् ॥ અથ-સ્પર્શેન્દ્રિય કાયાથી પશ ગ્રાહ્ય છે-એમકહે છે. તે મનેાહર સ્પર્શ રાગના હેતુ અને અમનેહર સ્પશ દ્વેષના હેતુ કહે છે. જે મને હર-અમને હરસ્પર્ધામાં સમાનરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. સ્પર્શની કાયા ગ્રાહક અને કાયાથી સ્પર્શી ગ્રાહ્ય છે એમ કહે છે. મનેહર સ્પર્શી સહિત કાય રાગના અને અમનહર સ્પર્શી સહિતકાય દ્વેષના હેતુ છે એમ કહેવાય છે. જે આત્મા મનેાહર સ્પ માં રાગાતુર મની તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ ઠંડા જળમાં નિમગ્ન થયેલ જંગલી પાડો.
For Personal and Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાનાધ્યન–૨૨
૩૨૧ જલચર વિશેષ ગ્રાહેથી પકડાયેલ વિનાશને પામે છે, તેમ અહીં સમજવું. વળી જે અમનહર સ્પર્શમાં પ્રવેષ કરે છે. તે આત્મા તત્કાળ દુખને પામે છે. પિતાના અમને હર પર્શના પ્રદેષ રૂપ દોષથી પ્રાણું પિતે જ અપરાધી બને છે, પરંતુ કેઈ પણ સ્પર્શ અપરાધી બનાવતું નથી. જે મને હર સ્પર્શમાં એકાન્ત રાગી અને અમને હર સ્પર્શમાં પ્રણ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ વૈરાગી મુનિ તે દુઃખના સમુદાયથી પાસે નથી. મનહર સ્પર્શ પાછળ રહેલ આશાની પાછળ પડેલો જીવ, (શુભ સ્પર્શવાળા મૃગચર્મ પુષ્પ–વસ્ત્ર વગેરેના સંગ્રહમાં અને સ્ત્રીસેવન આદિમાં પ્રવર્તતે) અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના બસ-સ્થાવર જીની હિંસા કરે છે. સ્વાર્થી–રાગાન્ય બનેલે બાલમૂઠ બજા જીને દુઃખ આપે છે–રંજાડે છે. મને હર સ્પર્શના અનુરાગથી અને મૂચ્છીથી, તે સ્પર્શવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં કયાંય સુખ થતું નથી અને સંજોગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનેહ સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂપ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસક્તિવાળે અને પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળે સંતેષને પામતે નથી. અસંતોષ નામના દૈષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની, પારકી મનહર સ્પર્શવાની વસ્તુની ચોરી કરે છે. (૭૪ થી ૮૧-૧૨૯૪ થી ૧૩૦૧). तण्हामिभूअस्स अदत्तहारिणो, फासे अतित्तस्स परिग्गहे अ। मायामुसं वइडइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
३२२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ मोसस्स पच्छा य पुरत्यओ अ, पओग काले अ दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो, फासे अतित्तो दुहिओ अणिस्सो।। फासाणुरतस्स नरस्स एवं, कत्तो सुहं होज्ज कयाइ किंचि । तस्थोवमोगेवि किलेसदुक्खं, निबत्तई जस्स कए ण दुक्खं ॥ एमेव फासंमि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो अ चिणाइ कम्म, जं से पुणो होइ दुहं विवागे॥ फासे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीगलासं ।।
॥पंचभिकुलकम् ॥ तृष्णाभिभूतस्य अदत्तहरस्य, स्पर्शेऽतृप्तस्य परिग्रहे च । मायामृषां वर्द्धते लोभदोषात्तत्रापि दुःखान्न विमुच्यते स १८२॥ मोषस्य पश्चाच्च पुरस्ताच्च, प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानो, स्पर्शेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥८॥ स्पर्शानुरक्तस्य नरस्यैवं, कुतः सुखं भवेत्कदाचित्किचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं, निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ॥८४॥ एवमेव स्पर्श गतः प्रद्वेषमुपैति दुःखौघपरम्परा । प्रद्विष्टचित्तश्च चिनोति कर्म, यत्तस्य पुनर्भवेद् दुःखं विपाके ॥८५॥ स्पर्श विरक्तो मनुजो विशोक, एतेन दुःखौघपरम्परेण ।। न लिप्यते भवमध्येपि सन्जलेनेव पुष्करिगीपलाशम् ॥८६॥
॥ पञ्चभिःकुलकम् ।। અર્થ-તૃષ્ણાથી ઘેરાયેલ ચેર મનહર સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂપ પરિગ્રહમાં અતૃપ્ત થયેલ લેભના દેષથી અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાં તે દુઃખથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાથયન–૩૨
૩૨૩
છૂટતું નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી બની દુરંત જંતુ બને છે. એ પ્રમાણે ચોરી કરનાર મનહર ઉપશમાં અતૃપ્ત બની દુઃખી-અનાથ બને છે. મને હર સ્પર્શના અનુરાગી મનુષ્યને આ પ્રમાણે કયાંથી કદાચિત્ જરા પણ સુખ હોય ? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ ભરેલું છે, તેના ઉપભેગમાં કલેશકારી દુઃખ જ માત્ર હોય એમાં શું પૂછવું? આ પ્રમાણે અમને સ્પર્શમાં પ્રષને પામેલે, આ પૂર્વોકત દુઃખના સમૂહની પરંપરાને પામે છે અને ચિત્તમાં અત્યંત દૈષવાળે અશુભ કર્મ ભેગું કરે છે. તે અભ કર્મ અનુભવકાળમાં આ ભવમાં અને ભવાન્તરમાં ફરી ફરીથી દુઃખ આપે છે. મનહર સ્પર્શમાં રાગ અને શેક વગરને મનુષ્ય, ભવમધ્યમાં રહેવા છતાં આ પૂર્વોક્ત દુઃખસમૂહની પરંપરાથી લેવાતું નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી વેપાતું નથી, તેમ અહીં સમજવું. (૮૨ થી ૮૬–૧૩૦૨ થી ૧૩૦૬) मणस्त भावं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहेउं अमणुण्णमाहु, समो उ जो तेमु स वीअरागो । भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ માવેશુ નો ઉદ્ધિા તિર્થ, પાવરૂ સે શિiા रागाउरे कामगुणेसु गिद्धे, करेणुमग्गावहिएव्व नागे ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
३२४
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથે ભાગ બીજે जे आवि दोसं समुवेइ तिव्वं, तंसि क्खणे से उ उवेह दुक्खं । दुईतदोसेण सएण जंतू , न किंधि भावं अवरज्झई से ॥ एगंतरत्तो रुइरंसि भावे, अतालिसे से कुणई पोसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो । भावाणुगासाणुगए अ जीवे, चराचरे हिंसइणेगरूवे । चित्तेहिं ते परिवेइ बाले, पीलेइ अत्तद्वगुरू किलि? ॥
॥पइभिाकुलकम् ॥ मनसः भावं ग्रहणं वदन्ति, तं रागहेतु तु मनोज्ञमाहुः । तं द्वेषहेतुममनोज्ञमाहुः, समश्च यस्तयोः स वीतरागः ॥८७॥ भावस्य मनः ग्रहणं वदन्ति, मनसः भावं ग्रहणं वदन्ति । रागस्य हेतु समनोज्ञमाहुः, द्वेषस्य हेतुममनोज्ञमाहुः ॥८॥ भावेषु यो गृद्धिमुपैति तीव्रामकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः कामगुणेषु गृद्धः, करेणु मार्गापहृतो इव नागः ॥८९॥ यश्चापि द्वेषं समुपैति तीव्र,
- तस्मिन्क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तद्वेषेण स्वकेन जन्तुः,
न किश्चिद् भावमपराध्यति तस्य ॥९॥ एकान्तरको रुचिरे
भावेऽतादृशे स करोति द्वेषम् । दु वस्य सम्पीडमुपैति बालो, .
न लिप्यते तेन मुनिर्विरागः ॥९१॥ भालानुगाशानुगतश्च
जीवश्चराचराह्निनस्त्यनेकरूपान् । चित्रौस्तान्परितापयति बालः,
पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥९२॥
॥ षड्भिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૨૫ અર્થ–મનના ભાવને (અભિપ્રાયને-મરણ વગેરેના વિષયને ગ્રાહ્ય તરીકે કહે છે. તે મનોહર રૂપાદિ વિષયવાળા ભાવને રાગને અને અમનહર રૂપાદિવિષયવાળા ભાવને દ્વેષને હિતુ કહે છે. જે મનેહર–અમને હર વિષયવાળા અભિપ્રાયમાં રાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. ભાવને મન ગ્રાહક અને મનથી ભાવ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનહર
પાદિ વિષયભાવ સહિત મન રાગને અને અમને હર રૂપદિ વિષયભાવ સહિત મન દ્વેષને હેતુ છે–એમ કહે છે. જેમ કે-કામાતુર મન્મત્ત હાથી, નજીક રહેલ હાથણને જોઈ, તેને સંગમમાં ઉત્સુક બને, હાથણ જે માળે જાય છે. તેની પાછળ દેડતે રાજા વગેરેથી પકડાય છે. ત્યારબાદ તે હાથી યુદ્ધ આદિમાં જેમ વિનાશને પામે છે, તેમ જે મનેહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર આસકિત કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ કરે છે, તે તત્કાળ દુઃખને પામે છે. પિતાના અમનેહરરૂપદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ રૂપી દેષથી પિતે જંતુ અપરાધ બને છે, પણ અમનહર વિષય રૂ૫ ભાવ તેને અપરાધી બનાવતું નથી. મને હર ભાવવિષય વસ્તુમાં એકાન્ત રાગી બનેલે અને અમનહર ભાવવિષય વસ્તુમાં “કયાં આ હમણાં મારી સ્મૃતિ માર્ગમાં આ ?” વગેરે રૂપ પ્રઢષને કરે છે, તે બાલમઢ દુઃખના સમુદાયને પામે છે, પરંતુ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી લેવાતું નથી. રૂપાદિ વિષય અભિપ્રાયને અનુકૂળ ઇચ્છાને વિવશ બનેલે અથવા અભીષ્ટના અર્જુન અને અનિષ્ટના વિધ્વંસ વિષયભાવને અનુકૂળ ઈચ્છાને પરવશ બનેલે, “મારે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
३२४
શ્રી ઉત્તરાદાયન સૂત્ર સાર્થ-બીજો ભાગ ઉદ્વેગ વગેરે ભાવ શાન્ત થાઓ.”—હર્ષ વગેરે ભાવ પેદા થાઓ.” એ પ્રમાણેના ભાવને અનુસાર આશાની પાછળ રહેલે અને અનેક ઉપાયથી હેમ વગેરે કરતે વિવિધ જાતિના ત્રાસસ્થાવર ઓની હિંસા કરે છે. દેખાય છે કે પિતાના અભિપ્રાયની સિદ્ધિ માટે ત્ર-સ્થાવર જીવોની હિંસામાં પ્રર્તતા भने । सय छे. (८७ थी ६२-१३०७ थी १३१२) भावाणुवाए ण परिगाहेण, उप्पायणे रक्खणसन्नियोगे। वए विभोगे अ कहिं मुहं से, संभोगकाले अ अतित्तिलाभे ॥ भावे अतित्ते अपरिग्गहे अ, सत्तोवसत्तो न उवेइ तुहि । अतुट्टिदोसेण दुहीपरस्स, लोभाविले आययइ अदत्तं ॥ तण्डाभिभूअस्स अदत्तहारिणो, भावे अस्त्तिस्स परिगाहे अ। मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥ मोसस्स पच्छा य पुरत्थओ अ, पोगकाले अ दुहो दुरंते । एवं अदत्ताणि समाययंतो, भावे अत्तितो दुहिओ अणिस्सो ॥ भावाणुरतस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेसदुक्खं निव्वत्तए जस्स कए ण दुक्खं ॥ एमेल भावम्मि गओ पओसं, उवेइ दुक्खोहपरंपराओ। परित्तो अचिणाइ कम्म, जं से पुणो होइ दुहं विधागे। भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपर घरेण । न लिपपई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीलासं ॥
॥ सप्तमिः कुल कम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
श्री प्रभाहस्थानाध्ययन-३२
भावानुपाते परिग्रहेणोत्पादने रक्षणसन्नियोगे
व्यये वियोगे च क्व सुखं तस्य,
Hasतृप्तश्च परिग्रहे च,
अतुष्टिदोषेण दुःखीपरस्य,
सम्भोगकाले चाsतृप्तिलाभे ||१३||
तृष्णाभिभूतस्याऽदत्तहारिणो,
मायामृत्रां वर्द्धते लोभदोषात्तत्रापि
सक्तोपसको नोपैति तुष्टिम् ।
लोभाविल आदते अदत्तम् ॥९४॥
Hasaप्तस्य परिग्रहे च ।
मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
एवमदत्तानि समाददानो,
प्रयोगकाले च दुःखी दुरन्तः ।
भावानुरक्तस्य नरस्यैवं,
दुःखान्न विमुच्यते सः ॥ ९५||
तत्रोपभोगेपि क्लेशदुःखं,
Jain Educationa International
भावेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥ ९६ ॥
कुतः सुखं भवेत्कदाचित्किचित् ।
३२७
पवमेव भावे गतः
प्रद्वेषमुपैति दुःखौघपरम्परा प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
निर्वर्त्तयति यस्य कृते नु दुःखम् ||१७||
भावे विरक्तो मनुजो विशोक,
यत्तस्य पुनर्भवेद् दुःखं विपाके ||९८ ||
न लिप्यते भवमध्येपि सन्जलेनेव
I
एतेन दुःखौघपरम्परेण ।
For Personal and Private Use Only
पुष्करिणी पलाशम् ॥ ९९ ॥ सप्तभिःकुलकम् ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
૩ર૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ અર્થ-મનહર રૂપાદિ વિષય રૂપભાવના અનુરાગથી, મૂચ્છીથી ભાવવિષય મનેહરવસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વપરકાર્યોમાં જોડવામાં,વિનાશમાં અને વિયેગમાં ક્યાંય સુખ તેને થતું નથી. સંભોગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનહર ભાવમાં, તે ભાવવિષય વસ્તુ રૂપ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસકિતવાળે બની, પછી અત્યંત ગાઢ આસક્તિવાળે બનેલે સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખી બની લેભાવિષ્ટ બને, પિતાના અભિપ્રાયની સિદ્ધિ માટે બીજાની મનહર રૂપાદિવાળી વસ્તુની ચોરી કરે છે. તૃણથી ઘેરાયેલે ઘેર, ભાવમાં અને ભાવવિષય રૂપાદિ મનહર વસ્તુ રૂપ પરિગ્રહમાં અતૃપ્ત બનેલે તેમના દેષથી અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાં પણ તે દુઃખથી મૂકાતે નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પાશ્વત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષોભથી દુઃખી બની દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરનાર, અભિપ્રાય રૂપ ભાવમાં કે મનેહર રૂપા દિવાળી વસ્તુ રૂપ ભાવમાં તૃપ્તિ વગરને દુઃખ-અનાથ બને છે. મનહર ભાવાનુશગી મનુષ્યને આ પ્રમાણે કદાચ કઈ પણ જાતનું જરા પણ સુખ ક્યાંથી હોય? જેના ઉપાર્જનમાં મૂળથી જ દુઃખી થાય છે, તે તેના ઉપભેગમાં પણ કલેશકારી દુઃખ જ હોય એમાં કહેવું? આ મુજબ અનિષ્ટના સ્મરણ આદિ રૂ૫ ભાવમાં અથવા અનિષ્ટ વસ્તુના વિષય રૂ૫ ભાવમાં, “મને આનું નામ પણ યાદ ન આવે. આદિ પ્રàષને પામેલે દુઃખના સમુદાયની પરંપરાને પામે છે. ચિત્તમાં પ્રષવાળે અશુભ કર્મને ભેગું કરે છે અને તે અશુભ કર્મ તેને અનુભવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદ્રસ્થાનાધ્યયન-૩૨
૩૨૯
કાળમાં ફરી ફરીથી દુઃખ આપે છે. અભીષ્ટના સ્મરણુ આદિ રૂપ ઈષ્ટ વસ્તુવિષય રૂપ ભાવમાં રાગ અને શેક વગરના મનુષ્ય, આ પૂર્ણાંકત દુઃખસમુદાયની પરંપરાથી ભવમધ્યે રહેવા છતાં લેપાતે નથી. જેમ જલમધ્યે રહેવાં છતાં કમલદલ જલથી લેપાતે નથી, તેમ અીં' સમજવું. (૯૩ થી ૯૯૧૩૧૩ થી ૧૩૧૯)
एविदित्था य
मणस्स अत्था, दुक्खस्स देऊ मणुअस्स रागिणो ।
ते चैव थोवंपि कयाइ दुक्खं,
न वीरागस्त करिंति किंचि ॥ १०० ॥
મિન્દ્રિયાોધ મનરોડાં,
दुःखस्य हेतवो मनुष्यस्य रागिणः ।
ते चैव स्तोकमपि कदाचित् दुःखं,
न वीतरागस्य कुर्वन्ति किञ्चित् ॥ १०० ॥ અથ-પૂર્વકત પ્રકારે ઇન્દ્રિયા રૂપ, રૂપ આદિ અને મનના સ્મરણ વગેરે ભાવ રૂપ અર્થા, રાગી-દ્વેષી મનુષ્યને દુઃખના હેતુએ થાય છે. તે ઇન્દ્રિયાના મનના અર્થી, વીતરાગ-વીતદ્વેષને કદાચિત્ માનસિક કે કાયિક કોઈ પણ જાતનું જરા પણું દુઃખ આપી શકતા નથી કે કરી શકતા નથી. ( ૧૦૦-૧૩૨૦ )
न कामभोगा समयं उर्विति, न यावि भोगा विगई उविंति । जेतप्पओसी अपरिग्गही असो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ न कामभोगाः समतामुपयान्ति,
न चापि भोगा: विकृतिमुपयान्ति । यस्तत्प्रद्वेषी च परिग्रही च,
સ તેષુ મોતિયું ? અર્થ-કામ , રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમતા પ્રતિ હેતુપણાને પામતા નથી અર્થાત્ સમતા પ્રત્યે કામો હેતુ નથી. જે સમતા પ્રતિ કામો હેતુ છે એમ માનવામાં આવે, તે દુનિયામાં કેઈ પણ રાગી અને દ્વેષી ન હોય!કામ ભેગે, ક્રોધાદિ રૂપ વિકૃતિ પ્રત્યે હેતુપણાને પામતા નથી અર્થાત્ માત્ર કામગ જ વિકાર પ્રત્યે હેતુ નથી. જે ફકત કામભેગેને જ વિકારહેતુ માનવામાં આવે, તે કઈ પણ વિતરાગ બને નહિ. જે કામમાં –અનિષ્ટ વિષમાં પ્રષવાળે છે, તે ઈષ્ટ કામગમાં રાગવાળે રાગ-દ્વેષ રૂપમેહથી ક્રોધાદિ વિકારને પામે છે અને જે રાગ-દ્વેષરહિત છે તે સમતાને પામે છે. અર્થાત્ મુખ્યતયા ક્રોધાદિ વિકાર પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહ કારણ છે, જયારે સમતા પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહને અભાવ કારણ છે. ૧૦૧-૧૩૨૧) कोहं च माणं च तहेव मार्य, लोहं दुगुंछं अरइरई च । हासं भयं सौग पुमिथिवेज नपुंसवेअंविधिहे अभावे ॥१०२॥ आवज्जई एवमणेगरूवे. एवंविहे कामगुणेसु सत्तो।
ગામ વિશે જાહarઢીને દિરિજે વારા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩.
क्रोधं च मानं च तथैव मायाँ,
लोभं जुगुप्सामरति रतिं च । हासं भयं शेकं पुंस्त्रीवेदं,
નપુસવવેટું વિવિધ માવાન ૦૨/ आपद्यते एवमनेकरूपानेवंविधानकामगुणेषु सक्तः । अन्यांश्चैतत्प्रभवान्विशेषान् , कारुण्यदीनोह्रीमान् द्वेष्यः ॥१०॥
અ-આ રાગદ્વેષ રૂપ પ્રકારથી, અનંતાનુબંધી વગેરે ભેદથી અને તારતમ્ય ભેદથી ઘણું ભેદ્રવાળા, ક્રોધ, માન, માયા, લેભ, ઘણા, બેચેની રૂ૫ અરતિ, વિષયાસક્તિ રૂપ રતિ, હાસ્ય, ભય, શેક, સ્ત્રીની ઈચ્છા રૂપ પુરૂષ, પુરૂષની ઈચ્છા રૂપ સ્ત્રીવેદ, ઉભયની ઇચ્છા રૂપ નપુંસકદ, આ પ્રમાણે વિવિધ વિકાર રૂપ ભાવેને પામે છે. વળી અત્યંત દીન-લજજાવાળો થ, (ક્રોધ આદિથી પ્રતિવિનાશ વગેરે દેને અહીં અનુભવ અને પરલેકમાં તેના અતિ કટુક પરિણામને વિચારતે) ક્રોધાદિષથી દુષ્ટ હેઈ, સર્વ જનને પણ અપ્રીતિપાત્ર બનતે અને શુભાશુભ શબ્દાદિ કામમાં રાગ-દ્વેષી, ક્રોધાદિથી જન્ય પશ્ચાત્તાપ-દુર્ગતિપતન વગેરે વિશેષ ફળોને મેળવે છે. (૧૦+૧૦૩-૧૩રર+૧૩૨૩ } कप्पं न इच्छेज्ज सहायलिच्छू,पच्छाणुतावेण तबप्पभाव । एवं विआरे अमिअप्पयारे, आपज्जई इंदियचोरवस्से । १०४॥ तओ से जायति पोषणाई,निम्मज्जिउं मोहमहण्णवमि। सुहेसिणो दुक्खविणोअणहा,तप्पच्चयं उजमए अरागी॥१०५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
विरज्जमाणस्स य इंडिअत्था, साइया तावइ अप्पयारा । नतस्त सव्वेवि मणुण्णयं वा, निव्वत्तइ अमणुण्णयं वा ॥ १०६ ॥ ॥ નિયિંરોમ્ ॥
૩૩૨
कल्पं नेच्छेत्सहायलिप्सुः पश्चादनुतापेन तपः प्रभावम् । एवं विकारानमित प्रकाशनापद्यते इन्द्रिय चौरवश्यः ॥ १०४ ॥ ततस्तस्थ जायन्ते प्रयोजनानि, निमज्जयितु मोहमहार्णवे । सुखैषिणो दुःखविनोदनार्थं, तत्प्रत्ययमुद्यच्छति च रागी ॥ १०५ ॥ विरज्यमानस्य चेन्द्रियार्थाः, शब्दादिकास्तावन्तः प्रकाराः । न तस्य सर्वेऽपि मनोज्ञतां वा, निर्वर्त्तयन्ति अमनोज्ञतां वा ॥ १०६ ॥ ।। ત્રિમિર્નિશેવમ્ ॥ અ−શ્મા મારી સેવા આદિ રૂપ સહાય કરશે.' આવી સહાયની ઈચ્છાવાળા થકા,વૈયાવચ્ચ વગેરે કાર્ય કરવામાં સમથ -ચેાગ્ય રૂપ કલ્પ શિષ્યને ઇચ્છે નહિ, (ઉપકારની બુદ્ધિમાં ઢોષ નથી. ) તેમજ દીક્ષાના સ્વીકાર કર્યાં ખાદ ‘શું આટલું ખધુ કષ્ટ મેં સ્વીકાયુ” ?”—આવી ચિંતા રૂપ પશ્ચાત્તાપથી અને અહીં' જ આમો ષધી આદિ લબ્ધિની ઈચ્છાથી તથા પરલોકમાં ભાગાદિના નિયાણું કરવા દ્વારા તપના પ્રભાવને ન ઈચ્છે ! ( સંઘાદિ કા માટે દોષ નથી. ) ધર્મ રૂપી ધનનું અપહરણ કરનાર હોવાથી ઈન્દ્રિય રૂપ ચારાને આધીન ખનેલે, આ પ્રકારે અપરિમિત પ્રકારવાળા ઢોષ રૂપી વિકારને પામે છે. તે વિકારાની પ્રાપ્તિથી, તે જ જ ંતુને મેહ રૂપી મહાસાગરમાં ડૂબાડવા માટે સમથ વિષયસેવન હિંસા વગેરે પ્રયેાજના પેદા થાય છે. સુખના ઈચ્છુક થતે દુઃખના નાશ માટે રાગી—
Jain Educationa International
For Personal and Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩૩. શ્રેષ, વિષયસેવનાદિ પ્રયોજન માટે ઉદ્યમશીલ-ઉત્સાહી બની વિષયસેવનાદિ પ્રજનેમાં પ્રવૃત્તિ કરે છે, કેમ કે-સકલ અનર્થનું મૂળ રાગ-દ્વેષ જ છે. રાગ-દ્વેષ વગરના આત્મા વિષે જેટલા લેકમાં પ્રસિદ્ધ છે, તેટલા પ્રકારવાળા ઈન્દ્રિયના અથ મનેહરતા અને અમનેહરતાને પામતા નથી, પરંતુ રાગશ્રેષવાળા વિષે થાય છે. (સ્વરૂપથી રૂપાદિ વિષયે આત્માને મને હર કે અમનેહર નથી, પરંતુ રાગ-દ્વેષી ગ્રાહકના વિશે મને ડર કે અમને હર બને છે. આથી વીતરાગ-દ્વેષવાળા આત્મા વિષે આ વિષયે મને હર કે અમને હરતાને પામી શકતા નથી.રાગ-દ્વેષના અભાવમાં વિષયસેવન હિંસા વગેરે પ્રજનેની જે ઉત્પત્તિ જ નથી, તે અનર્થની ઉત્પત્તિ ક્યાંથી જ હેય? (૧૦૪ થી ૧૦૬-૧૩૨૪ થી ૧૩૨૬) एवं ससंकप्पविकप्पणासु, संजायए समयमुवटिअस्स । अत्थे अ संकप्पयओ तो से, पहीअए कामगुणेसुतण्हा॥१०७॥ स वीअरागो कयसबकिच्चो, खवेइ नाणावरणं खणेणं । तहेव जं दसणमावरेइ, जं च अंतरायं पकरेइ कम्मं ॥१०८॥ सव्वंतओ जाणइ पासई अ, अमोहणे होइ निरंतगए । अणासवे झाणसमाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥१०९।।
_ત્રિમિવિરોષ + एवं स्वसङ्कल्पविकल्पनासु, सजायते समतामुपस्थितस्य । अर्थाश्च सङ्कल्पयतस्ततस्तस्य, प्रहीयते कामगुणेषु तृष्णा ।।१०७॥ स वीतरागः कृतसर्वकृत्यः, क्षपयति ज्ञानावरणं क्षणेन । तथैव यदर्शनमावृणोति, यच्चान्तरायं प्रकति कर्म ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
-
-
-
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ सर्व ततो जानाति पश्यति
____ चाऽमोहनो भवन्ति निरन्तरायः । જનાવો ધ્યાનસમાધિયુત્ત, आयुःक्षये मोक्षमुपैति शुद्धः ॥१०॥
ત્રિમ ષવમ્ | અર્થ–આ પ્રમાણે પૂર્વોક્ત નીતિથી આત્માના રાગશ્રેષ–મેહ રૂપ અધ્યવસાય રૂપ સંકલન, “આ સકલ દેનું મૂળ છે ઇત્યાદિ વિચારણા રૂપ ભાવનામાં ઉદ્યમશીલ આત્મામાં માધ્યચ્ય રૂ૫ સમતા પેદા થાય છે. આ રૂપાદિ વિષય કર્મબંધના હેતુ નથી પરંતુ રાગ વગેરે દેશે કર્મબંધના હેતુ છે.” અર્થાત્ ઈન્દ્રિયાઈ રૂપાદિ ગત શગાદિ કર્મબંધના હેતુ છે એમ વિચાર કરનાર સાધુની વિષયાદિ રૂપ કામગોની તૃષ્ણ ક્ષીણ થાય છે. તે ક્ષીણ તૃષ્ણાવાળે વીતરાગ બને છે, કારણ કે–તૃષ્ણ એટલે કે, તેને ક્ષય થવાથી ક્ષીણમેહપણની પ્રાપ્તિ થાય છે. તે પૂર્ણ સર્વ કૃત્યવાળે બનેલે, ક્ષણવારમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને અર્થાત્ જે જ્ઞાનને આવરે, દર્શનને આવરે અને અંતરાયને કરે છે, તે ત્રણેય કમને ખપાવે છેઃ ચાર ઘાતકર્મના ક્ષય બાદ વિશેષ રૂપે સર્વને જાણે છે. સામાન્ય રૂપે સર્વને જુએ છે મોહ વગરને, અંતરાય વગરને અને કર્મ બંધહેતુ વગરને બની, શુકલધ્યાન દ્વારા પરમ સ્વાધ્ય રૂપ સમાધિથી યુક્ત બનેલા, વેદનીય-આયુષ્ય–નામ-શેત્રકર્મ રૂપી અરાતી કર્મોને ક્ષય થવાથી, કર્મમલ વગરને શુદ્ધ આત્મા મેક્ષને પામે છે. (૧૦૭ થી ૧૦૯–૧૩૬૭ થી ૧૩૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨
૩૩૫
सो तस्स सव्वस दुस्स मुक्को, जं वाहई सययं जंतुमेअं । दीहामयविध्यमुको पत्थो, तो होई अच्चतसुही कयत्थो ॥ ११०॥ स तस्मात्सर्वस्शद्दुःखान्मुक्तः,
यद् बाधते सततं जन्तुमेनम् । दीर्घामयविप्रमुक्तः प्रशस्तस्ततो
भवत्यत्यन्त सुखी कृतार्थ ॥११०॥ અથ-તે મેાક્ષને પામેલ આત્મા, જે દુઃખ આત્માને નિરંતર દુઃખી કરે છે-આધા પમાડે છે, તે જાતિ-જરા-મરણુ રૂપ સવ દુઃખથી મુકત પૃથભૂત બને છે: સ્થિતિની અપેક્ષાએ લાંબા કર્મી રૂપી ત્રિવિધ વિવિધ બાધા કરનાર હાઇ, રાગોથી વિપ્રમુકત બનેલે હોઈ, પ્રશસ્ત-પ્રશ ંસાપાત્ર બને છે તથા તેથી જ અત્યંત સુખી-કૃતાર્થ થાય છે. ( ૧૧૦-૧૩૩૦ ) अणाइकालप्पभवस्स एसो,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
विओहिओ जं समुवेच्च सत्ता,
कमेण अच्चतही हवंति तिमि ॥ १११ ॥ अनादिकालप्रभवस्य एष,
सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः ।
व्याख्यातो यं समुपेत्य सत्त्वाः,
*
क्रमेणात्यन्त सुखिनो भवन्तीति ब्रवीमि ॥ १११ ॥ અથ આ પૂર્વકત અનાદિકાળથી જન્ય સવ દુઃખની અત્યંત મુક્તિના ઉપાયભૂત માગ કહ્યો.તે મે ક્ષમાને સ્વીકારી આત્માઓ ઉત્તરશત્તર પ્રાપ્તિ રૂપ ક્રમથી અત્યંત સુખી અને છે-એમ હું જ ખૂ ! હું કહું છું. (૧૧૧–૧૩૩૧)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
श्री प्रकृति-अध्ययन-331
अट्ठकम्माइ वोच्छामि, आणुपुट्विं जहक्कम । जेहिं बद्धो, अयं जीवो, संसारे परिअत्तइ ॥१॥ अष्ट कर्माणि वक्ष्यामि, आनुपूर्त्या यथाक्रमम् । यैः बद्धोऽयं जीवः, संसारे परिवर्त्तते ॥१॥
અથ–મિથ્યાત્વ વગેરે હેતુથી જીવ વડે કરાતા એવા આઠ કર્મોને પૂર્વનુપૂવી કમથી હું કહીશ. તે કર્મોથી બંધાયેલો આ (દરેક પ્રાણીને સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપ) જીવ, સંસારમાં નવા નવા-બીજા બીજા પર્યાને અનુભવતે પર્યટન કરે છે. (१-१३३२)
नाणस्सावरणिज्ज, दसणावरणं तहा। वेअणिज्ज तहा मोहं, आउकम्मं तहेव य ॥२॥ नामकम्मं च गोत्तं च, अंतरायं तहेव य । एवमेआइ कम्माइ, अठेव उ समासओ ॥३॥
॥ युग्मम् ॥ ज्ञानस्यावरणीयं दर्शनावरणं तथा । वेदनीयं तथा मोहमायुः कर्म तथैव च ॥२॥ नामकर्म च गोत्रं चान्तरायं तथैव च एवमेतानि कर्माण्यष्टैव तु समासतः ॥३॥
॥ युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી કમ પ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૩૭
અ -જેમ મેઘમાળાથી સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ વિશેષ અવમેધ રૂપ જ્ઞાન (વિદ્યમાન હોવા છતાં) જે ક્રમથી તે ‘ (જ્ઞાનાવરણીયકમ ' કહેવાય છે.
આચ્છાદિત થાય,
'
જેમ પ્રતિહાર-દ્વારપાળ વડે રાજાનુ' દશન રાકાય છે, તેમ સામાન્ય અવમેધ રૂપ દર્શન જે કર્મોથી આચ્છાદિત કરાય, તે ‘ દશનાવરણીયકમ ’ કહેવાય છે.
જેમ મધ વડે લેપાયેલ તલવારની ધાર ચાટતાં પ્રથમ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા અનુભવાય છે, તેમ પૌદ્ગલિક સુખ-દુઃખ રૂપે અનુભવાય તે વેદનીયકમ' છે.
જેમ મદિરા પીનારને વિવેકીંન ખનાવે છે, તેમ ‘જમાહુનીયકમ ચિત્તને વિપરીત બનાવવા દ્વારા અવિવેકી મનાવે છે.
મેડી જેમ નીકળવાની ઈચ્છા કરનારને રોકી રાખે છે, તેમ તે ભવની સ્થિતિ સુધી જે રોકી રાખે તે પઆયુષ્યકમ છે.
જેમ ચિત્રકાર, જીવની છખી ચિતરતાં તેના હાથ-પગ ઈત્યાદિ આકારા ચિતરી તેની છખો ખનાવે છે, તેમ દેવત્વાદિ, સહનન ઇત્યાદ્ઘિ જીવના વિવિધ આકારો-રૂપે ઘડે તે “નામકમ” છે.
કુંભારથી મૃત્તિકા દ્રવ્યની માફક ચા-નીચા શબ્દોથી જે વડે જીવ ખેલાવાય, તે ‘ગેાત્રકમ’ છે. ભડારીની માફક વિઘ્ન કરનારૂ કમ' અંતરાયકમ
&
કહેવાય છે.
૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
આ પ્રકારે આઠ કર્માં સક્ષેપથી જ સમજવા, જ્યારે વિસ્તારથી જેટલા જીવા છે તેટલાજ જ કર્યું અન'તા જ સમજવા. આ પ્રમાણે કની મૂળ પ્રકૃતિએ જણાવી અને હવે ઉત્તર પ્રકૃતિએ કહે છે. (૨+૩-૧૩૩૩+૧૩૩૪)
૩૩૮
नाणावरणं पंचविहं, सुअं आभिणिबोहिअं । ओहिनाणं तश्यं, मणनाणं
ર્શનનું
ज्ञानावरणं पञ्चविधं श्रुतमाभिनिबोधिकम् अवधिज्ञानं तृतीयं मनःज्ञानं च केवलम्
"
,
આ આવરણ ચેાગ્ય આવાય ના ભેદથી આવરણના લેક છે. એટલે કહે છે કે જ્ઞાનાવરણુ કમ પાંચ પ્રકારનું છેઃ કેમ કે—આવાય એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એમ પાંચ આવા નાભેદ હૈાઇ, જ્ઞાનાવરણીય=મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણીય. મનઃ પય વજ્ઞાનાવરણીય ( આ ચાર દેશલાતી છે. કેવલજ્ઞાનાવરણીય (સવ દ્યાતી છે.) એ રૂપે પાંચ પ્રકારનુ છે. (૪–૧૩૩૫)
અને
1
11811
निद्दा तहेव पयला, निद्दानिद्दा य पयलपयळा य । तत्ती अ थीणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥५॥
Jain Educationa International
चक्खुमचक्खु ओहिस्स, दंसणे केवले अ भावरणे । एवं तु नवविगप्पं, नायव्वं दंसणावरणं ॥६॥
|| વુમમ્ ॥
For Personal and Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
33.
-
-
-
-
-
મ
-
-
-
શ્રી કમપ્રકૃતિ-અધ્યયન–૩૩
निद्रातथैव प्रचला, निद्रानिद्रा च प्रचलाप्रचला च । ततश्च स्त्यानगृद्धिः, पञ्चमी भवति ज्ञातव्या ॥५॥ चक्षुरचक्षुरवधेर्दर्शने केवले चावरणे एवं तु नवविकल्पं, ज्ञातव्यं दर्शनावरणम् ॥६॥
અર્થ-(૧)સુખેથી જાણી શકાય તે નિદ્રા.(૨)કટે કરીને જાગી જાય તે “નિદ્રાનિદ્રા.” (૩) ઉભા ઉભા કે બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા” (૪) ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે “પ્રચલપ્રચલા.” (૫) દિવસમાં ચિંતવેલ અર્થ સાધનારી અને વાસુદેવથી અડધા બળવાળી ઊંઘ તે “સત્યાનદ્ધિ. નિદ્રાપંચક રૂપ આ પાંચ પ્રકૃતિએ દર્શનલબ્ધિ–વિનાશક હોઈ સર્વઘાતી છે.
(૧) ચક્ષુ ઈન્દ્રિયથી થતા સામાન્ય ગ્રહણ રૂ૫ દર્શનના ઘાતકને “ચક્ષુર્દશનાવરણ કહેવાય છે.
(૨) અહીં “રણનો અર્થ પથુદાસની અપેક્ષાએ સર થત હેવાથી, ચક્ષુ સરખી શેષ ઈન્દ્રિય અને મન અર્થાત્ નેત્ર સિવાયની બાકીની સર્વ ઈન્દ્રિય અને મન દ્વારા થતા સ્વસ્વ વિષય સામાન્ય ગ્રહણ રૂપ અચક્ષુર્દર્શનના ઘાતક કર્મને “અચક્ષુર્દર્શનાવરણ કહેવાય છે.
(૩) અવધિદશનાવરણના ક્ષપશમથી થતા રૂપીદ્રવ્યના સામાન્ય ગ્રહણ રૂપ અવધિદર્શનને જે આવરે, તે અવધિદર્શનાવરણ કહેવાય છે. આ ત્રણ કર્મો દેશઘાતી છે.
(૪) કેવલદર્શનાવરણના ક્ષયથી આત્માને સાક્ષારૂપી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, સર્વ દ્રવ્યમયના સામાન્ય જ્ઞાન રૂપે કેવલદર્શનને જે આવશે, તે કેવલદર્શનાવરણ” કહેવાય છે. આ કર્મ સર્વઘાતી છે.
આ પ્રમાણે પાંચ નિદ્રા અને ચાર દર્શનાવરણ મળી દર્શનાવરણીયકમ નવ પ્રકારનું છે. (+૭-૧૩૩૬+૧૩૩૭)
वेअणि पि अ दुविहं, सायमसायं च आहि। सायस्स बहू भेआ, एमेवासायस्सवि ॥७॥ वेदनीयमपि च द्विविधं, सातमसातं चाख्यातम् । सातस्य बहवो भेदा, एवमसातस्यापि ॥७॥
અથ–વેદનીયકર્મ પણ બે પ્રકારનું છે. (૧) સાત, (શરીર–મન સંબંધી સુખ) અહીં ઉપચારથી સાતના નિમિત્તભૂત કર્મ પણ “સાતવેદનીય કહેલ છે. (૨) અસાત, (શરીરમન સંબંધી દુઃખ) તેના નિમિત્તભૂત કર્મ “અસાતવેદનીય કહેલ છે. તે સાતાના હેતુભૂત અનુકંપા આદિ અનેક ભેદે હાઈ તેના ઘણભેદ છે. તે મુજબ વિપરીત અશાતાના પણ સમજવા (૭–૧૩૩૮)
मोहणिज्जंपि दुविहं, दसणे चरणे तहा। दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥८॥ सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एआओ तिणि पयडीओ, मोहणिज्जस्स दसणे॥९॥ चरित्त मोहणं कम्मं, दुविहं तु विआहि । कसाय वेअणिज्जं तु, नोकसायं तहेव य ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
श्री अमृति-यध्ययन-33
सोलसविह भेएणं, कम्मं तु कसायजं । सत्तविह नवविहं वा, कम्मं नोकसायजं ॥११॥ ॥ चतुर्भिः कलापकम् ॥
मोहनीयमपि द्विविधं दर्शने चरणे तथा दर्शने त्रिविधमुक्तं चरणे द्विविधं भवेत् सम्यक्त्वं चैव मिथ्यात्वं सम्यग्मिथ्यात्वमेव च । एतास्तिस्रः प्रकृतयो, मोहनीयस्य दर्शने चारित्रमोहनं कर्म, द्विविधं तु व्याख्यातम् कषायवेदनीयं तु, नोकषायं तथैव च
11811
૩૪૧
I
Jain Educationa International
For Personal and Private Use Only
॥ ८॥
षोडशविधं भेदेन, कर्म तु कषायजम् सप्तविधं नवविधं वा कर्म नोकषायजम्
॥११॥
॥ चतुर्भिःकलापकम् ॥ અથ વેદનીયની માફક માહૌયકમ, તત્ત્વરૂચિ રૂપ દનમેાહનૌય અને ચારિત્રવિષયક ચારિત્રમેાહનૌય-એમ એ अारनु छे.
I
118011
1
(૧) દશનમેહનીયના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૪) ‘મદન કેદ્રવ’ ના ન્યાયથી શેાધેલ મિથ્યાત્વ પુદ્ગલના શુદ્ધ પુજ રૂપ શુદ્ધ દલિક રૂપ સમ્યક્ત્વ, જેના ઉદયમાં પણ તત્ત્વરૂચિ થાય તે ‘સમ્યક્ત્વમાહનીય.’ (જ્ઞા) અશુદ્ધ દલિક રૂપ મિથ્યાત્વ, કે જેના ઉદયમાં આતત્ત્વામાં તવબુદ્ધિ થાય તે ‘મિથ્યાત્વમેહર્નીય.’(૩) અશુદ્ધ પુજ રૂપ શુદ્ધશુદ્ધ દલિક રૂપ સભ્યમિથ્યાત્વ, કે જેના ઉદ્દયમાં જંતુને તત્ત્વ અને અતત્ત્વ ઉભયમાં સમાન શ્રદ્ધા થાય તે ‘મિશ્રમાહનીય' જાણવુ,
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
અહી સમ્યક્ત્વ વગેરે જીવધર્મ છે, પણ તેના હેતુ હાઈ દૃલિકામાં પણ સમ્યક્ત્વાદિને વ્યવહાર કરાય છે.
(૨) ચારિત્રમાહનીયકમ કે જેના વડે ચારિત્રફલ વગેરે જાણવા છતાં ચારિત્રને સ્વીકારી શકતા નથી. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-(૪) ક્રોધ વગેરે કષાયેા ક્રોધાદિ રૂપે જે અનુભવાય તે ‘કષાયમેાહનીય’ અને (૩) કષાયસહુચારી હાસ્ય આદિ રૂપે જે અનુભવાય તે ‘નાકષાયમેહનીય' કહેવાય છે, (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભ–એમ ચાર પ્રકારે.
(૨) અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેાભ-એમ ચાર પ્રકાર.
(૩) પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેણ-એમ ચાર પ્રકાર,
(૪) સંજવલન ક્રોધ, માન, માયા અને લાભ-એમ ચાર
પ્રકારે.
એમ ભેદી કષાયજન્ય કષાયમાહૌયક્રમ સાલ પ્રકારે છે અને નાકષાયજન્યમાહીયક્રમ સાત યા નવ પ્રકારનું છે. (હાસ્ય-રતિ-અતિ-ભય-શાક-જીગુપ્સા રૂપ હાસ્યાદિ છ અને વેદ સામાન્ય વિવક્ષાર્થી એક મળતાં સાત પ્રકારનુ અને હાસ્યાદ્રિ છ સાથે ત્રણ વેદ ભેગા ગણતાં નવ પ્રકારનુ` સમજવું. (૮ થી ૧૧-૧૩૩૯ થી ૧૩૪૨)
नेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य । देवाउअं चउत्थं तु, आउकम्मं चउव्विहं ॥ १२ ॥
''
Jain Educationa International
For Personal and Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી કમ પ્રકૃતિ-અધ્યયન-૩૩
1
૫)
नैरयिकतिर्यगायुर्मनुष्यायुस्तथैव च देवायुश्चतुर्थं तु, आयुः कर्म चतुर्विधम् અથ-આયુષ્યકમ નારક, તિય ગૂ, મનુષ્ય અને દેવાયુ
ભેદી ચાર પ્રકારનુ' છે. (૧૨-૧૩૪૩)
नामकम्मं तु दुविहं, मुहं असुहं च आहि । સુદર્શી ય વધુ મેવા, મેવ અમુવિ ॥૩॥ नामकर्म तु द्विविधं, शुभमशुभं चाख्यातम् 1 शुभस्य च बहवो भेदा, एवमेवाशुभस्यापि ॥ १३ ॥
૩૪૩
અ-નામકમ શુભ-અશુભ ભેદથી એ પ્રકારનું છે. શુભ અને અશુભના ઘણા ઘણા ભેદે છે. ત્યાં ઉત્તરભેટ્ટાની અપેક્ષાએ અનંત ભેદવાળુ છતાં મધ્યમ વિવક્ષાર્થી શુભના ૩૭ સેઢા છે. (નર-દેવ ગતિ, પંચેન્દ્રિય જાતિ, શરીરપ ચક, ત્રણ શરીરનાં અ’ગોપાંગ, શુભ વર્ણાદિ ચતુષ્ક,પ્રથમ સ ંહનન, પ્રથમ સંસ્થાન, નર-દેવાનુ પૂર્વી, અનુરૂલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ ઉદ્યોત, શુભ વિહાયેાગતિ, ત્રસ-ખાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ સુભગ-સુસ્વર-આદેય-યશ, નિર્માણ અને તીથ કરનામ. આ શુભ વિપાકવાળી હાઇ શુભ છે.) અશુભ નામના પણ મધ્યમ વિવક્ષાર્થી ૩૪ ભેદ્દો છે. નરક-તિય ચ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ટ, પહેલુ' છેડી માર્કોનાં પાંચ સંઘયણા, પહેલું છેડી પાંચ સ’સ્થાના, અશુભ વર્ણાદિ ચતુષ્ક, નરક-તિય ગાનુપૂર્વી, ઉપઘાત, અશુભ વિદ્યાયે ગતિ અને સ્થાવર દશક. આ અશુભ નારકત્વાદિના હેતુ હોઇ અશુભ કહેવાય છે.) (૧૩–૧૩૪૪)
i
Jain Educationa International
.
For Personal and Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ–બીજો ભાગ गोअफम्म दुविहं, उच्चं नीअं च आहि । उच्चं अट्ठविहं होइ, एवं नीअपि आहिरं ॥१४॥ गोत्रकर्म द्विविधमुच्चं नीचं चाख्यातम् उच्चमष्टविधं भवत्येवं नीचमप्याख्यातम् ॥१४॥
અર્થ-ગોત્રકર્મ ઉચ્ચ (ઈફવાકુવંશ વગેરેના વ્યવહારના હેતુભત) અને નીચ (તેનાથી વિપરીત)-એમ બે પ્રકારનું છે. ત્યાં ઉચ્ચ અને નીચ ગેત્ર આઠ પ્રકારનું કહેલ છે. બંધના હેતુ આઠ હેવાથી આ બન્ને આઠ પ્રકારના છે. ઉચ્ચ ગોત્રના બંધના હેતુઓ જાતિમદ આદિ આઠ મદને અભાવ છે. નીચ ગોત્રના બંધના હેતુઓ જાતિમદ આદિ આઠ મદ છે. ( ૧૪-૧૩૪૫ )
दाणे लाभे अ भोगे अ, उवभोगे वीरिए तहा। पंचविहमंतराय, समासेण विआहिरं ॥१५॥ दाने लाभे च भोगे चोपभोगे वीयें तथा । पञ्चविधमन्तराय, समासेन व्याख्यातम्
અથ–આપવા યોગ્ય વસ્તુના આપવા રૂ૫ દાનવિષયક અંતરાય, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભવિષયક અંતરાય, એક વાર ભેગવવા ચગ્ય પુષ્પાદિ રૂપ ભેગવિષયક અંતરાય, વારેવાર ભેગવવા ચગ્ય સ્ત્રી આદિ રૂપ ઉપગવિષયક અંતરાય અને પરાક્રમ રૂપ વીર્યવિષયક અંતરાય; એ રીતિએ વિષય ભેદથી પાંચ પ્રકારનું અંતરાયકર્મ કહેલું છે. (૧૫-૧૩૪૬)
અગ્રાયો મૂઢgવીગો, ઉત્તરો માહિબા पणसग्गं खेत्तकाले अ, भावं चादुत्तरं सुण ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૫
एता मूलप्रकृतय, उत्तराश्चाख्याताः प्रदेशान क्षेत्रकालो च, भावं चातः उत्तरं शृणु ॥१६॥
અર્થ–આ મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓ કહેલ છે. હવે મારા વડે કહેવાતા કર્મના પરમાણુ-પરિમાણને, ક્ષેત્રકાલને અને ચતુ સ્થાનિકાદિ રસ રૂપ અનુભાગ રૂપે ભાવને સાંભળે! (૧૬-૧૩૪૭)
सम्वेसिं चेव कम्माणं, पणसग्गमणेतगं । गंठिअसत्ताईअं, अंतो सिद्धाण आहिरं ॥१७॥ सर्वेषां चैव कर्मणां, प्रदेशाग्रमनन्तकम् ग्रन्थिकसत्त्वातीतमन्तसिद्धानामाख्यातम् ॥१७॥
અર્થ–સર્વ કર્મોના પરમાણુઓનું પરિમાણ પણ અનંત જ છે. તે અનંત પરમાણુઓ, ગ્રંથિક સત્ત્વ એટલે અભથી અનંતગુણા અને સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મના પરમાણુઓ સમજવા. અર્થાત અભથી અનંતગુણ, પરંતુ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મવર્ગણના સ્કંધે પ્રતિ સમય જીવ ગ્રહણ કરે છે. અહીં એક જીવની એક સમયગ્રાહ્યકર્મ પરમાણુઓની અપેક્ષાએ સમજવું. નહિતર સર્વ જે કરતાં પણ સર્વ કર્મપરમાણુઓની અનંતાનંત ગુણતા છે, તે આ કેવી રીતે ઘટે? (૧૭–૧૩૪૮)
सधजीवाण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेमुवि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥१८॥ सर्वजीवानां कर्म तु, संग्रहे षड्दिशागतम् सर्वैरपि प्रदेशैः, सर्व सर्वेण बद्धकम्
૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ
•
"
અર્થ સર્વ જીવે છ દિશાઓમાં રહેલ કનું ગ્રહણુ કરે છે. આ વસ્તુ એકેન્દ્રિય વિના સર્વ જીવાની અપેક્ષાએ नियमा समन्नवु. ( मेहेन्द्रियो त्रय, यार, पांय, यावत् छ દિશામાં રહેલ ક`નું ગ્રહણ કરે છે એ વિશેષ છે.) આ ગ્રહણ पुरायेषु' उर्भ, आत्म संबंधी सर्व प्रदेशानी साथै, ज्ञानावરણાદિ સવ કમ, પ્રકૃતિ-સ્થિતિ આદિ સવ પ્રકારે અને દૂધની સાથે પાણીની માફક આત્મપ્રદેશેની સાથે એકતાને પામેલું– सिष्ट थयेसु ते ४ उडेवाय छे. (१८ - १३४८) उदहिसरिसनामाणं, तीसई कोडिकोडिओ | | उक्को सिआ ठिई होई, अंतोमुहुत्तं जहण्णि ॥ १९ ॥ आवरणिज्जाए दुण्डंपि, वेअणिज्जे तब य । अंतराए अ कम्मंमि, ठिई एसा विआहिआ ||२०| उदहिसरिसनामाणं, सत्तरिकोडिकोडिओ । मोहणिज्जस्स उक्कोसा, अंतोमुहुत्तं जहणिआ ॥२१॥ तेत्तीस सागरोवम, उक्कोसेण विआहिआ । ठिई उ आउकम्मस्स, अंतोमुहुत्तं जहण्णिा ॥ २२ ॥ उदहिसरिसनामागं, वीसई कोडिकोडिओ | नामगोत्ताण उक्कोसा, अट्ठमुहुत्ता जहणिआ ॥ २३ ॥ सिद्धाणऽणंतभागो अ, अणुभागा भवंति उ । सव्वेवि परसग्गं सव्वज्जीवेसऽइच्छिअं ॥ २४ ॥
|
॥ षभिःकुलकम् ॥
૩૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
-S
ETTE
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
३४७ उदधिसदृशनामानि त्रिंशत्कोटाकोटथः । उत्कृष्टा भवति स्थितिरन्तर्मुहूर्त जघन्यका ॥१९॥ आवरणयोर्द्वयोरपि, वेदनीये तथैव च । अन्तराये च कर्मणि, स्थितिरेषा व्याख्याता ॥२०॥ उदधिसदृशनामानि, सप्ततिकोटाकोटथः । मोहनीयस्योत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका ॥२१॥ त्रयस्त्रिंशत्सागरोपमान्युत्कर्षेण व्याख्याता । स्थितिस्त्वायुः कर्मणोऽन्तर्मुहूर्त जघन्यका ॥२२॥ उदधिसदृशनामानि, विशतिकोटाकोटयः । नामगोत्रयोरुत्कृष्टा, अष्टमुहूर्ताः जघन्यका ।।२३॥ सिद्धानामनन्तभागेऽनुभागा भवन्ति तु । सर्वेष्वपि प्रदेशाप, सर्वजीवेभ्योऽतिक्रान्तम् ॥२४॥
॥ षड्भि कुलकम् ॥ અર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. જો કે અહીં વેદનીયની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી, પરંતુ બીજે ઠેકાણે બાર મુહૂર્તની સકષાયી જીવની સ્થિતિ કહે છે. વળી અકષાયી જીવની અપેક્ષાએ સાતવેદનીયની સ્થિતિ એ સમયની કહેલ છે. અહીં જે તત્વ છે, તે તત્ત્વવિદ જાણે છે. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડીકેડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તનો છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની અને જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. નામકર્મની અને નેત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડીકેડી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સાગરોપમન અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. વળી રસવિશેષ રૂપ અનુભાગે સિદ્ધોના અનંતમા ભાગે હોય છે. આ અનંતમે ભાગ અનંત સંખ્યાવાળા જ જાણે. તેમજ સર્વસિવિશેષ રૂપ અનુભાગમાં પણ પ્રદેશનું (કર્મસ્કંધની સાથે અવિભકત પરમાણુઓનું) પરિમાણ સર્વ જી કરતાં અનંતગુણું છે એમ સમજવું. (૧૯થી ૨૪-૧૩૫૦ થી ૧૩૫૫)
तम्हा एएसि कम्माणं, अणुभागे विआणिआ। एएसिं संवरे चेव, खवणे अजए बुहेत्ति बेमि ॥२५॥ तस्मादेतेषां
कर्मणामनुभागान्विज्ञाय । एतेषां सम्वरे चैव, क्षपणे च यतेत बुधः इति ब्रवीमि ॥२५॥
અર્થ-જેથી આ પ્રકારના પ્રતિબંધ વગેરે છે, તેથી આ કર્મોના અનુભાગને પ્રકૃતિબંધ વગેરેને વિશેષથી કટુ વિપાક રૂપે અને ભવહેતુ રૂપે જાણીને, નહિ ગ્રહણ કરેલા આ કર્મોના નિરોધ રૂપ સંવરમાં અને પૂર્વે ગ્રહણ કરેલા કર્મની નિર્જરા–ક્ષયમાં બુદ્ધિમાને પ્રયત્ન કરે જોઈએ. આ પ્રમાણે હે જંબુ! હું કહું છું. (૨૫-૧૩૫૬)
તેત્રીશમું શ્રી કમપ્રકૃતિ-અધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી વૈશ્યા અધ્યયન-૩૪
$
लेसझयणं पवक्खामि, आणुपुच्चि जहक्कमं । छहंपि कम्मलेसाणं, अणुभावे सुह मे ॥१॥
लेश्याध्ययनं प्रवक्ष्याम्यानुपूर्व्या यथाक्रमम् । षण्णामपि कर्मलेश्यानामनुभावान् शृणुत मे ॥१॥
અથ-વૈશ્યાવાચક અધ્યયન રૂપ લેશ્યા અધ્યયનને પૂર્વાનુપૂર્વી” ક્રમથી હું કહીશ, કમસ્થિતિ વિધાયક તે તે વિશિષ્ટ પુદ્ગલ રૂપ અને છ ક લેદ્યાએના રવિશેષ રૂપ અનુભાવેને કહેનાર એવા મારી પાસેથી સાંભળેા ! (૧-૧૩૫૭)
णामाई वण्णरसगंधफासपरिणामलक्खणं ठाणं । ठिइ गइ च आउं लेसाणं तु सुणेह : मे ॥२॥ नामानि वर्णरसगन्धस्पर्शपरिणामलक्षणं स्थानम् । स्थितिं गतिं चायुर्लेश्यानां तु ભુત મૈં રા
અ -(૧) લેશ્યાનાં નામા, (૨) વ–રસ-ગંધ-સ્પર્શ પરિણામ (જઘન્યાદિ), (૩) લક્ષણ (પાંચ આશ્રવાના સેવન વગેરે, (૪) ઉત્કૃષ્ટપક રૂપ સ્થાન, (૫) અવસ્થાન કાલ રૂપ સ્થિતિ, અને (૬) જેનાથી જે પ્રાપ્ત થાય છે તે નરકાદિ ગતિ. આયુષ્ય-જીવિત, જેટલું ખાકી રહેવાથી આગામી ભવ લેશ્યા પરિણામ, તે અહી. લેવાનુ છે. આમ લેશ્યાનાં છ દ્વારાને કહેનાર મારી પાસેથી સાંભળેા ! (૨-૧૩૫૮)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થી-બીજો ભાગ
किण्हा नीला य काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्टा उ, नामाई तु जहक्कमं ॥ ३॥ जीमूतनिद्धसंकासा, गवलरिगसन्निभा | खंजजणनयणनिभा, किण्हलेसा उ वण्णओ ||४|| नीळासोगसंकासा, चासपिच्छसमप्पभा । वेरुलयनिद्धसंकासा, नीललेसा उ वण्णओ ||५॥ असी पुष्पiकासा, कोइलच्छदसन्निभा | पारेवयगीवनिभा, काउलेसा वण्णओ ॥ ६॥ हिंगुलघाउ संकासा, तरुणाइच्चसन्निभा 1 सुअतुंड पईवनिभा, तेउलेसा उ वण्णओ ||७|| हरियाळभेय संकासा, हलिदाभेयसन्निभा 1 सणासणकुसुमनिभा, पम्हलेसा उ वण्णओ ॥८॥ संखंककुंद संकासा, खीरधारासमप्पभा 1 रययहारसंकासा, सुक्कलेसा उ वण्णओ ॥९॥ ॥ सप्तभिःकुलकम् ॥ कृष्णा नीला च कपोता च, तेजः पद्मा तथैव च । शुक्ललेश्या च षष्ठी तु, नामानि तु यथाक्रमम् ॥३॥ स्निग्धजीमूतसंकाशा, वरिष्ट सन्निभा । खञ्जनाञ्जननयननिभा, कृष्णलेश्या तु वर्णतः || ४ ||
૩૫૦
नीलाशोकसंकाशा, वैडूर्य स्निग्ध संकाशा,
Jain Educationa International
चासपिच्छ समप्रभा । वर्णतः ॥५॥
नीललेश्या तु
For Personal and Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૩
अतसीपुष्पसंकाशा, पारापतग्रीवानिभा,
कोकिलच्छदसन्निभा ।
कापोतलेश्या તુર્થતઃ ॥
हिङ्गुलुक धातुसंकाशा, तरुणादित्यसन्निभा । तेजोलेश्या तु वर्णतः ॥७॥ हरिद्राभेदसन्निभा |
૩૫૧
शुकतुण्डप्रदीपनिभा, हरितालभेद संकाशा,
सणासनकुसुम निभा, पद्मलेश्या तु નતઃ ॥૮॥
शंखाकुकुन्द संकाशा, रजतहार संकाशा,
क्षीरधारासमप्रभा । शुक्ललेश्या तु વર્ણત: IILII
॥ સવ્યમિ ૩જીમ્ ॥
અથ-૧-નામઢાર-કૃષ્ણવેશ્યા-૧, નીલેશ્યા–ર, કાપાતવેશ્યા-૩, તેજોવેશ્યા-૪, પદ્મવેશ્યા-૫ અને શુક્લવેશ્યા-૬.
૨–૨ણુ દ્વાર=નવીન મેઘ, પાડાનું શીંગડું, કાગડા કે ફલવિશેષ રૂપ રિષ્ટક, ખંજન (ગાડાની મરી), કાજળ, આંખની ક્રીકી વગેરે શ્યામ વસ્તુઓ જેવા વણુના અપેક્ષાએ કૃષ્ણપરમ ‘કૃષ્ણલેશ્યા’ છે-૧. નીલ અશોક, ચાસના પીંછાં અને સ્નિગ્ધ નૈસૂય ની સરખી નીલ-અતિ નીલ રંગવાળી નીલલેશ્યા’ છે.-૨, અળશીના ફૂલ, શૈલક'ટક, કોયલનો ચામડી કબુતરન ગરદનની માફક થાડા કાળા અને થાડો લાલ અર્થાત્ રાતે અને કાળા એમ મિશ્રિત વર્ણવાળી કાપાતલેશ્યા' છે. ૩. હિંગલાક, ગેરૂ વગેરે ધાતુ, તરૂણ-ઉગતા સૂર્ય, પોપટનુ સુખ, દીવાના સરખા લાલ રંગવાળી ‘તેોલેશ્યા’ છે.-૪ હરતાલના કકડા, હળદર, અપેારિયા ચા બીયકનું ફૂલ અને ધાન્યવિશેષ રૂપ સણુના ફૂલના સરખા પીતા વણુ વાળી ‘પદ્મલેશ્યા’
Jain Educationa International
For Personal and Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
૩પ૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ छ.-५. शम, पु.५, मणिविशेष ३५ २५, क्षीर-धनी ધારા અને ચાંદીના હાર સરખી વેત રંગવાળી “શુકલેશ્યા छ.-६. ( 3 थी ८-१३५६ थी १३६५) जह कडुअतुंबगरसो, निंबरसो कडुअरोहिणिरसो वा । एत्तोवि अणंतगुणो, रसो उ किण्डाइ णायव्यो ॥१०॥ जह तिकडुअस्स य रसो,तिक्खो जह हथियिप्पलीए वा। एत्तोवि अणंतगुणो, रसो उ नीलाइ णायबो ॥११॥ जह तरुणअंबगरसो, तुवरकविट्ठस्स वावि जारिसओ। एत्तोवि अणंतगुणो, रसो उ काऊइ णायव्यो ॥१२॥ जह परिणयंवगरसो, पक्ककविठ्ठस्स वावि जारिसओ। एत्तोवि अणंतगुणो, रसो उ तेऊइ णायव्यो ॥१३॥ वरवारुणीइ व रसो विविहाण व आसवाण जारिसओ। महुमेरगस्स व रसो, एत्तो पम्हाए परएणं ॥१४॥ खज्जूरमुदियरसो, खीररसो खंडसक्कररसो वा । एत्तोवि अणंतगुणो, रसो उ सुक्काइ णाययो ॥१५॥
॥षडभिःकुलकम् ॥ यथा कटुकतुम्बकरसो निम्बरसः कटुकराहिणीरसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु कृष्णाया ज्ञातव्यः ॥१०॥ यथा त्रिकटुकस्य चरसस्तिक्तः यथा हस्तिपिप्पल्या वा। इतोप्यनन्तगुणो, रसस्तु नीलाया ज्ञातव्यः ॥११॥ यथा तरुणाम्रकरसः, तुवरकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो, रसस्तु कापोताया ज्ञातव्यः ॥१२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા અધ્યયન-૩૪
૩૫૩ यथा परिणताम्रकरसः, पक्वकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो रसस्तु तैजस्या ज्ञातव्यः ॥१३॥ वरवारुण्या वा रसः, विविधानां वाऽऽसवानां यादृशः । मधुमैरेयस्य वा रसः, अतः पनायाः परकेण ॥१४॥ खर्जुश्मृद्वीका रसः, क्षीररसः खण्डशर्करारसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु शुक्लाया ज्ञातव्यः ॥१५॥
| | અષ્ટમ્ અથ–હવે રસને કહે છે. જેમ કડવા તુંબડાને રસ, લીંબડાને રસ અને કડવી રોહિણીને રસ છે, તેના કરતાં અનંત સંખ્યાવાળી રાશિથી ગુણેલે અર્થાત્ અનંતગુણે કડ રસ “કૃષ્ણસ્થાને છે.–૧. જેમ સુંઠ–પીંપળ-મરી રૂપ ત્રિકટુકને રસ અથવા હસ્તિપીપળનો રસ તીખે છે, તેને કરતાં અનંતગુણે તીખે રસ “નીલલેશ્યાને જાણ–૨. જેમ કાચી કેરીને રસ તૂરા કાંઠાને રસ છે, તેના કરતાં અનંત ગુણે તૂરે રસ “
કાત લેશ્યાને જાણ. ૩. જેમ પાકી કેરીને રસ પાકા કાંઠાને રસ છે તે છેડે ખાટ અને મીઠે રસ છે, તેના કરતાં અનંતગુણે છેડે ખાટમીઠે રસ તેજલેશ્યાને જાણ –૪. જે પ્રધાન મદિરાને રસ અથવા વિવિધ પુષ્પથી ઉત્પન્ન થયેલ મઘના જે મહુડાને દારૂ, મીરા નામના દેશની મદિરા અને શેરડી વગેરેથી બનાવેલે દારૂને રસ છે, તેના કરતાં અનંતગુણે ઉત્કૃષ્ટ મધુર રસ “પદ્મશ્યાને છે.–૫. જે ખજુરને, દ્રાક્ષને, ખીરને અથવા ખાંડ-સાકરેને રસ છે, તેના કરતાં પણ અનંતગુણે મધુર રસ “શુકલશ્યાને જાણ -૬. (૧૦ થી ૧૫-૧૩૬૬ થી ૧૩૭૧ )
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स। एत्तोवि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं ॥१६॥ जह सुरहिकुसुमगंधो, गंधवासाण पिस्समाणाणं । एत्तोवि अणंतगुणो, पसत्थलेसाण तिण्हंपि ॥१७॥
। युग्मम् ॥ यथागोमृतकस्य गन्धः, श्वमृतकस्य वा यथाऽहिमृतकस्य । इतोऽप्यनन्तगुणो,
लेश्यानामप्रशस्तानाम् ॥१६॥ यथा सुरभिकुसुमगन्धो, गन्धवासानां पिष्यमाणानाम् । इतोप्यऽनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१७॥
॥ युग्मम् ॥ અર્થહવે ગંધ જણાવે છે. જેમ ગાયના, કુતરાના અથવા સાપના મૃતકની ગંધ છે, તેના કરતાં અનંતગુણી દુર્ગધકૃષ્ણાદિ ત્રણ અપ્રશસ્ત વેશ્યાની તરતમ ભાવથી જાણવી. જેમ સુગંધીદાર યુપની ગંધ, કેષ્ટ પુટપાકથી બનેલ સુધી ચૂર્ણ, અબીલ, કુંકુમ, કેશર, ચૂર્ણ વગેરે પટવાસાદિ સુગંધી ચૂર્ણની ગંધ છે, તેના કરતાં અનંતગણું સુગંધ તેજલેશ્યાદિ ત્રણ પ્રશસ્ત વેશ્યાની તરતમ ભાવથી સમજવી. (૧૬ + ૧૭ -13७२+१३७3) जह करगयस्स फासो, गोजिब्भाइ व सागपत्ताणं । एत्तोवि अणंतमुणो, लेसाणं अप्पसत्थाणं ॥१८॥ जह बूरस्म व फासो, नवणीअस्स व सिरीमकुममाणं । एत्तोवि अणं गुणो, पसत्थ लेसाण तिण्हंपि ॥१९॥
।। युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રી લેગ્યા-અધ્યયન-૩૪
૩૫૫
यथा क्रकचस्य स्पर्शो, गोजिह्वायाः च शाकपत्राणाम् । इत्तोऽ यऽनन्तगुणो,
लेश्यानामप्रशस्तानाम् ॥१८॥ यथा बूरस्य वो स्पर्शा, नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोप्यनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१९॥
ગુમન્ | અર્થ-હવે સ્પર્શ કહે છે. જેમ કરવતને, ગાયની જીભનો અને વૃક્ષવિશેષ શાકના પાંદડાને સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણો કર્કશ સ્પર્શ કમસર અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને સમજ. જેમ બરૂને, માખણને, શિરીષ ફૂલેને કેમલ સ્પર્શ છે, તેના કરતાં અનંતગુણે કેમલ સ્પર્શ ક્રમસર પ્રશસ્ત તેજો વગેરે લેશ્યાને સમજ. (૧૮+૧૯–૧૩૭૪ +૧૩૭૫) तिविहो व नवविहो वा, सत्ताविसइविहिक्क सीओ वा। दुसौ तेआलो वा, लेसाणं होइ परिणामो ॥२॥ त्रिविधो वा नवविधो वा,
सप्तविंशतिविध एकाशोतिविधो वा । त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा, . लेश्यानां भवति परिणामः ॥२०॥
અર્થ(૩) પરિણામદ્વાર=આ વેશ્યાઓને પરિણામ (તે તે કૃણાદિ રૂપે જવું–પરિણમવું તે.) ત્રણ પ્રકારને, નવ પ્રકારને, સત્તાવીશ પ્રકારને, એજ્યાશી પ્રકાર અને બસોતેંતાલીશ પ્રકારને-એમ ત્રણ ત્રણ ગુણે છે. (૧) જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી પરિણામ ત્રણ પ્રકારનું છે. ૨ આ બધા પરિણામેના પ્રત્યેકના પિતાના સ્થાનની તરતમતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભા આશ્રીને જઘન્યાદિ ત્રણથી ગુણતાં નવ પ્રકાર છે. () આ પ્રમાણે ફરી ફરી ત્રણથી ગુણતાં ૨૭-૮૧-૨૪૩ ભેદે સમજવા. આ મુજબ તારતમ્યની વિચારણામાં સંખ્યાને. નિયમ નથી. (૨૦-૧૩૭૬) पंचासवप्पवत्तो, तीहि अगुत्तो छसु अविरओ अ। तिव्वारं भपरिणओ, खुद्दो साहस्सिओ नरो ॥२॥ निद्धंसपरिणामो, निस्संसो अजिइदिओ एभजोगसमाउत्ता, किण्ह लेसं तु परिणमे ॥२२॥
યુમ કે પન્નાઝવવૃત્ત, ત્રિમrcત: પદ્યવેત ! તીવ્રામપતિ:, ક્ષુદ્ર સાત્તિ તા: ૨ निध्वंसपरिणामो, एतद्योगसमायुक्तः, कृष्णलेश्यां तु परिणमेत् ॥२२॥
| ગુમન્ ! અર્થ–() “લક્ષદ્વા૨ =હિંસાદિ પાંચ આશ્રમાં પ્રવૃત્તિવાળે, મન-વચન-કાયા દ્વારા અગુપ્ત, છ જવનિકાયોમાં અવિરતિવાળે, કેમ કે-તે જેની હિંસા કરે છે. સ્વરૂપથી અને અધ્યવસાયથી ઉત્કટ, સાવદ્ય વ્યાપારમાં આસક્ત, સર્વના પણ અહિતૈષી, વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનાર, ચોરી, વગેરે દુષ્કર્મકારી, નર–સ્ત્રી આદિ, આક-પરલેકના અનિષ્ટની શંકા વગરના પરિણામવાળ, જેની કિંસા કરતાં જરા પણ ડર નહિ રાખનાર અને અજિતેન્દ્રિય; આ પૂર્વોક્ત પાસેથી યુક્ત “કૃષ્ણશ્યામાં પરિણમે છે અર્થાત તથાવિધ દ્રવ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
श्री लेश्या -अध्ययन-३४
૩૫૭
સંખ ધથી સ્ફટિકની માફક તદૂરૂપપણાને-કૃષ્ણલૈશ્યાને પામે छे. ( २१+२२-१३७७ + १३७८ )
इस्सा - अमरिस- अतवो, अविज्ज माया अहीरिया । गेही पओसे य सढे, पमत्ते रसलोलुए ॥२३॥ सायगवेसर अ आ भाविरओ खुदो साहस्सिओ नरो । एअजोगसमा उत्तो, नीळलेसं तु परिणमे
112811
॥ युग्मम् ॥
ईर्षाऽमर्षातपश्चाविद्या मायाह्रीकता | गृद्धिः प्रद्वेषश्च शठो, प्रमत्तो रसकोलुपः ||२३|| सातगवेषकश्वारम्भादविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तः, नीललेश्यां तु परिणमेत् ||२४|| ॥ युग्मम् ॥ અથ’-પારકા ગુણેાને નહિં સહુવા રૂપ ઈર્ષ્યા, રાષથી અત્યંત આગ્રહ રૂપ અમ`, તપના અભાવ, કુશાસ્ત્ર રૂપ अविद्या, माया, तन्मनेो अभाव, विषयस पटयालु, अद्वेष આદિ અવગુણુવાળા, ઘીડ્ડો, પ્રકથી જાતિમદ આદિના આચરણથી મત્ત બને, રસેામાં લંપટ, · મને સુખ કેમ થાય ?’ –આવી બુદ્ધિવાળા, જીવહિંસા રૂપ આરંભથી નહિ अटो, क्षुद्रतावाणी, साहसिङ भने नर- स्त्री वगेरे; या पूर्वेति વ્યાપારેથી યુકત ‘નીલલેશ્યા’માં પરિણમે છે—નીલરૂપપણાને पामे छे. (२३+२४- १३७८+१३८० )
6
बँके वकसमायारे, निअ डिल्ले अणुज्जुए पलिउंचग ओहिए, मिच्छदिट्ठी अणारिए
Jain Educationa International
For Personal and Private Use Only
1
॥२५॥
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ उप्फालगदुहवाई अ, तेणे आवि अ मच्छरी । एयजोग समाउत्तो, काऊलेसं तु परिणमे ॥२६॥
॥ युग्मम् ॥ वक्रो वक्रसमाचारो, निकृतिमाननृजुकः । प्रतिकुञ्चक औपधिकः, मिथ्याष्टिरनार्यः ॥२५।। उत्प्रासकदुष्टवादी च, स्तेनश्चापि च मत्सरी । एतद्योगसमायुक्तः, कापोतलेश्यां तु परिणमेत् ॥२६॥
॥ युग्मम् ॥ અર્થ –વાણીમાં વાંકે, વાંકા આચારવાળે, મનમાં માયાવાળે, સરલતા વગરને, પિતાના દેને ઢાંકનાર, કપટથી બધે વ્યવહાર કરનારે, મિથ્યાષ્ટિ, અનાર્ય, બીજે ક્રોધ કરે કે હસે એવું દુષ્ટ બેલનારે, ચાર અને પારકી સંપદાને નહિ સહન કરનારે; આ પૂર્વોક્ત કિયાએથી યુકત “કાપતલેશ્યરૂપ પરિણામવાળે થાય છે-કાપિત રંગે રંગાય છે. ( २५+२६-१3८१+१३८२ : नीआवित्ती अचवले, अमाई अकुतूहले विणीयविणए दंते, जोगवं उवहाण
॥२७॥ पियधम्मे बढधम्मे, वज्जभीरू डिएसए एय जोगसमाउत्तो, तेउलेसं तु परिणमे ॥२८॥
। युग्मम् ॥ नीचैर्वृत्तिरचपलोऽमाय्यकुतूहलः विनीतविनयो दान्तो, योगवानुपधानवान् ॥२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
श्री
श्या-अध्यन-३४
૩૫૯
प्रियधर्मा दृढधर्माऽवद्य भीरुः हितैषकः । एतद्योगसमायुक्तः, तेजोलेश्यां तु परिणमेत् ॥२८॥
॥ युग्मम् ॥ અર્થ નમ્રતાવાળ-વિનયી, ચાલતા વગરને, માયા વગરને, કુતૂહલ વગરને, ગુરૂ વગેરે તરફ ઉચિત્ત પ્રવૃત્તિને સાર અભ્યાસી, દમનવાળે, સ્વાધ્યાય વગેરે વ્યાપારવાળે,
ગોપધાનપૂર્વક શાસ્ત્રની આરાધના કરનાર, પ્રિયધર્મા, દઢવમી, પાપભીરૂ અને હિતૈષ–મોક્ષગષક; આ ઉપરોક્ત વ્યાપારથી યુક્ત તેજલેશ્યાને પરિણાવે છે તેજલેશ્યાના રંગે રંગાય છે. (२७+२८-१3८3+ १३८४) पयणुक्कोहमाणे अ, माया लोभे अ पयणुए पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं
॥२९॥ तहा पयणुवाई य, उवसंते जिइदिए एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥३०॥
॥युग्मम् ॥ प्रतनुक्रोधमानश्च, मायालोभश्च प्रतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा, योगवानुपधानवान् ॥२९॥ तथा प्रतनुवादी चोपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः, पद्मलेश्यां तु परिणमेत् ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ –કધ-માન-માયા-લેભ વગેરે કષાયે જેના પતળા-નહિ જેવા હોય છે તે, ચિત્તની પ્રશાન્તિવાળો, ઇન્દ્રિયદમનવાળે, વેગે પધાનપૂર્વક શાસ્ત્રને વિનય કરનારે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
સ્વલ્પ-મિત ભાષણ કરનારા, સૌમ્ય આકારવાળા, અને જિતેન્દ્રિય; અર્થાત્ આ ઉપરોકત યેાગયુક્ત પદ્મલેશ્યા રૂપ પિરણામવાળે थाय छे- पद्मवेश्याना रंगे रंगाय छे. ( २७+३०-१३:५ + १३८६ )
३०
अट्टहाणि वज्जित्ता, धम्मसुकाणि झायए पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु सरागे वीयरागे वा, उवसंते जिई दिए एअजोगसमाउत्ते, सुक्कलेसं तु परिणमे
1
॥३१॥
I
॥३२॥
॥ युग्मम् ॥
आन्तरौद्रे वर्जयित्वा, धर्मशुक्ले ध्यायति । प्रशान्तचित्तो दान्तात्मा, समितिमाम्गुप्तश्च गुप्तिभिः ॥३१॥ खरागो वीतरागो वोपशान्तो जितेन्द्रियः । एतयोगसमायुक्तः, शुक्ललेश्यां तु परिणमेत् ||३२||
॥ युग्मम् ॥ અર્થ-આત્ત અને રૌદ્રને છેડી ધમ અને શુકલ રૂપ ध्यानवाणी, प्रशान्त यित्तवाणी, हान्तात्मा, यांय समितिवाणी, ગુપ્તિએથી અશુભ ચેગને રોકનારા, સરાગ સયમવાળા, ઉપશાન્ત વીતરાગ અને જિતેન્દ્રિય; અર્થાત્ આ કત ચેગસંપન્ન શુકલલેશ્યામાં પરિણમે છે-શુકલલેશ્યાના રંગે रंगाय छे. (३१+३२-१३८७+१३८८ )
अस्संखेज्जाणोसप्पिणीण, उस्सप्पिणीण जे समया । संखाईआ होगा, लेसाणं हुति ठाणाई
॥३३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા–અધ્યયન–૩૪
૩૬૧ असंख्येयानामवसर्पिणीनामुत्सर्पिणीनां ये समयाः । संख्यातीता लोकाः, लेश्यानां भवति स्थानानि ॥३३॥
અર્થ – (૫) “સ્થાન દ્વાર=અસંખ્યાત અવસર્પિણી તથા ઉત્સર્પિણીઓના જે સમયે અસંખ્યાત કાકાશ પ્રદેશ પરિમાણવાળા થાય છે, તેટલા વેશ્યાઓના સ્થાને એટલે પ્રકર્ષ-અપકર્ષકૃત અશુભના સંકલેશ રૂપ અને શુભ લેશ્યા
माना विशुद्धि ३५ स्थाना हाय छे. ( 33-१३८८) मुहुत्तदं तु जहन्ना, तेत्तीसं सागरा मुहुत्तहि । उक्कोसा होइ ठिई, नायव्वा किण्हलेसाए ॥३४॥ मुहुत्तद्वं तु जहन्ना, दसउदही पलिश्रमसंखभागमभहिआ। उक्कोसा होइ ठिई, नायबा नीललेसाए ।३५॥ मुहुत्तदं तु जहन्ना, तिण्णुदही पलिअमसंखभागमब्महिआ। उक्कोसा होई ठिई, नायव्या काउलेसाए ॥३६॥ मुहुत्तद्धं तु जहन्ना, दुण्णुदही पलिअमसंखभागमभहिआ । उकोसा होइ ठिई, नायव्वा तेउलेसाए ॥३७॥ मुहुत्तद्धं तु जहन्ना, दस उदही होइ मुहुत्तममहिआ। उकोसा होइ ठिई, नायव्वा पम्हलेसाए
॥३८॥ मुहुत्तद्धं तु जहन्ना, तेत्तीसं सागरा मुहुत्तहिआ । उक्कोसा होइ ठिई, नायव्वा मुक्कलेसाए ॥३९॥
॥षभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-મીજો ભાગ
मुहूर्त्ता तु जघन्या, त्रयस्त्रिंशत्सागरोपमाण्यन्त मुहर्त्ताधिकानि । उत्कृष्टा भवति स्थितिः, ज्ञातव्या
દળહેચાયાઃ ॥૨૪॥
રીયાચા
मुहू०, दशोदध्यः
ર, ज्ञातव्या
मुहू, त्रयः उदद्वय पल्योपमाऽसङ्ख्येयभागाभ्यधिका ર, યા છાપોતહેચાયાઃ
पल्योश्माऽसङ्ख्येयभागाभ्यधिका ।
मुहू० द्वावुदधि पल्योपसाऽसङ्ख्येयभागाभ्यधिका उत्कृ० ज्ञातव्या तेजोलेश्यायाः
"
मुहू०, दशोदधयो भवति मुहूर्तमभ्यधिका उत्कृ०, ज्ञातव्या पद्मलेश्यायाः
मुहूर, त्रयस्त्रिंशत्सागरोपमाणि मुहूर्त्ताधिका મુદ્ર, उत्कृ०, ज्ञातव्या शुक्ललेश्यायाः
Jain Educationa International
11 All
For Personal and Private Use Only
||૨૬
1
||૨||
B
॥૩॥
|| ઇમિઃ જીમ્ ॥ અથ—સ્થિતિદ્વાર' કૃષ્ણવેશ્યાની જન્ય સ્થિતિ અંતમુહૂત્તની છે. સાતમી નારકીની આપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ એ અ ંતર્મુહૂત્ત અધિક (એક અ ંતર્મુહૂત પૂના ભવ સંબંધી અને બીજું આગળના ભવ સ`ખંધી જાણવું. ) તેત્રીંશ સાગરૈપમની સમજવી. તિય ઇંચ અને મનુષ્યમાં સ` લેશ્યાઓની જધન્ય જ અંતર્મુહૂત્તની સ્થિતિ સમજવી. (૧)
પચ્ચે પમના અસખ્યાત ભાગ અધિક દેશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, ધૂમપ્રભાના ઉરિતન પ્રસ્તટગત નરકના ઉત્કૃષ્ટ આયુષ્યને અનુલક્ષી અને જઘન્ય અંતર્મુહૂત્તની બીજી ‘નૌલ લેશ્યા' ની સમજવી (૨) જઘન્ય અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્ચાપમના અસ’ખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની
I
॥૨૮॥
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રી લેણ્યા-અધ્યયન-૩૪
૩૬૩ વાલુકાપ્રભાના ઉપસ્તિન પ્રસ્તગત નારકના ઉત્કૃષ્ટ આયુષ્યને આશ્રીને ત્રીજી “કાતિલેશ્યા ની સમજવી. ૩)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમની, ઈશાન દેવલોકવાસી દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં એથી “તેજાલેશ્યાની સમજવી. (૪)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની, બ્રહ્મલેક વર્ગવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષમાં રાખતાં પાંચમી “પદ્મશ્યાની સમજવી. (૫)
જન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સંત.. મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની, અનુત્તર વિમાનવાહી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને અવલંબીને છઠ્ઠી “શુકલેશ્યાની સમજવી. (૬) (૩૪ થી ૩૯–૧૩૯૦ થી ૧૩૯૫) एसा खलु लेसाणं, ओहेण ठिइ उ वण्णिआ होई । चउसुऽवि गईसु एत्तो, लेसाण ठिइंतु वोच्छामि ॥४०॥ एषा खलु लेश्यानामोघेन, स्थितिस्तु वर्णिता भवति । चतसृष्वपि गतिष्वितो, लेश्यानां स्थितिस्तु वक्ष्यामि ॥४०॥
અથ –આ સ્થિતિ લેશ્યાઓની સામાન્ય રીતે વર્ણવાચેલી છે. હવે ચારેય ગતિઓમાં પણ વેશ્યાઓની સ્થિતિને હુિં કહીશ. (૪૦–૧૩૯૬) दसवाससहस्साई, काऊए ठिई जहन्निआ होई तिण्णुदही पलिओक्म-असंखभागं च उक्कोसा
Jain Educationa International
For Personal and Private Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
दशवर्षसहस्राणि कापोतायाः स्थितिर्जघन्यका भवति । त्रयः उदधयः पल्वोपमासवेय भागश्चोत्कृष्टा
॥૪॥ મથ –રત્નપ્રભામાં ઉપરિતન પ્રસ્તટવતી નારકાને-દશ હજાર વર્ષ ની સ્થિતિવાળા નારકીઓને‘કાપેાતલેશ્યા’ દશ હુજાર વર્ષોંની જધન્ય જાણવી, જયારે વાલુકાપ્રભામાં પ્રથમ પ્રસ્તટમાં પચેપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સ્થિતિવાળા નારકીઓને ‘કાપાતલેશ્યા 'ની પડ્યેાપમના અસ’ખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૪૧૧૩૯૭ )
तिण्णुदही पओिवमसंखभागो उ जहण्ण नीलठिई दस उदही पलिओम - असंखभागं च उक्कोसा
શાકા
त्रयः उदधयः पल्योपमासङ्ख्येयभागस्तु जघन्या नीलस्थितिः । दशोदधयः पल्योपसङ्ख्येयभागश्वोत्कृष्टा
118211
અ-વાલુકાપ્રભામાં નીલવેશ્યાની જઘન્ય સ્થિતિ પડ્યે - તેમના અસ`ખ્યાત ભાગ અધિક ત્રણસાગરાપમની જાણવો, જ્યારે ધૂમપ્રભામાં પ્રથમ પ્રસ્તટે પચાપમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ‘નીલલેશ્યા”ની જાણવી. (૪૨-૧૩૯૯ )
दस उही पलिओमसंखभागं जहन्निय होई तेत्तीस सागराई, उक्कोसा होई किण्हाए
'
दशोदधयः पल्योपमासइख्येयभागो जघन्यका भवति । त्रयस्त्रिंशत्सागरोपमान्युण्कृष्टा भत्रति कृष्णायाः
Jain Educationa International
For Personal and Private Use Only
1
॥૪॥
118311
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૬૫ અર્થ–ધૂમપ્રભામાં પોપમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની કૃષ્ણલેશ્યાન જઘન્યની સ્થિતિ જાણવી. તમને
સ્તમામાં બે અંતર્મુહૂર્વ અધિક તેત્રીશ સાગરેપમની કૃષ્ણ લેશ્યાન ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. વળી અહીં નારકેન તથા આગળ ઉપર દેવેની આ દ્રવ્યલેશ્યાની સ્થિતિ જાણવી. ભાવપરાવર્તનની અપેક્ષાએ દેવ-નારકેને છ લેગ્યાએ છે–એમ સમજવું- (૪૩–૧૩૯૯). एसा नेरइभाणं, लेसाण ठिई उ वण्णिा होई तेण पर वोच्छामि, तिरिअमणुस्साण देवाणं
एषा नैरयिकाणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः परं वक्ष्यामि, तिर्यग्मनुष्याणां देवानाम्
અર્થ-આ નારકીઓની લેયાઓની સ્થિતિ કહી હવે પછી તિર્યચેનો મનુષ્યની અને દેવેની વેશ્યાસ્થિતિને હું કહીશ. (૪૪–૧૪૦૦) अंगोमुत्तमद्धं, लेसाण ठिई जहिं जहिं जा उ । तिरिआण नराणं वा, वज्जित्ता केवलं लेस ॥४५॥
अन्तर्मुहूर्ताद्धां, लेश्यानां स्थितियत्र यत्र या तु । तिरश्चां नराणां वा, वर्जयित्वा केवलं लेश्याम् ॥४५॥
અર્થ-જ્યાં જ્યાં કે જે જે વેશ્યાઓ તિર્થ" અને મનુષ્યમાં સંભવિત છે (પૃથ્વી-જલ–વનસ્પતિમાં પહેલી ચાર, અગ્નિ-વાયુ-વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્યાદિમાં પહેલી ત્રણ અને ગર્ભજ તિર્યચ–મનમાં છ લેશ્યાઓને સંભવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે.). તે તમામ લેશ્યાઓની જઘન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તના કાલમાનવાળા છે. એક કેવલ શુકલેશ્યાને છોડીને અર્થાત વિશિષ્ટ મનુષ્યની શુકલેશ્યામાં અપવાદ છે. (૪પ-૧૪૦૧) मुहुत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुव्वकोडी उ । नवहिं रिसेहिं ऊणा, नायव्या मुक्कसाए ॥४६॥ मुहूर्ताद्धां तु जघन्योत्कृष्टा भवति पूर्वकोटी तु । नाभवरूना ज्ञातव्या शुक्ललेश्याथाः
પેદા અર્થ -શુકલલેશ્યાની જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ નવ વર્ષથી ન્યૂન પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે. અહીં જો કે પૂર્વકોડના આયુષ્યવાળે આઠ વર્ષનો થયેલ વ્રતના પરિણાને પામે છે. આટલી ઉંમરવાળાને વર્ષના પર્યાય પહેલાં શુકલેશ્યાને સંભવ નથી, અર્થાત્ એક વર્ષના પર્યાય પછી (કેવલજ્ઞાન સહિત) શુકલલેશ્યા હોય છે. (૪-૧૪૦૨
સા સિરિઝનરાળ, જેસન કિર્ક રuિrગ દોર | तेण पर वोच्छामि, लेसाण ठिइ उ देवाणं ॥४७॥ एषा तिर्यग्नराणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः पर वक्ष्यामि, लेश्यानां स्थितिस्तु देवानाम् ॥४७॥
અથ –આ તિર્યચેની અને મનુષ્યની લેશ્યાઓનો સ્થિતિ કહી. હવે પછી દેવેની લેગ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪૭–૧૪૦૩) दसबाससहस्साई किण्हाए ठिई जहाण्णआ होई पलिअमसंखिज्जइमो, उक्कोसो होई किण्हाए
Jain Educationa International
Ana
For Personal and Private Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી લેણ્યા-અધ્યયન-૩૪
૩૬૭ जा किण्हाइ ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं नीलाए, पलिअमसंखेज्ज उक्कोसा ॥४९॥ બા ની ટિ વહુ, સા સા સમયમરચા जहन्नेणं काऊण, पलिअमसंखं च उक्कोसा दशवर्षसहस्राणि, कृष्णायः स्थितिर्जघन्यका भवति । पल्योपमासङ्ख्येयतमः, उत्कृष्टो भवति कृष्णायाः ॥१८॥ या कृष्णाया: स्थितिः खलूत्कृटा सा तु समयाभ्यधिका । जघन्येन नीलायाः, पल्योपमासङ्ख्येयतमः उत्कृष्टा ४२॥ या नीलायाः स्थितिः खलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन कापोतायाः, पल्योपमासङ्ख्यभागश्चोत्कृष्टा ॥५०॥
ત્રિમિશિપ | અથ–દશ હજાર વર્ષની સ્થિતિવાળા ભવનપતિ અને વ્યંતરની, કૃષ્ણલેડ્યાન દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતરન, કૃષ્ણલેશ્યાની પલ્ય પમના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જે કૃષ્ણલેશ્યાની પ૫મના અસંખ્યાતમા ભાગ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે જ સમય અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ સ્થિતિ નીલેશ્યાની જઘન્ય સ્થિતિ જાણવી. બૃહત્તર પપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નીલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. જેનીલેશ્યાની બૂડત્તર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે, તે સમય અધિક બૃહત્તર પલ્યોપમને અસંખ્યાતમો ભાગ
Jain Educationa International
anal
For Personal and Private Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
રૂપ સ્થિતિ કાપાતલેશ્યાની જઘન્ય જાણવી અને બૃહત્તર પચેાપમના અસંખ્યાતમા ભાગ રૂપ સ્થિતિ કાપાતલેશ્યાનો ઉત્કૃષ્ટ જાણવી. આ એ નિકાયમાં રહેનારી ત્રણ લેશ્યાની સ્થિતિ જણાવી. હવે સકલ નિકાયમાં રહેલી તેવેશ્યાની સ્થિતિ उडे छे. (४८ थी ५० - १४०४ थी १४०१ )
तेण परं वोच्छामि, तेऊ लेसा जहा सुरगणाणं । भवणवइवाणमंतर - जोइसवेमाणिआणं च
पलिओवमं जहन्ना, उक्कोसा सागरा उ दुण्णहिआ पलिअमसंखिज्जेणं, होइ भागेण तेऊए दसवाससहरसाई, तेऊइ ठिई जहन्निआ होइ दुही पलिओ - असंखभागं च उक्कोसा ॥ त्रिभिर्विशेषकम् ॥
॥५३॥
॥५१॥
।
!|५२॥
1
ततः पर प्रवक्ष्यामि, तेजोलेश्यां यथा सुरगणानाम् । भवन पतिवानमन्तरज्योतिष्क वैमानिकानां च ॥५१॥ पल्योपमां जघन्योत्कृष्टा सागरोपमे तु द्वेऽधिके । पल्योपमासइख्येयेन, भवति भागेन तैजस्या: दशवर्षसहस्राणि तैजस्याः स्थितिर्जघन्येनोक्ता द्वावुदधी पल्योपमासख्येय भागश्चोत्कृष्टा
113311
Jain Educationa International
1
१५ ॥ || त्रिभिर्विशेषकम् ॥
અથ હવે પછી જે પ્રકારે દેવગણેશનો તે વેશ્યા સંભવે છે, તે પ્રકારે ભવનપતિ, વાનગ્ય તર, યેષ્ટિ અને વૈજ્ઞાનિકાની તે જો લેશ્વા સ્થિતિ કહે છે, ભવનપતિ અને વ્યંતરાની તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે
For Personal and Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી લેશ્યા-અધ્યયન–૩૪
૩૬૯
અને ઉત્કૃષ્ટ સ્થિતિ વ્યંતરની પોપમની અને ભવનપતિએની સાધિક સાગરોપમની છે. તિષીઓની તેજેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષથી અધિક પોપમની, સૌધર્મની અપેક્ષાએ તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પામની અને ઈશાનની અપેક્ષાએ બે સાગરેપમની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. હવે સામાનની અપેક્ષાએ દેવ સંબંધી તેલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાતમા ભાગથી અધિક બે સાગરેપમની જાણવી. (૫૧ થી ૫૩ ૧૪૦૯) जा तेऊण ठिई खलु, उकसा सा उ समयमभहिआ। जहण्णेणं पम्हाए, दस उ मुत्ताहिआई उक्कोसा ॥५४॥
या तेजस्याः स्थितिखलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन पद्मायाः, दशैव मुहूर्त्ताधिकानि उत्कृष्टा ॥२४॥
અર્થ_એકસમયાધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની જઘન્ય સ્થિતિ પધલેશ્યાની સનસ્કુમારમાં સમજવી. બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મકમાં સમજવી. (૫૪-૧૪૧૦) जा पम्हाई ठिई खलु, उक्कोसा सा उ समयम्महिआ। जहण्णेण सुक्काए, तित्तीसमुहुत्तमम्महि ॥५५॥ या पद्मायाः स्थितिखलूत्कृष्टा सा तु समयाभ्यधिका । ઘરવેર શુરાયા, ત્રાન્નિશમુહૂર્વાધિશનિ રા અર્થ-એક સમયાધિક બે અંતર્મુહૂર્ત અધિક દશ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
સાગરોપમની શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ લાંતકમાં સમજવી. એ મુહૂત્ત અધિક તેૌશ સાગરોપમની શુકલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તામાં સમજવી. (૫૫-૧૪૧૧ )
૩૭૦
किण्हा नीला काऊ, तिण्णिऽवि एसा उ अहमलेसाओ । एआहिं विहिंऽवि जीवो, दुग्गइ उववज्जइ ॥५६॥ तेऊ पहा सुक्का, तिणिsवि एआ उ धम्मलेसाओ । आहिं तिहिंsवि जीवो, सुग्गर उवज्जइ
॥५७॥
कृष्णा नीला कापोतास्तिस्रोऽप्येताऽधमलेश्याः एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते तैजसो पद्मा शुक्लास्तिस्रोऽप्येता धर्मलेश्याः एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते
Jain Educationa International
॥ युग्मम् ॥
1
For Personal and Private Use Only
॥५६॥
॥ युग्मम् ॥
અકૃષ્ણ, નીલ અને કાપાત અધમ–અપ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ અપ્રશસ્ત વૈશ્યાથી જીવ નરક–તિય ચગતિ રૂપ ક્રુતિને પામે છે. તેજો,પદ્મ અને શુકલલેશ્યા વિશુદ્ધતાના કારણે ધર્મ હેતુ હાઈ ધર્મ પ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ પ્રશસ્ત વૈશ્યાથી જીવ નર-ઢેવગતિ રૂપ સુગતિને પામે છે, અર્થાત્ જે લેશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે વેશ્યાવાળા સ્થાનામાં જીવ ઉત્પન્ન થાય છે. (૫૬+૫૭ ૧૪૧૨+૧૪૧૩) साहिं सव्वाहिं, पढमे समयंमि परिणयादि तु 1 न हु कस्सवि उववाओ, परे भवे होइ जीवस्स
॥५८॥
1
॥५७॥
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી વેશ્યા-અધ્યયન-૩૪
૩૭૧. लेसाहिं सव्वाहि, चरमे समयंमि परिणयाहिं तु । न हु कस्तवि उधाओ, परे भवे होइ जीवस्स ॥५९॥ अंतमुहत्तंमि गए, अंतमुहुर्तमि सेसए चेव लेसाहिं परिणयाहिं, जीवा गच्छंति परलोगं ॥६॥
+ ત્રિમરોવરના लेश्याभिः सर्वाभिः, प्रथमसमये परिणताभिस्तु । नैव कस्यापि उपपादः, परे भवे भवति जीवस्य ॥५८॥ लेश्यामिः सर्वाभिः, चरमे समये परिणताभिस्तु । . नैव कस्याप्युपपादः, परे भो भवति जीवस्य ॥५९।। अन्तर्मुहूत्तें गते, अन्तर्मुहूर्ते शेषके चैव लेश्याभिः परिणताभिः, जीवाः गच्छन्ति परलोकम् ॥६॥
| ત્રિમિર્વિરોષમ્ | અર્થ-પહેલા સમયમાં પ્રતિપત્તિ (સ્વીકાર) કાલની અપેક્ષાઓ જેવી રીતિએ પરિણત-આત્મરૂપાણીએ ઉત્પન્ન સર્વ લેયાઓથી યુક્ત કઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી, તેવી રીતિએ અંત્ય સમયમાં પણ ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ વેશ્યા પરિણામના પ્રથમ કે અંતિમ સમયમાં કઈ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ અમુહૂર્તનું આયુષ્ય જ્યારે બાકી રહેલ હોય ત્યારે પરભવ લેશ્યાના પતિણામ થાય છે અને તે વેશ્યાથી યુક્ત બનેલા જ પરલેકમાં જાય છે. અહીં વિશેષ એટલું છે કે તિર્યંચ અને મનુષ્ય આગામી વિલેડ્યાનું અંતમુહૂર્ત ગયા પછી પહેલેકમાં જાય છે, જ્યારે દેવ અને નારકીઓ સ્વભાવસ્થાનું અંતમુહૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
બાકી રહેલ હાય ત્યારે પલાકમાં જાય છે. (૫૮ થી ૬૦ -૧૪૧૪ થી ૧૪૧૬)
સન્હા યાતિ (ળ) જેમાળ, અણુમાવે (ને) વિઞાનિયા | Üસત્યા ૩નિત્તા, પસંસ્થા ૩ િિટ્રપ (નાસિ) ત્તિવેનિ
तस्मादेतासां लेश्यानामनुभावं विज्ञाय
अप्रशस्तास्तु वर्जयित्वा प्रशस्तास्तु अधितिष्ठेद् इति ब्रवीमि ॥६२॥ અથ—જેથી આ દુર્ગંતિ–સુગતિ હેતુ રૂપ અપ્રશસ્તપ્રશસ્ત લેશ્યાઓના અનુભાવ-પરિણામને જાણીને, અપ્રશસ્ત લેશ્યાઓને છેાડી, મુનિ, ભાવપ્રતિપત્તિપૂર્વક પ્રશસ્ત લેશ્યાઓને આશ્રય કરે ! એમ હૈ જ» ! હું કહું છું. (૬૧-૧૪૧૭) ચાત્રીશમુ' શ્રી લેશ્યા-અધ્યયન સપૂર્ણ`.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી અનગાર માગ ગતિ-અધ્યયન—૩૫
सुणेह मेगग्गमणा, मग्गं बुद्धेहिं देसिअं जमायर तो भिक्खू, दुक्खाणंतकरो भवे
शृणु मे एकाग्रमनसः, मार्ग बुद्धैर्देशितम् यमाचरन्भिक्षु दुःखानामान्तकरो भवेत्
""
અ—જેને આરાધતાં સાધુ, સકલ કર્મના ક્ષય દ્વારા દુઃખાના અંત કરનારા થાય છે, એવા શ્રી અરિહંત ભગવંત વગેરેએ કથિત મેાક્ષમાને, હું શિષ્યે ! અનન્ય ચિત્તવાળા અનૌ કહેનાર એવા મારી પાસેથી સાંભળે ! (૧–૧૪૧૮
"
Jain Educationa International
1
गिहवास परिच्चज्ज, पव्वज्जं अम्सिए मुणी । इमे संगे विआणेज्जा, जेहिं सज्जति माणवा ॥२॥ गृहवासं परित्यज्य प्रव्रज्यामाश्रितो मुनिः 1 इमान्संगान्विजानीयात् यैः सज्यन्ते मानवाः ||२॥
""
For Personal and Private Use Only
અર્થ-ઘરવાસને છોડી શ્રી ભાગવતી પ્રવજ્યાને પામેલા મુનિ, દરેક પ્રાણીને પ્રસિદ્ધ આ પ્રત્યક્ષ પુત્ર, સ્રો વગેરે સંગાને ‘આ ભવના હેતુએ છે’–એમ વિશેષથી જાણે ! અર્થાત્ જ્ઞાનનું વિરતિ રૂપ ફળ હેાવાથી જાણીને તેઓને છેડી દે! કારણ કે-પુત્ર, સૌ આદિ સંગેાથી માનવા અને ખીજા પ્રાણીએ સમતાભાવને પામે છે અર્થાત્ ભવબ ધનથી ખ ́ધાય છે. (૨
૧૪૧૯)
Page #393
--------------------------------------------------------------------------
________________
३७४
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ तहेव हिंसं अलिअं चोज्जं अब्बभसेवणं । इच्छाकामं च लोभं च, संजो परिवज्जए ॥३॥ तथैव हिंसामलीक, चौर्यमब्रह्मसेवनम् इच्छाकामं च लोभं च, संयतः परिवर्जयेत् ॥३॥
અર્થ–તેવી જ રીતે હિંસાને, જૂઠને, ચેરીને અબ્રહ્મસેવનને, ઈચછા રૂપ કામ અર્થાત્ અપ્રાપ્ત વસ્તુની વાંચ્છા રૂપ કામને અને પ્રાપ્તવસ્તુવિષયક આસક્તિ રૂપ લેભ-પરિગ્રહને भुनि छडी हे! (3-१४२०)
मनोहर चित्तघर, मल्लधूवेण वासि । सकवाडं पंडरुल्लोअं, मणसावि न पत्थए ॥४॥ इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए । दुक्काराई निवारेउं, कामराग विवड्ढणे ॥५॥ सुसाणे सुनगारे वा, रुक्खमूले वा एगगो । पइरिक्के परकडे वा, वासं तत्थामिरोअर ॥६॥ फासुअंमि अणाबाहे, इत्थीहिं अभिदुए । तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥७॥ न सयं गिहाई कुविज्जा, नेव अन्नेहिं कारवे । गिहकम्नसमारम्भे, भूआणं दिस्सए वहो ॥८॥ तसाणं थावराणं च, मुहुमाणं बायराण य । तम्हा गिहकम्मसमारम्भ, संजओ परिवज्जए ॥९॥
॥ इभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫
।४॥
શ્રી અનગરમાગતિઅધ્યયન-૩૫
मनोज्ञ चित्रगृहं. माल्यधूपेन वासितम् सकपाटं पाण्डुरोल्लोचं, मनसापि न प्रार्थयेत् इन्द्रियाणि तु भिक्षो;, तादृशे उपाश्रये दुःशकानि निवारयितुं, कामरागविवर्द्धने श्मशाने शून्यागारे वा, वृक्षमूले वैककः प्रतिरिक्ते परकृते वा, वासं तत्राभिरोचयेत् प्रासुके अनाबाधे, स्त्रीभिरनभिद्रुते ત સફરજદા, મિલ્સ પરમહંતઃ न स्वयं गृहाणि कुर्वीत, नैवान्यैः कारयेत् गृहकर्मसमारम्भे, भूतानां दृश्यते वधः
साणां स्थावराणां च, सूक्ष्माणां बादराणां च तस्माद्गृहकर्मसमारम्भं संयतः परिवर्जयेत्
। ॥६॥
Iણી
।
॥९॥
અર્થ-શ્વેત ચંદરવાથી યુક્ત, પુષ્પમાળા અને ધૂપથી સુવાસિત કમાડવાળા અને મને હર ચિત્રપ્રધાન ઘરની મુનિ ઈચ્છા ન કરે ! જ્યાં પિતપતાના વિષયેથી સાધુઓને ઈન્દ્રિયે નિવારવી શકય બને છે, તેવા કામરાગ પિષક ઉપાશ્રયમાં મુનિ નિવાસ કરે નહિ, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં અથવા વૃક્ષ નીચે, રાગ વગેરે વગરને અથવા સાથીદાર વગરને એકલે, બીજાઓએ પિતાના માટે બનાવેલ અને સ્ત્ર આદિથી રહિત સ્થળમાં રહેવાની મુનિ રૂચિ કરે ! અચિત્ત બનેલા ભૂભાગવાળા, કેઈના પણ ઉપદ્રવ વગરના અને સ્ત્રી, નપુંસક આદિથી અદૂષિત પૂર્વોક્ત સ્થાનમાં, મેક્ષ માટે બનેલ સંયતપરમ સંત સાધુ નિવાસ કરે ! પિતે ઘરે બનાવે નહિ, બીજાઓ પાસે તે બનાવરાવે નહિ, તેમજ તે બનાવનાર બીજાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
3७६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ અનુમોદના કરે નહિ, કારણ કે ઇંટ, માટી આદિ લાવવા રૂપ ગૃહકર્મના સમારંભમાં જીવેની હિંસા દેખાય છે, જેથી સાધુ બસ-સ્થાવર નાના-મોટા જેની હિંસાવાળા ગૃહકર્મ–સમાभने छोरी है ! (४ थी ८, १४२१ थी १४२६) तहेव भत्तपाणेसु, पयणपयावणेसु अ । पाणभूयदयटाए, न पए न पयायए ॥१०॥ जलधन्ननिस्सिआ पाणा, पुढविकनिस्सिआ । हम्मति भत्तपाणेमु, तम्हा भिक्खु न पयायए ॥११॥ विसप्पे सव्वभो धारे, बहुपाणिविणासणे । नस्थि जोइसमे सत्थे, तम्हा जोई न दीवए ॥२२॥
॥त्रिभिर्विशेषकम् ॥ तथैव भक्तपानेषु, पचनपाचनेषु च प्राणभूतदयार्थ, न पचेत् न पाचयेत्
॥१०॥ जलधान्यनिश्रिताः प्राणाः, पृथ्वीकाष्ठनिश्रिताः हम्यन्ते भक्तपानेषु, तस्मात् भिक्षुः न पाचयेत् ॥११॥ विसर्प सर्वतो धार, बहुप्राणिविनाशनम् नास्ति ज्योतिः समं शस्त्रं, तस्मात् ज्योतिः न दीपयेत् ॥१२॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ–પૂર્વની માફક જ આહાર–પાણી વિષયક પચન પાચનમાં જીવહિંસા દેખાય છે, માટે ત્રસ–સ્થાવર જીની દયા ખાતર, ન પિતે આહાર-પાણ બનાવે-પકાવે! કેન બીજા પાસે બનાવરાવે–પકાવરાવે કે બનાવનાર પકાવનારની પ્રશંસા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
-
શ્રી અનગારમાગગતિ-અધ્યયન-૩૫
3७७ ३! qणी माहार-पाणी मनात-पतi.नामाश्रये રહેલ પિરા વગેરેની, ધાન્યના આશ્રયે રહેલ ઈયળ, કીડી આદિ છની અને એ પ્રમાણે પૃથ્વી અને લાકડાંના આધારે રહેલ જીની હિંસા થાય છે, માટે સાધુ બજાની પાસે તે પકાવરાવે નહિ, તે પિતે પકાવવાની વાત કયાં રહી? અનુમતિને નિષોધ તે આવી જ ગયે. થડા હોવા છતાં બહુ વ્યાપક રૂપ દિસપ સર્વ દિશાઓમાં રહેલ જીવોને ઉપઘાતક હેઈ સર્વતે ધાર અને તેથી જ બહુ પ્રાણવિનાશક અગ્નિ સમાન શસ્ત્ર બીજું કઈ નથી. જે આમ છે, તે અગ્નિને સળગાવે–પ્રગટાવે नाहि. (१० थी १२-१४२७ थी १४२८) हिरणं जायरूवं घ, मणसावि न पत्थए । समलेठ्ठकंचणे भिक्खू, विरए कयविक्कए ॥१३॥ किर्णतो कइओ होइ, विकिणतो अ वाणिो । कयविकयंमि वट्टतो, मिक्खू न हबइ तारिसो ॥१४॥ भिक्खिअव्वं न केअव्वं. भिक्खुणा भिक्खवत्तिणा । कयविक्कओ महादोसो, भिक्खावित्ती सुहावहा ॥१५॥ समुआणं उंछमेसिज्जा, जहामुत्तमणिंदिरं । लाभालाभमि संतुठे, पिंडवायं चरे मुणी ॥१६॥ अलोछे न रसे गिद्धे, जिन्भादंते अमुच्छिए । न रसट्ठाए मुंजिज्जा, जवणटाए महामुणी ॥१७॥
॥ पंचभिःकुल कम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
૩se
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાચ’-બીજો ભાગ
9
हिरण्यं जातरूपं च मनसापि न प्रार्थयेत् समलेष्टुकाञ्चनो भिक्षुर्विरतः क्रयत्रिकक्रीणन्कायको भवति विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षुणा भिक्षावृत्तिना क्रयविक्रयं महादोषं, भिक्षावृत्ति: सुखावहा समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूच्छितः न रसार्थ भुञ्जीत, यापनार्थ महामुनिः
Jain Educationa International
'
૫૧૩૫
For Personal and Private Use Only
1
ik
1
ul
1
"ફ્ર
॥ા
|| પદ્મમિત્રમ્ | અથ-મમતાના અભાવ હાઇ સાનુ’-ઢફામાં સમાનતાવાળા તથા ખરીદી અને વેચાણ વગરના મુનિ, સ્વણુ-ચાંદીસમસ્તધન-ધાન્ય વગેરેને મનથી પણ ઈચ્છે નહિં. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનારા-ખરીદનારી તથાવિધ ઈતર લેક સરખા મુનિ થાય છે. પેાતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારા વાણીયા-વેપારી થાય છે. આમ વેપાર કરતા મુનિ વાણીચા મને છે. એથી જ કય-વિક્રયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જેવા સાધુ હાય છે તેવા મુનિ થતા-મનતા નથી. સાધુએ ખરીદી અને વેચાણુના ધંધા નહિ કરવે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે—ક્રય વિક્રય મહા દ્વેષ રૂપ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉંછની છ (ધાન્યના દાણા એકઠા કરવા રૂપ) અર્થાત્ બીજા બીજા ઘરામાંથી ઘેાડુ થોડુ એકઠું કરવા રૂપ
ઉંછની ઢબે
1
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી અનગરમાગગતિ-અધ્યયન-૩૫
૩૭૯ અને આગમાર્થ રૂપ સૂત્રના અનુસાર અનિંદિત (જાતિ વગેરે નિંદિત જન સંબંધી જેન હેય તે ઈચછે–ગવેષણ કરે. લાભલાભમાં સંતુષ્ટ બનેલે મુનિ આહાર-પાણ–ચરી કરે. સરસ અને પ્રાપ્ત થતાં લંપટતા વગરને બની, મધુર વગેરે રસ અપ્રાપ્ત થતાં ઇચ્છા વગરને બની અને જિન્દ્રિયન દમનવાળે એથી જ અમૂછિત બની (સંનિધિ નહિ કરવા દ્વારા અથવા ભેજનકાળમાં આસક્તિના અભાવવાળા બની) સંયમના નિર્વાહ માટે મહા મુનિ ભેજન કરે, પરતુ ધાતુઓની વૃદ્ધિ માટે ભેજન ન કરે ! (૧૩ થી ૧૭–૧૪૩૦ થી ૧૪૩૪) अच्चणं रयणं चेव, वंदणं पूअणं तहा इड्ढी सक्कारसम्माणं, मणसावि न पत्थर
अर्चनां रचनां चैव, वन्दनं पूजनं तथा ऋद्धिसत्कारसन्मानं, मनसापि न प्रार्थयेत् ॥१८॥
અર્થ–પુછપ વગેરેથી થતી પૂજા રૂપ અર્ચનાને, નિષદા વગેરે શયનાસન વગેરે વિષય રૂ૫ અથવા સ્વસ્તિકારિરૂપ રચનાને, વંદનાને, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ રૂપ પૂજનને, શ્રાવકેપકરણાદિ સંપદા રૂપ અદ્ધિને, અર્થદાન આદિ રૂપ સત્કારને અને અભ્યત્થાન આદિ રૂપ સન્માનને મનથી પણ ઈચછે નહિ, (૧૮-૧૪૩૫) सुक्कं झाणं झिआएज्जा, अनिआणे अकिंचणे । वोसहकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥१९॥
शुक्लं ध्यानं ध्यायेदनिदानोऽकिञ्चनः व्युत्सृष्टकायो विहरेत् , यावत्कालस्य पर्यायः
Oા.
I
:
Jain Educationa International
For Personal and Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી ઉત્તરાફિયન સૂત્ર સાર્થ-બીજે ભાગ અર્થ જે પ્રકારે શુકલધ્યાન થાય, તે પ્રકારે ધ્યાન ધરી નિયાણું વગરને, પરિગ્રહશૂન્ય અને શરીરના સંસ્કાર વગરને બની, અપ્રતિબદ્ધ વિહારીપણે યાજજીવ પર્યત વિચરે ! (૧૯-૧૫૩૬) निज्जूहिऊण आहार, कालधम्मे उबटिए । जहि (चइ) ऊण माणुसं बोंदि, पहू दुक्खे विमुच्चई ॥२०॥
परित्यज्याहारं, कालधर्मे उपस्थिते त्यक्त्वा मानुषीं बोन्दि, प्रभुदुःखैर्विमुच्यते ॥२० ।
અથ–આયુષ્યના ક્ષય રૂપ કાલધર્મ ઉપસ્થિત થયે છત, સંલેખનાદિ કમથી આહારનો ત્યાગ કરી, મનુષ્ય સંબંધી શરીરને છેડી અને વીર્યંતરાય કર્મક્ષયથી સામર્થ્ય વાળપ્રભુ બનેલે, શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે. (૨૦-૧૪૧૭) निम्ममो निरहंकारो. वीअरागी अणासवो संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए त्ति बेमि ॥२१॥
निर्ममो निरहङ्कारः, वीतरागोऽनाश्रवः । । सम्प्राप्तः केवलं ज्ञानं, शाश्वतं परिनिवृतः इति ब्रवीमि ॥२१॥
અર્થ-નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવવગરને, કેવલ–શાશ્વત જ્ઞાનને પામેલે અને અસ્વસ્થતાના હેતુભૂત કર્મને અભાવ થવાથી સર્વથા સ્વસ્થીભૂત–પરિનિર્વાણપદને પામેલે બને છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૨૧-૧૪૩૮) પાંત્રીશમું શ્રી અનગરમાગગતિ અધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી જીવાજીવવિભક્તિ—અધ્યયન–૩૬
I
॥१॥
"
जीवाजीवविभत्ति, सुणेह मे एगमणा इओ जं जाणिउण भिक्खू, सम्मं जयइ संजमे जीवाजीवविभक्ति, शृणुत मे एकमनसः इतः यां ज्ञात्वा भिक्षुः सम्यग् यतते सयमे અ-જીવાજીવ વિકિતને પ્રરૂપણા દ્વારા જ જાણીને જે સાધુ સારી રીતે સંયમમાં પ્રયત્ન કરે છે, તે અધ્યયનને કહેનાર એવા મારી પાસેથી એકમનવાળા બની તમે સાંભળે! (१-१४३८)
जीवा चेव अजीवा य, एस लोए विआहिए अजीवसे आगासे, अलोए से विoहिए दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा परूवणा तेसि भवे, जीवाणं अजीवाण य
जीवाश्चवा जीवाश्चैष लोको व्याख्यातः अजीवदेशं आकाशमलोकः स व्याख्यातः द्रव्यतः क्षेत्रतश्चैव कालतः भावतस्तथा प्ररूपणा तेषां भवेज्जीवानामजीवानां च
Jain Educationa International
|
For Personal and Private Use Only
1
11211
1
॥२॥
॥३॥
युग्मम् ॥
॥२॥
1
11311
॥ युग्मम् ॥
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે—બીજો ભાગ,
અર્થ-જી અને અજીવો તેમજ આ સર્વ પ્રસિદ્ધ લેક શ્રી અરિહંતોએ કહેલ છે. અજીવ દેશ રૂપ આકાશ તે અકકહેલ છે, કેમકે તે ધર્માસ્તિકાયાદિ રહિત છે. અહીં જીવાજીને વિભાગ પ્રરૂપણાદ્વારથી જ થાય, માટે પ્રરૂપણાને કહે છે. દ્રવ્યની અપેક્ષાએ “આ દ્રવ્ય આટલા ભેદવાળું છે.” ક્ષેત્રની અપેક્ષાએ આ દ્રવ્ય આટલા ક્ષેત્રમાં છે, કાલની અપેક્ષાએ “આ દ્રવ્ય આટલા કાળની સ્થિતિવાળું છે અને ભાવની અપેક્ષાએ “આ દ્રવ્યના આ પર્યા છે. આ પ્રમાણે દ્રવ્યાદિ ચાર ભેદથી તે જીવાજીની પ્રરૂપણ થાય છે. (२+3-१४४०+१४४१)
रूविणो चेवऽरूवी अ, अजीवा दुविहा भवे । अरूबी दसहा वुत्ता, रूविणोऽवि चउबिहा ॥४॥ धम्मस्थिकार तद्देसे, तप्पएसे अ आहिए । अधम्मे तस्स देसे अ तप्पएसे म आहए ॥५॥ आगासे तस्स देसे अ, तप्परसे अ आहिए । अद्धासमये चेव, अरूवी दसहा भवे ॥६॥
॥त्रिभिःविशेषकम् ।। रू पणश्चैवारूपिणश्च, अजीवा द्विविधा भवेयुः । अरूपिणो दशधा उक्ताः, पिणोऽपि चतुर्विधाः ॥४॥ धर्मास्तिकायस्तदेशस्तत्पदेशश्चाख्यातः अधर्मस्तस्य देशश्च, तत्प्रदेशश्चाख्यातः आकाशस्तस्य देशश्च, तत्प्रदेशश्चाख्यातः अद्धासमयश्चैवाऽरूपी दशधा भवेयुः
॥ त्रिभिर्विशेषकम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૩૮૩
અરૂપ અને અરૂપીના ભેદથી અજીવે એ પ્રકારે થાય છે. અરૂપી અજીવો દશ પ્રકારના છે અને રૂ] અજીવો ચાર પ્રકારના છે. તેમાં અરૂપીએના દશ પ્રકારાને કહે છે. (૧) સ્ત્ર-સ્વભાવથી ગતિમાં પતિ જીવ પુદ્ગલેને ગતિના ઉપકારક દ્રવ્ય ધર્માસ્તિકાય.' (પ્રદેશસમૂહ રૂપ) (૨) તેને ત્રીજો ભાગ–ચેાથે ભાગ વગેરે દેશ. (૩) તેના નિવિભાગ ભાગ રૂપ પ્રદેશ, (૪)સ્થિતિપરિણત જીવ પુદ્ગલેાની સ્થિતિમાં ઉપકારક દ્રવ્ય અધર્માસ્તિકાય.’ (૫) તેના દેશ. (૬) તેના પ્રદેશ. (૭) પદાર્થને અવકાશદાનમાં ઉપકારક દ્રવ્ય ‘આકાશાસ્તિકાય' ( પ્રદેશસમૂહ-કધ રૂપ ) (૮) તેને દેશ. (૯) તેના પ્રદેશ. (૧૦) અહા એટલે કાળ, તે રૂપ સમય ‘અદ્ધા સમય”, આ અનિવિભાગ રૂપ હાઈ અા સમયને દેશ અને પ્રદેશના સ’ભવ નથી. જે આવલિકા-મુહૂત્ત વગેરે કાલ • ભે વ્યવહારથી કહેવાય છે, તેની અહીં વિવક્ષા કરેલ નથી. (૪ થી ૬-૧૪૪૪૨ થી ૧૪૪૪)
"
તા
धम्माम्मे अ दोवेर, लोगमेत्ताविआहिआ कोआलए अ आगासे, समय समयखेत्तिए धर्माधर्मौ च द्वौ एतौ लोकमात्रौ व्याख्यातौ लोकालोके चाकाशं, समयः समयक्षेत्रिकः અ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-આ એ દ્રબ્ય સમસ્ત લેાક માત્ર વ્યાપક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલોક વ્યાપક છે સગત છે. અદ્ધા સમય અહીં ૌપ અને મે સમુદ્ર રૂપ સમયક્ષેત્ર રૂપ વિષયવાળા ‘સમયક્ષેત્રિક’ કહેવાય
Jain Educationa International
For Personal and Private Use Only
T
મા
1
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૪
છે. કેમકે સમયક્ષેત્ર પછી અહ્વા સમયના (७ - १४४५)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
अभाव छे.
धम्माधम्मागासा, तिणिऽवि एए अण। इआ अपज्जवसिआ चेव, सव्वद्धं तु विआहिआ समएवि संत पप्प, एवमेव विआहिए आएसं पप्प साइए, सपज्जवसिएवि अ
1
॥८॥
॥ युग्मम् ॥
"
धर्माधर्माकाशानि त्रीण्यप्येतान्यनादिकानि 1 अपर्यवसितानि चैव सर्वाद्धां तु व्याख्यातानि ॥८॥ समयोऽपि सन्ततिं प्राप्यैवमेव व्याख्यातः आदेशं प्राप्य सादिकः, सपर्यवसितोऽपि च
Jain Educationa International
I
॥९॥
11811
॥ युग्मम् ॥
અથ-ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણ દ્રવ્યે અનાદિ-અનંત છે, તેમજ સદા સ્વ-સ્વરૂપના ત્યાગના અભાવ હાવાથી નિત્ય છે. સમય પણુ, બીજા બીજા સમયેાત્પત્તિ પ્રવાહ રૂપ સ ંતતિની અપેક્ષાએ અનાઅિન ત રૂપ પ્રકારવાળા છે, પરન્તુ નિયત વ્યકિત રૂપ ઘડી વગેરે વિશેષની અપેક્ષાએ साहिसान्त पशु छे (८+७-१४४१-१४४७)
'
खंधा य खंधदेसा य, तप्पएसा तहेव य परमाणुणो अबोधव्वा, रूविणो य चउव्विहा ॥ १० ॥ स्कन्धाञ्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च परमाणवच बोद्धव्याः, रूपिणश्च चतुर्विधाः
1
॥१०॥
For Personal and Private Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૫
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
અથ–પગલોના ઉપચય અને અપચય રૂ૫ ઔધે જણાવે છે. (૧) સ્તંભ વગેરે, (૨) સ્તંભ વગેરેના બીજે વગેરે ભાગ રૂપ સકંધ દેશે, (૩) તે સર્કના ખંભાદિ સંબંધી નિરંશ અંશ રૂપ પ્રદેશે-કંધપ્રદેશે, અને (૪) નિરંશ દ્રવ્ય રૂપ પરમાણુઓ. આમ રૂપી અજી ચાર પ્રકારના છે. અહીં દેશ-પ્રદેશને ધમાં જ અન્તર્ભાવ હેવાથી, સ્કંધ અને પરમાણુઓ-એમ બે જ ભેદ સંક્ષેપથી જાણવા. (૧૦-૧૪૪૮)
एगत्तेण पुष्टत्तेणं, खंधाय परमाणुणो लोएगदेसे लोए अ, भइअव्वा ते उ खेत्तभो ॥ इत्तो काळविभागं तु तेर्सि वोच्छं चउनिहं ॥११॥ एकन्वेन पृथक्वेन, स्कन्धाश्च परमाणवः लोकैकदेशे लोके च, भक्तव्या ते तु क्षेत्रतः ॥ इतः कालविभागं तु तेषा वक्ष्ये चतुर्विधम् ॥११॥
અર્થ-છૂટા છૂટા રહેતા બે પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક, ત્રણ–ચાર-સંખ્યાત–અસંખ્યાત– અનંત અને અનંતાનંત પરમાણુઓના મળવાથી વિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંત પ્રદેશિક અને અનંતાનંત પ્રદેશિક સ્કંધ રૂપ સમાન પરિણતિ સ્વરૂપ એકત્વથી બીજા પરમાણુઓની સાથે અસંઘાત રૂપ પૃથકત્વથી ભેદથી, પરમાણુઓ કહેવાય છે. મેટા ના તૂટવા રૂપ પૃથકત્વથી નાના નાના સ્કંધે “ભેદજન્ય કહેવાય છે. પરમાણુઓ આકાશના એક પ્રદેશમાં જ રહે છે. સ્કછે વિચિત્ર પરિમાણવાળા હી બહુતર પ્રદેશોથી ઉપસ્થિત હોવા છતાં, કેટલાક
૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
કધા આકાશના એક પ્રદેશમાં રહે છે, કેટલાક સ્ક ંધા સંખ્યાતા પ્રદેશમાં જ રહે છે, યાવત્ કેાઈ સ્ક ંધ સકલ લેાકમાં પશુ તથાવિધ અચિત્ત મહા સ્ક'ધની (આ સ્ક ંધ સૌથી મોટામાં માટી અવગાહનાવાળા થાય છે, કેમ કે તે સમગ્ર લેાકાકાશને વ્યાપીને એક સમય રહે છે, આમ છતાં પણ તે અચાક્ષુષ છે. આ લેાકપ્રમાણ થનારા અચિત્ત મહાસ્ક ધ આઠે સમયની સ્થિતિવાળા છે. અર્થાત્ પુદ્ગલેના સ્વાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયાગ વડે ઉત્પન્ન થતા ચિત્ત મહાક ધના સમ્રુદ્ધાત કેલિસમુદ્લાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે.) માફક રહે છે, માટે તે ભજનીય કહેવાય છે. (૧૧– ૧૪૪૯)
संत पप्प तेऽणाई, अपज्जवसिआवि ठिइ पडुच्च साईआ, सपज्जवसिआवि अ
1
असंखकाळमुकोर्स, एंगं समयं जहन्नयं अजीवाण य रूविणं, ठिई एसा विहिया ॥१३॥
I
119811
अतकालमुकोर्स, एगं समयं जहन्नयं अजीवाण य रूविणं, अंतरेअं विआहिअं
1
11?RII
।। ત્રિવિશેષત્રમ્ ।
सन्ततिं प्राप्य तेऽनादयोऽपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च || १२ || असंख्य कालमुत्कृष्टमेकं समयं जघन्यकम् 1 अजीवानां च रूपिणां स्थित्येषा व्याख्याता ||१३||
Jain Educationa International
For Personal and Private Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
1
अनंतकालमुत्कृष्टमेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, अन्तरमेतद्वयः ख्यातम् ॥१४॥ ।। ત્રિવિશેષષ્ઠમ્ ।।
૩૮૭
અથ-અન્ય અન્ય ઉત્પત્તિ રૂપ સ`તિની અપેક્ષાએ રક ધા અને પરમાણુએ અનાદિશ્મન'ત છે, કારણ કે-પ્રવાહની અપેક્ષાએ સ્કંધ-પરમાણુ રહિત જગત્ કાષિ હતુ... નહિ, છે નહુિ કે હશે નહિ. વળી પ્રતિનયત ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ સ્કંધે! અને પરમાણુએ સાદિસાન્ત છે, કારણ કે--કાલાન્તરે સ્કા અને પરમાણુએ નવા નવા ક્ષેત્રમાં જાય છે. અજીત્ર રૂપી પદાર્થોની એક ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિ અસ`ખ્યાતકાળ સુધીની ઉત્કૃષ્ટ છે, જ્યારે જધન્ય સ્થિતિ એક સમયની છે. તે સ્કંધા કે પરમાણુએ ઉત્કૃષ્ટથી અમ્રખ્યાત કાળ માદ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં અવશ્ય જાય છે. વિવક્ષિત ક્ષેત્રથી ખસી ગયેલ સ્કંધા કે પરમાણુઓને, ફરીથી તે ક્ષેત્રની પ્રાપ્તિના વ્યવધાન રૂપ આંતરૂ –અંતર ઉત્કૃષ્ટથી અન’તકાળનુ છે અને જયન્યથી એક સમયનું જાણુવુ',
(૧૨ થી ૧૪-૧૪૫૦ થી ૧૪૫૨ )
1
Tora गंधओ चेव, रसओ फासओ तहा સંામો ય વિજ્ઞેશો, જળામાં સિ મંત્રા || वण्णओ परिणया जे उ, पंत्रहा ते पकित्तिभा । વિજ્ઞાનીના ય સંદે દાહિદ્દા સુવિધા સદા ॥૧૬॥ गंध परिणया जे उ, दुहि ते विमाहिआ । सुगंधपरिणामा, दुब्भिगंधा तहेष य
||£9||
Jain Educationa International
For Personal and Private Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
-
૩૮૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
रसओ परिणया जे उ, पंचहा ते पकित्तिया । तित्तकडुकसाया, अंबिला महुरा तहा ॥१८॥ फासओ परिणआ जे उ, अट्टहा ते पकित्तिया । कक्खडा मउआ चेव, गरुमा लहुआ तहा ॥१९॥ सीआ उण्हा य, निद्धा य, तहा लुक्खा य आहिआ। इति फासपरिणया, एए पुग्गला समुदाया ॥२०॥ संठाणपरिणया जे उ, पवहा ते पकित्तिया । परिमंडला य वट्टा, तसा चउर समायया ॥२१॥
॥सप्तभिःकुलकम् ॥ वर्णतो गन्धतश्चैव, रसतः स्पर्शतस्तथा । संस्थानतश्च विज्ञेयः, परिणामस्तेषां पञ्चधा ॥१५॥ वर्णतः परिणता ये तु, पञ्चधा ते प्रकीर्तिताः । कृष्णाः नीलाश्च लोहिता, हालिदाश्शुक्लास्तथा ॥१६॥ गन्धतः परिणता ये तु, द्विविधा स्ते व्याख्याता । सुरभिगन्धपरिणामा, दुरभिगन्धास्तथैव च ॥१७॥ रसतः परिणता ये तु, पञ्चधा ते प्रकीर्तिताः । तिक्ताः कटुकाः कषाया, अम्लाः मधुरास्तथा ॥१८॥ स्पर्शतः परिणता ये त्वष्टधा ते प्रकीर्तिताः कर्कशाः मृदयश्चैत्र, गुरवो • लघवस्तथा ॥१९॥ शीता उष्णश्च स्निग्धाश्च, तथा रूक्षाश्चाख्याताः । इति स्पर्शपरिणता, एते पुद्गलाः समुदाहृताः ॥२०॥ संस्थानपरिणताः ये तु, पञ्चधा ते प्रकीर्तिताः । परिमण्डलाश्च वृत्ताध्यताश्चतुरस्राऽऽयताः ॥२१॥
॥सप्तभिः कुलकम् ।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન–૩૬
અથ-પરમાણુઓના અને કાના વણુ-ગધ-રસસ્પર્શ તથા સસ્થાનથી પરિમાણુ (સ્વરૂપાવસ્થિત સ્કંધાદિના જ વર્ણાદિના અન્યથા ભાવ-ખીજા ખીજા વદિ રૂપે પરિણમવુ તે. ) પાંચ પ્રકારના છે.
વણથી પરિણમેલા જે સ્કધાર્દિ છે, તે પાંચ પ્રકારના કહેલા છે. કાજલ વગેરેની માફક કાળા, ગળીના જેવા ભૂરા-નીલા, હિં ગલેાકની જેમ લાલ, હલદરની માફક પીળા અને શ`ખની જેમ ધેાળા- એમ વણુ ની અપેક્ષાએ ક ધાદિ પાંચ વણુ વાળા છે.
૩૮૯
ગંધથી પરિણમેલા જે સ્ક ંધાદિ છે, તે એ પ્રકારના કહેલ છે. સુરભિ ગ ધના પરિણામવાળા ચંદન વગેરેની જેમ સુગંધીદાર અને લસણુ આદિની જેમ દુભિ ગંધના પરિણામવાળાદુધી દે છે.
રસથી પરિણમેલા જે સ્ક ંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. લીમડા વગેરેની માફક કડવા, સુંઠ આદિની માફ્ક તીખા, કાચા કાઠાની માફક તુરા, આમલીની માર્કે ખાટા અને સાકરની માફ્ક મીઠા. આમ સ્કંધાદિ પાંચ રસવાળા હોય છે.
સ્પર્શ થી પરિણમેલા જે ધાદિ છે, તે આઠ પ્રકારના કહેલ છે. પત્થર વગેરેની માફક કઠિન, માખણુ આદિની માફક કામલ, વજાની માફક ભારે, આકડાના રૂની માફક હલકા, પાણી વગેરેની માફક ઠંડા, અગ્નિ આદિની માફક ગરમ, ઘી આઢિની મા ચીકણા અને રાખ વગેરેની માફ્ક લૂખા સ્કધાદિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯o
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ સંસ્થાન–આકારથી પરિણમેલા જે અંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે.(૧) પરિમંડલ-જે ધાદિ કેવળ બહારના ભાગમાં મંડલની પેઠે રહેલે હોય, પરંતુ વચ્ચે ચૂડી-વલય (કંકણ)ની માફક પોલાણ હોય તે.(૨)વૃત્ત-જેસ્કંધાદિ મંડલની પેઠે રહેલે હોય, પણ વચલે ભાગ ઝલરી કે કુંભારના ચાકની જેમ ભરેલે હેય-ગળાકારે હેય તે. (૩)ત્રિકેણ–જે કંધાદિ શીંગડાની જેમ ત્રણ ખુણીયાવાળે હેય તે. (૪)વર્યપટ્ટ(વિરાટ દેશમાં ઉત્પન્ન થયેલ હીરે ) જે કંધાદિ કુંભિક વગેરેની માફક ચતુરસ-ચતુષ્કણ–ચઉ ખૂણયાવાળે હેય તે (૫) આયત-જે સ્ક ધારિ દંડ આદિની જેમ દીર્ઘ (લાંબા) હોય તે. (૧૫ થી ૨૧-૧૪૫૩ થી ૧૪૫૯)
वण्णो जे भवे किण्हे, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ॥२२॥ वर्णतो यो भवेत्कृष्णो, भाज्यः स तु गन्धतः । रसतस्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च । २२॥
અર્થ–વર્ણની અપેક્ષાએ જે સ્કંધાદિ કૃષ્ણ શ્યામ (વર્ણન) છે, તે ગંધ-રસસ્પ–સંસ્થાનથી ગમે તે ગંધવાળે –રસ વાળે–પર્શવાળસંસ્થાનવાળો હોય છે. અર્થાત ગંધાદિમાં વિકલ્પ છે, નિયમ નથી. (૨૨-૧૪૬૦)
वण्णओ जे भवे नीले, भइए से उ गंधओ। रसओ फासओ चेव, भइए संठाणओवि अ॥२३॥ वण्णओं लोहिए जे उ, भइए से उ गंधओ। रसओ फासओ चेव, भइए संठाणोवि अ॥२४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
श्री लालवविभक्ति-अध्ययन-अ
1
॥२५॥
वण्णओ पीअए जे उ, भइए से उगंधओ रसओ फासो चेव, भइए संठाणओवि अ वण्णओ सुक्किले जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२६|| गंधओ जे भवे सुभी, भइए से उवण्णओ । रसओ फासओ चेव, भइए संठाणओवि अ ||२७|| गंधभो जे भवे दुब्भी, भइए से उवण्णंओ । रसओ फासओ चैव भइए संठाणओवि अ ॥ २८ ॥ रसओ वित्तए जे उ, भइए से उ वण्णओ । गंधओ फासओ चेत्र, भइए संठाणओवि अ ॥२९॥ रसओ कडुए जे उ, भइए से उ वण्णओ 1 गंधओ फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३०॥ रसओ कसाए जे उ, भइए से उ वण्णओ । गंधओ फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३१॥ रसओ अंबिले जे उ, भइए से उवण्णओ । गंध फासओ चेव, भइए संठाणओवि अ ॥ ३२ ॥
1
रसओ महुरे जे उ, भइए से उ वण्णओ गंधओ फासओ चैव भइए संठाणओवि अ ॥३३॥
"
૩૯૧
फासओ कक्खडे जे उ भइए से उ वण्णओ | गंध रसओ चेव, भइए संठाणओवि अ ॥ ३४ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
-
-
६
।
૩ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
फासओ मउए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए संठाणओवि अ॥३५!! फासो गरुए जे उ, भइए से उ वण्णओ। गंधओ रसओ चेव, भइर संठाणओवि अ ॥३६॥ फासओ लहुए जे उ भइए से उ वण्णओ । गंधो रसओ चेव, भइए संठाणोधि अ ॥३७॥ फासओ सीअए जे उ, भइए से उ वण्णो । गंधओ रसभो चेव, भइए संठाणओवि अ ॥३८॥ फासओ उण्हए जे उ, भइए से उ वण्णभो । गंधो रसओ चेव, भइए संठाणओवि अ॥३९॥ फासओ निद्धए जे उ, भइए से उ वण्णओ। गंधी रसओं च भइए संठाणओवि अ ॥४०॥ फासो लुक्खए जे उ, भइए से उ वण्णओ । गंधओ रस भो चेव, भइए संठाणमोवि अ॥४१॥ 'परिमंडलसंठाणे, भाए से उ वण्णओ गंधओ रसओ चेव, भइए फासओवि अ ॥४२॥ संठाणओ भवे वट्टे, भाए से उ वण्णओ । गंधो रसओ चेव, भइए फासओवि अ ॥४३॥ संठाणओ भवे तैसे, भइए से उ वण्णओ गंधओ रसओ चेव, भइए फासओवि अ ॥४४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
श्री वालपविलति-अध्ययन-अड
संठाणओ अ चउरंसे, भइए से उ वण्णओ गंधमो रसओ चेव, भइए फासओवि अ जे आययसंठाणे, भइए से गंध रसओ चेव, भइ फासओवि अ
3
वण्णओ
1
॥४५॥
1
॥४६॥
॥ चतुर्विंशतिभिः कुळकम् ॥
॥२३॥
>
1
113811
वर्णतो यो भवेन्नीलो, भाज्यः स तु गन्धतः रसतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि व वर्णतो त्याहितो यस्तु, भाज्यः स तु गन्धतः रसतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च वर्णतो यो भवेत्पीतो, भाज्य: स तु गन्धतः रसतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥ २५ ॥ वर्णतो यो भवेत्शुक्लो, भाग्यः स तु गन्धतः । रं सतः स्पर्शतश्चैत्र, भाज्य: संस्थानतोऽपि च ॥ २६ ॥ गन्धतो यो भवेत्सुरभिर्भाग्यः स तु वर्णतः
1
रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ||२७|| गन्धतो यो भवेदुरभिः, भाज्यः स तु वर्णतः
1
रसनः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥ २८ ॥ रसतस्विक्तो यस्तु, भाज्यः स तु वर्णतः
गन्धतः स्पर्शतश्चैव, भान्यः संस्थानतोऽपि च ॥ २९ ॥ रसतः कटुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैत्र, भाज्यः संस्थानतोऽपि च ॥३०॥ रसतः कषायो यस्तु, भाज्यः स तु वर्णतः 1 गन्धतः स्पर्शतश्चैत्र, भाज्यः संस्थानतोऽपि च ॥३१॥ रसतः अम्लो यस्तु, भाज्यः स तु वर्णतः ग्रन्धतः स्पर्शतव,
1
भाज्य:
संस्था नतोऽपि च ॥३२॥
Jain Educationa International
,
३८३
For Personal and Private Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ रसतः मधुरो यस्तु, भाज्यः स. तु वर्णतः । गन्धत. स्पर्शतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३३॥ स्पर्शतः कर्कशो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३४॥ स्पर्शतः मृदुको यस्तु, भाज्यः स तु वर्णतः गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३५॥ स्पर्शतः गुरुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतव, भाज्यः संस्थानतोऽपि च ॥३६॥ स्पर्शतः लघुको यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३७॥ स्पर्शतः शीतो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रमतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥३८॥ स्पर्शतः उष्णो यस्तु, भज्यः स तु वर्णतः । गन्धतः रसत क्षेत्र, भाज्यः संस्थानतोऽपि च ॥३९॥ स्पर्शतः स्निग्धो यस्तु, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः संस्थानतोऽपि च ॥४०॥ स्पर्शतः रूक्षो यस्तु, भाज्यः स तु वर्णतः गन्धतः रसतश्चैव. भाज्यः संस्थानतोऽपि च ॥४१॥ परिमण्डलसंस्थानो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च ॥४२॥ . संस्थानतो भवेद्वत्तो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसपश्चैत्र, भाज्यः स्पर्शतोऽपि च ॥४॥ संस्थानतो भवेत् उपस्रो, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च ॥४४॥ संस्थानतश्च चतुरस्रः, भाज्यः स तु वर्णतः । गन्धतः रसतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च ॥४५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
ये आयत संस्थानो, માન્યઃ स तु वर्णतः गन्धतः रक्षतश्चैव, भाज्यः स्पर्शतोऽपि च
I
રાજા
।। ચતુર્વ શાંત મહમ્ ॥ અથ-વણની અપેક્ષાએ જે ધાદિ નૌલ-ભૂરા છે, તે ગધ-રસ-સ્પર્શ –સંસ્થાનથી ભાજ્ય અર્થાત્ ગ ધાદિમાં વિકલ્પ છે. નિયમ નથી.
૩૯૫
ગમે તેવની અપેક્ષાએ કયાદિ લાલ-પીળાશ્વેત છે. તે ગમે તે ગંધ-રસ-સ્પર્શ –સ સ્થાનવાળા ઢાય છે.
ગમે તે ગધની અપેક્ષાએ ધાદિ સુગંધી કે દુધી છે, તે ગમે તે વધુ–રસ–સ્પશ–સંસ્થાનવાળા હાય છે
ગમે તે રસની અપેક્ષાએ જે સ્કધાદિ તીખા-કડવાતુરા-ખાટા-મીઠા હાય, તે ગમે તે વણુ–ગંધ-પ-સ’સ્થાનવાળા હાય છે.
ગમે તે સ્પર્શ નૌ અપેક્ષાએ જે યાદિ કંઠન-કામળભારે-હલકા-ઠંડા-ગરમ-ચીકણા-લૂખા હોય, તે ગમે તે વણુ– ગધ–રસ–સ સ્થાનવાળા હોય છે.
ગમે તે સસ્થાનની અપેક્ષા જે ધાદિ પરિમ`ડલવૃત્ત-ત્રિકે ણ-ચતુ કાણુ કે આયત સ ́સ્થાનવાળા છે, તે ગમે તે કેઈ એક વણુગંધ-રસ-સ્પા વાળા હોય છે. (૨૩ થી ૪૬
૧૪૬૧-૧૪૮૪
एसा अजीवपविभत्ती, समासेण विआहिआ एसो जीवविभत्तीं, वच्छामि अणुपुन्नसो
Jain Educationa International
For Personal and Private Use Only
1
118011
Page #415
--------------------------------------------------------------------------
________________
-
38
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ एषाऽजीवप्रविभक्तिः, समासेन व्याख्याता एषः जीवविभक्ति, वक्ष्याम्यानुपूर्व्या ॥४७॥
અર્થ–આ અજીવવિભક્તિને સંક્ષેપથી કહેલ છે. હવે वित मस२ लीश. (४७-१४८५) संसारत्था य सिद्धा य, दुविहा जीवा विआहिआ। सिद्धाऽणेगविहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥४८॥ संसारस्थाश्च सिद्धाश्च, द्विविधा जीवा व्याख्याताः । सिद्धाः अनेकधा उक्ताः, तान्मे कोसयतः शृणु ॥४८॥
અ– સંસારી અને સિદ્ધ-એમ બે પ્રકારના કહેલ છે. તેમાં અલ્પ વક્તવ્યતા હેવાથી શરૂઆતમાં સિદ્ધોને કહે છે. “સિદ્ધો અનેક પ્રકારના કહેલ છે. તે સિદ્ધોના પ્રકારે अनार भारी पासेथा शिष्य! तुम ! (४८-१४८६) इत्थी पुरिस सिद्धा य, तहेव य नपुसगा । सलिंगे अन्नलिंगे अ, गिहिलिंगे तहेव य ॥४९॥ स्त्रीपुरुषसिद्धाश्च, तथैव च नपुंसकाः । स्वलिङ्गेऽन्यलिङ्गे च, गृहिलिङ्गे तथैव च ॥४९॥
અથ–પૂર્વભાવની અપેક્ષાએ સ્ત્રીસિહ, પુરૂષસિદ્ધા, નપુંસકસિદ્ધો, સાધુવેષમાં-સ્વલિંગસિદ્ધો, શાકયાદિ વેષ રૂપ અન્યલિંગસિદ્ધો અને ગૃહસ્થવેષ રૂપ ગૃહલિંગસિદ્ધો, તેમજ मीan पर ही सिद्धोना समपा. (४८-१४८७)
उकोसोगाहणाए अ, जहन्नमज्झिमाइ अ । उड्ढे अहे अतिरिअंच, समुदंमि जकमि अ ॥५०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૩૯૭
"
उत्कृष्टावगाहनायां च जघन्यमध्यमायां च 1 उर्ध्वमधश्च तिर्यक् च, समुद्रे जले च 114011 અથ-પાંચશે ધનુષ્યમાનવાળી ઉત્કૃષ્ટ અવગહનામાં અને બે હાથના માનવાળી જઘન્ય અવગાહનામાં, તેમજ ઉત્કૃષ્ટથી નીચેની અને જધન્યથી ઉપરની અવગાહનામાં સિદ્ધો અને छे. मे३यूसिडि ३५ असमांथी गोसठ ग्राम ३५ : અધેલાકમાંથી, તેમજ અઢી દ્વીપ અને એ સમુદ્ર રૂપ તિય ગ્ લેકમાંથી સિદ્ધો બને છે. ત્યાં પણ કેટલાક સમુદ્રમાંથી અને કેટલાક ની વગેરે સમધી જલમાંથી સિદ્ધો બને છે. (५०- १४८८ )
1
॥५१॥
1
॥५२॥
दस चेत्र नपुंसेसु, वीसई रत्थिआसु अ पुरिसेसु अ असयं, समरणेगेण सिज्झई चत्तारि अनिहिलिंगे, अन्नलिंगे दसेव य सलिंगेण य असयं, समरणेगेण सिज्झई उक्को सोगाहणाए उ, सिज्झते जुगवं दुवे चत्तारि जहण्णाए, जव मज्झत्तर सयं चउरुड्ढलोए अदुवे समुद्दे, तभो जले वीसमहे तहेव य । सयं च अट्ठुत्तर तिरिअलोए, समरणएगेण उ सिज्झई धुवं ॥
1
॥५३॥
॥ चतुर्भिःकलापकम् ॥
दश च नपुंसकेषु विंशतिः स्त्रीषु च पुरुषेषु चाष्टोत्तरशतं, समयेनैकेन सिध्यति चत्वारश्च गृहिलिङ्गेऽन्यलिङ्गे दशैव च
I
स्वलिङ्गेन चाष्टोत्तरशतं समयेनैकेन सिद्धयन्ति ॥ ५२ ॥
Jain Educationa International
•
>
For Personal and Private Use Only
1
॥५१॥
Page #417
--------------------------------------------------------------------------
________________
3८८
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ उत्कृष्टावगाहनायां तु, सिद्धयन्ते युगपद् द्वौ । चत्वारो जघन्यायां, यवमध्यमष्टोत्तर शतम् ॥५३॥ चत्वार उर्ध्वकोके च द्वौ समुद्रे,
ततः जले विंशतिरधसि तथैव । शतं चाष्टोत्तर तिर्यग्लोके, समयेनकेन तु सिद्धयन्ति ध्रुवम् ॥५४॥
॥ चतुर्भिकलापकम् ।। અર્થ–એક સમયમાં ઉત્કૃષ્ટથી નપુંસક (કૃત્રિમ જ લેવા. જન્મનપુંસકમાં પ્રત્રજ્યા પરિણામનો અભાવ હોય છે.)દશ સ્ત્રીઓ વિશ અને પુરૂષે એકસેઆઠ સિદ્ધ થાય છે. ગૃહિ લિંગમાંથી ચાર, અન્યલિંગમાંથી દશ અને સ્વલિંગમાંથી એકસેઆઠ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ અવગાહનામાં એક સાથે એ, જઘન્યમાં ચાર અને મધ્યમમાં એકસેઆઠ સિદ્ધ થાય છે. એક સમયમાં ઊર્વ લેકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, જલમાંથી વિશ, અધેલકમાંથી વીશ અને તિર્યંગકમાંથી એક આડ સિદ્ધ થાય છે. (૫૧ થી ૧૪-૧૪૮૯ થી ૧૪૨)
कहिं पडिहया सिद्धा, कर्हि सिद्धा पइट्टिा । कहिं बोदि चहत्ताणं, कत्थ गंतूण सिज्झइ ॥५५॥ अलोए पडिहया सिद्धा, लोअग्गे अ पइटिआ । इह बोंटिं चात्ताणं तत्थ गंतूण सिज्झइ ॥५६॥
। युग्मम् ॥ क्व प्रतिहताः सिद्धाः ?. क्व सिद्धाः प्रतिष्ठिताः ? क्व घोन्दि त्यक्त्वा नु?, क्व गत्वा सिध्यन्ति ? ॥५५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી છપાવવિભક્તિ-અધ્યયન-૩૬
अलोके प्रतिहताः सिद्धाः, लोकाग्रे च प्रतिष्ठिताः । इह बोन्दि त्यक्त्वा नु, तत्र गत्वा सिध्यन्ति । ॥५६॥
|| JAY | અર્થ–પ્રશ્ન-સિદ્ધો કયાં જઈને અટક્યા છે, તેઓ સાદિ અનંતકાળ સુધી કયાં રહેલા છે? તથા તેઓ કયાં શરીરને છોડીને ક્યાં જઈને સિદ્ધ-કૃતકૃત્ય બને છે?
- ઉત્તર-સિદ્ધ કેરલ અલેક આકાશમાં જઈને અટક્યા છે, કેમ કે ત્યાં ધર્માસ્તિકાયને અભાવ હોવાથી સિદ્ધોની ગતિ નથી. સિદ્ધ સોદિ અનંતકાળ સુધી લેકના અગ્રે રહેલા છે, કેમ કે-જીની અર્ધગતિ અને તીચ્છગતિ કર્માધીન છે. સિદ્ધ કમરહિત હાઈ ઊર્ધ્વગતિગામી છે. અહીં તિર્યગૂ લેક વગેરેમાં શરીર છેડી, ત્યાં લેકના અગ્રભાગ ઉપર જઈને કૃતકૃત્ય-સિદ્ધ બને છે. અહીં જે સમયમાં શરીરને ત્યાગ, તે જ સમયમાં મોક્ષ, લેકારો ગમન અને સિદ્ધપણું સમજવું. (૫૫૪૫–૧૪૯૩+ ૧૪૯૪)
बारसहि जोधणेहिं, सबढस्सुवरि भवे । इसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिा ॥५७॥ पण यालसयसहस्सा, जोअणाणं तु आयया । तावइअंचेव विच्छिण्णा, तिगुणो तस्सेध परिरओ ।५८॥ अट्ठजोअणबाहल्ला सा मझमि विआहिआ। परिहायंती चरिमंते, मच्छिपत्ताओ तणुअतरी ॥५९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
४००
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ अज्जुणसुवण्णगमई, सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिआ य, भणिया जिणवरेहिं ॥६॥ संखंककुंदसंकासा, पंडरा निम्मला मुभा । सीआए जोअणे तत्तो, लोबो उ विआहिओ ॥६१॥ .
॥पंचभिःकुलकम् ॥ द्वादशिभिर्योजनैः, सर्वार्थस्योपरि भवेत् ईषत्प्राग्भारनामा तु. पृथिवी छत्रसंस्थिता ॥५७॥ पञ्चचत्वारिंशत् शतसहस्राणि, योजनानां तु आयता । तावतश्चैव विस्तीर्णा, त्रिगुणस्तस्मात्परिश्यः ॥५८॥ अष्टयोजनबाहल्या, सा मध्ये व्याख्याता परिहीयमाना चरमान्तेषु, मक्षिकापत्रादपि तनुकतरा ॥५९।। अर्जुनसुवर्णकमयी, सा पृथ्वी निर्मला स्वभावेन । उत्तानकच्छत्रसंस्थिताश्च, भणिता जिनवरैः ॥६॥ शखाऽङ्ककुन्दसङ्काशा, पाण्डुरा निर्मला शुभा । शीतायाः योजने ततः, लोकान्तस्तु व्याख्यातः ॥६१॥
॥पञ्चभिः कुलकम्॥ અર્થ–સવર્થ અનુત્તર વિમાન ઉપર બાર એજન બાદ ઈષપ્રાગભાર નામની છત્રના આકાશવાળી પૃથ્વી છે. તે પૃથ્વી પિસ્તાલીશ લાખ જન લાંબી અને લંબાઈ કરતાં ત્રણ ગુણ પહેલી પરિધિવાળી છે. (એક ક્રોડ, બેંતાલીસ લાખ, ત્રીશ હજાર, બસે ઓગણપચાશ એજન, આ પરિધિમાન છે) અહી ત્રિગુણ કહે છે, છતાં વિશેષાધિક સમજવાની છે. આ પૃથ્વી મધ્ય પ્રદેશમાં આઠ જે જન જાડી છે. અનુક્રમે પાતળી થતાં થતાં સકલ દિશાઓમાં રહેલ પર્યત પ્રદેશ રૂપ ચરમાન્તમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવિભકિત-અધ્યયન ૩૬
४०१
તે માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી છે. પહેલાં તે છત્ર સરખી સામાન્યથી કહી. અહી' વિશેષ ચત્તા રાખેલ છત્ર સરખી પૃથ્વી છે. અર્જુનસુવર્ણ –ચેતસુવણુ મયી, સ્વભાવથી નિમ લ (સુરભિ ગ ́ધયુક્ત-મનેહર ) અને ઉત્કૃષ્ટ તેજથી તે हेही ध्यान छे-सेभ श्री नवखे आहे छे. ते शं-કદપુષ્પ સરખી શુકલ-શુભ છે. તેનું બીજું નામ શીતા છે. એવી પૃથ્વીના ઉપર ચેાજનમાં લેકાન્ત કહેલ છે. (૫૭ થી ६१-१४८५ थी १४८८)
जोअणस्स उ जो तस्स, कोसो उवरिमो भवे । तस्स को छन्भाए सिद्धाणोगाहणा भवे ॥ ६२ ॥ तत्थ सिद्धा महाभागा, लोग गंमि पट्टि । भवपर्वच उम्मुक्का, सिद्धिं वरगई गया ॥ ६३ ॥ उस्सेहो जस्स जो दोई, भवम्मि चरिमम्मि अ । तिभागहीणा तत्तो अ, सिद्धाणोगाहगा भवे ॥ ६४ ॥ एग साईआ, अपज्जवसिआवि अ पुहत्तेण अणाईआ. अपज्जवसिआवि अ अरूविणो जीवघणा, नाणदंसणसन्निआ अउलं सुहसंपत्ता उनमा जस्स नत्थि उ लोएगदेसे से सव्वे, नाणदंसणसन्नि संसारपारवित्थिण्णा, सिद्धिं वरगर गया
1
॥६५॥
1
॥६६॥
॥६७॥
|| पभिःकुलकम् ॥
२} B
Jain Educationa International
For Personal and Private Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
४०२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
योजनस्य तु यस्तस्य, क्रोश उपरिमो भवेत् तस्य कोशस्य षड्भागे, सिद्धानामवगाहना તંત્ર વિદ્યા મહામાળા, કે પ્રતિષ્ઠિતાઃ भवप्रपोन्मुक्ताः सिद्धिं वरगतिं गताः उत्सेधो यस्य यो भवति भवे चरमे तु त्रिभागहीना ततश्च सिद्धानामवगाहना भवेत् एकत्वेन सादिकाः, अपर्यवसिताऽपि च पृथक्त्वे अनादिका, अपर्यवसिताऽपि च अरूपिणो जीवघनाः, ज्ञानदर्शन संज्ञिताः अतुलं सुखं संप्राप्तः उपमा यस्य नास्त तु लोकैकदेशे ते सर्वे, ज्ञानदर्शन संज्ञिताः संसारपारं निस्तीर्णाः, सिद्धि वरगति गताः'
',
Jain Educationa International
1
भवेत् || ६२||
I
॥૬॥
1
||દ્દા
}} પમિઃ ધ્રુજતમ્ ॥
અથ-સિદ્ધશિલાની ઉપર એક ચેાજનને વિષે જે એક ગાઉ છે, તે ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. અર્થાત્ તે ચેાજનના તેવીશ ભાગ ખાી છે અને એક ચેવીશમા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. તે આ પ્રમાણે-એક ગાઉના બે હજાર ધનુષ થાય છે. તેનેા છઠ્ઠો ભાગ ત્રણસેાતેત્રીશ ધનુષ ઉપરાન્ત અધ ધનુષના ત્રણ ભાગ કરે તેવા એ ભાગ થાય છે. સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશેની અવગાહના ઉત્કૃષ્ટી પણ એટલી જ (બત્રીશ 'ગુલ, તેૌશ ધનુષી મ અધિક ત્રણુસા ધનુષનો) હાય છે.
For Personal and Private Use Only
[૬૪]
1
નાગા
।
પ્રા
ત્યાં ચેાજનના એક ગાઉના છઠ્ઠા ભાગે અતિશય ચિન્હ શક્તિવાળા– મહાભાગ સિદ્ધો લેકના અંગે પ્રતિષ્ઠિત છે, તે ભવ
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવિભકિત અધ્યયન–૩૬
૪૦૩
પ્રપંચથીનિમુ ક્ત ખનેલા અને વરગતિ-સિદ્ધિને પામેલા કહેવાય છે. ચરમ ભવમાં સિદ્ધોના શરીરની ઊંચાઇ જે પરિમાણવાળી છે, તેના કરતાં ત્રીજા ભાગે ન્યૂન સિદ્ધોની અવગાહના છે, કેમ કે-શરીરના ત્રીજા ભાગ રૂપ શરીરની અંદર રહેલ છિદ્રો પૂરેલ છે.
એક જીવની અપેક્ષાએ જે કાળમાં તેએ સિદ્ધ થાય છે, તે કાળે તેઓની આદિ છે અને કદાચિત્ મુકિતથી ભ્રષ્ટ નહિ થનાર હોઈ અનંત છે. સલ સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધો અનાદિઅનંત છે. આ સિદ્ધો રૂપ-રસાદ્ધિથી રહિત હાઇ રૂપી છે. સતત્ ઉપયેગ હોઇ તે છિદ્રો પૂરવા દ્વારા નિર્વાચત પ્રદેશવાળા હાઇ જીવધન છે અને જ્ઞાન-દન રૂપ સ’જ્ઞાવાળા હોઇ જ્ઞાનદર્શીનસંજ્ઞિત છે, અર્થાત્ જ્ઞાન-દર્શન ઉપયેગ રૂપ અનન્ય સ્વરૂપવાળા છે. તે સુખની ઉપમા નથી તેવા અતુલ સુખને તેઓ પામે છે. તે સઘળા સિદ્ધો લેાકના એક દેશ રૂપ લાકાગ્રે રહેલ છે. આવા નિરૂપણથી સઘળે ઠેકાણે મુક્તો ઇશ્વર છે– એ મતનું ખંડન કર્યું. જ્ઞાન-૪નસ'જ્ઞિતા, એવા વિશેષણથી જ્ઞાનના ઉચ્છેદમાં મુકિત છે એવા મતનું ખંડન કર્યું. સ ંસા૨ના પારને પામેલા સિદ્ધો છે’-એવા કથનથી, જેઓ માને છે કે-ઇશ્વર અવતાર લે છે એવા મતનુ ખન કર્યુ છે, અર્થાત્ પુન: આગમનના અભાવરૂપ વિશેષતાથી સંસારનું અતિક્રમણ કરનારા સિદ્ધો છે. ‘વરગતિ રૂપ સિદ્ધિને પામેલા સિદ્ધો છે’એવા વિશેષણથી ક્ષીણક્રમ વાળાનુ પણ સ્વભાવથી જ ઉત્પત્તિ સમયમાં લેાકાગ્રગમન સુધી સંક્રિયત્ન પણ છે— એમ જણાવાય છે. (૬૨ થી ૬૭-૧૫૦૦ થી ૧૫૦૫)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
४०४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
संसारत्था उ जे जीवा, दुविहा ते विआहिआ। तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥६॥ पुढवी आउ जीवा अ, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसि भेए मुह मे ॥६९॥
युग्मम् ।। संसारस्थास्तु ये जीवा, द्विविधास्ते व्याख्याताः । त्रसाश्च स्थावराश्चैव, स्थावगस्त्रिविधास्तत्र ॥६॥ पृथ्व्यब्जीवाश्च, तथैव च वनरपतिः इत्येते स्थावरात्रिविधास्तेषां भेदान् श्रृणुत मे ॥६९।।
॥ युग्मम् ।। અથર્વસ અને સ્થાવરના ભેદથી સંસારી જીવે છે પ્રકારના કહેલ છે. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાય ભેદથી સ્થાવરે ત્રણ પ્રકારના છે. અહીં તેજસ અને વાયુકાયને ગતિ ત્રસ હોવાના કારણે સ્થાવર મળે કહેલ નથી. હવે તે પૃથવીકાય વગેરે ભેદોને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે (६८६८-१५०+१५०७)
दुविहा पुढवीजीवा उ, मुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता, एवमेर दुहा पुणो ॥७॥ बायरा जे उ पज्जत्ता, दुधिहा ते विहिआ। सहा खरा य बोधवा, पहः सत्तविहा तहिं ॥७॥ किहा नीला य रुहिरा य, हालिदा मुकि तहा । पंडू पणगमट्टीभा, खरा छत्तीसई विहा ॥७२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
४०५ पुढवी अ सक्करावालगाय, उवले सिलाय होणूसे । अयतंबतउअसीसगरुप्पसुवण्णे अ वइरेम ॥७३॥ हरिपाले हिंगुबए, मनोसिला सासगंजणा पवाले। अब्भपडलब्भवालुभ, बायरकाए मणिविहाणा ।।७४॥ गोमेज्जए अरुअगे, अके फलिहे अलोहिअक्खे । भरगयमसारगल्ले, मुअमोअग इंदनीले अ॥७५। चंदण गेरुयहंसगब्भपुलए सोगंधिए अ बोधव्वे । चंदप्पम वेलिए, जलकते मरकंते अ ॥७६॥ .
॥ सप्तभिःकुलकम् ।। द्विविधाः पृथिवीजीवास्तु, सूक्ष्माः बादरास्तथा । पर्याप्तमपर्याप्ता, एवमेते द्विधाः पुनः
॥७०॥ बादराः ये तु पर्याप्ताः द्विविधास्ते व्याख्याताः श्लक्ष्णाः खराश्व बोद्धव्या, अक्ष्णास्सप्तविधाः . . ॥७॥ कृष्णा नीला श्च रुधिराश्च, हारिद्रा शुक्लास्तथा पाण्डुः पनकमृत्तिका, खरा पत्रिंशद्विधाः पृथिवी च शर्करा वालुका चोपलो शिला च लवणमुषः । अयस्ताम्रत्रपुकसीसकरूप्य सुवर्णानि च वन च ॥७३॥ हरितालो हिंगुलको, मनःशिला सासकोऽञ्जनं प्रवालम् । अभ्रपटलमभ्रवालुका, बादरकाये मणिविधानानि ॥४॥ गोमेदक श्च रुचकोऽकरूफटिकश्च लोहिताक्षश्च । मरकतो मसारगल्लो. भुजमोचक ईन्द्रनील श्च ॥७॥ चन्दनो गेरुगो हंसगर्भः, पुलकः सौगन्धिकश्च बोद्धव्यः ।। चन्द्रप्रभो बेडुर्यो, जलकान्तः सूरकान्त श्च
॥७६।। ॥ सप्तभिकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ અથ-પૃથિવી જીવા, સૂક્ષ્મ નામક ના ઉદયથી સૂક્ષ્મ અને ખદર નામકર્મના ઉદયથી ખાદર-એમ એ પ્રકારના છે, • સૂક્ષ્મ અને માદર પૃથ્વી જીવે પણ પર્યાપ્તવાળા ( આહાર –– શરીર-ઇન્દ્રિય-ઉચ્છ્વાસ-ભાષા-મનની નિત્તિ હતુંભૂત દલિક રૂપ પર્યાપ્તિવાળા ) પર્યાપ્ત અને પર્યાપ્તની પૂછુ તા વગરના અપર્યાપ્ત ભેદુથી એ પ્રકારના છે. વળી પર્યાપ્ત પૃથ્વી જીવા પણ એ પ્રકારના છે. [૧] ચૂર્ણિત ઢફા સરખી કેામલ પૃથ્વી અર્થાત્ કોમલ પૃથ્વ] આત્મક જીવા પશુ ઉપચારથી કામલ કહેવાય છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું. (૨) ખર એટલે કઠિન પૃથ્વી, કેમલ પૃથ્વી સાત પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૪) લાલ, (૪) પીળી, (૫) શુકલ (૬) પાંડુર-થેાડી ધાની, અને (૭) અત્ય'ત સૂક્ષ્મ જરૂ પનક રૂપી વૃત્તિકા. કઠિન પૃથ્વી છત્રોશ પ્રકારની છે. (૧ શુદ્ધ પૃથ્વી, (ર) નાના નાના પત્થરોના કડારૂપ શકરા, (૩) રેતી (૪) પર્વતમાંથી છૂટા પડેલા મેાટા પત્થરાગડોલ વગેરે (૫) શિલ પત્થર, (૬) સમુદ્રલવણ-મીઠું, (૭) ઊષ-ખારી જમીન, (૮)ખારી માટી, (૯) લેખ'ડ (૧૦) તાંબુ, (૧૧) કલાઇ, (૧૨) સૌસુ', (૧૩) રૂપ, (૧૪) સેાનું, (૧૫) હીરા, (૧૬) હરિતાલ, (૧૭) હિંગલેાક, (૧૮) મનશીલ, (૧૯) પારા (૨૦) અંજન-સુરમા આદિ, (૨૧) પરવાળા, (૨૨) અબરખ (૨૩) અબરખમિશ્રિત વાલુકા, (આ ભેદ્દા કહ્યા, તેમજ હવે બાદર પૃથ્વીકાયમાં મણિભેદેને કહે છે.) (૨૪) ગામેદ્યક–લસણિયુ', (૨૫) ફચક, (૨૬) અ*ક, (૨૭) સ્ફટિક, (૨૮) àાહિતાક્ષ, ૨૯ મરકત, (૩૦) મસારગલ, (૩૧) ભુજમાચક, (૩૨) ઈન્દ્રનીલ
–
૪૦૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalhendray.org
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४०७
(33) थंहन, (३४) गे३, ( 34 ) (सगर्भ, (३६) पुस, (३७) सौग धिष्ठ, (उंट ) यन्द्रान्त, (३८) वैडूर्य, (४०) ४सान्त, (४१) सूर्यान्त अर्थात् पृथ्वी वगेरे (१४), दुरिताल वगेरे (૮) અને ગેમેઢક વગેરે કવચિત્ ચિત્કાઇનામાં અંતર્ભાવ થતા હૈાવાથી (૧૪), એમ મળીને ત્રીશ ભેદો उडेवाय छे. ( ७० थी ७९ - १५०८ थी १५१४ )
1
1
'
एते खरपुढवीए, भेआ छत्तीसमाहिआ एगविहमनाणत्ता, सुहुमा तत्थ विआहिआ ॥७७॥ सुहुमान्य सव्वलोगंमि, लोग देसे अ बायरा एतो कालविभागं तु, तेसिं वोच्छं चउन्विहं ॥७८॥ संत पप्पऽणाईआ अपज्जवसिआवि अ ठिr पहुच्च साईआ, सपज्जवसिआवि अ ॥७९॥ बावीस सहरसाई, वासाणुक्कोसिया भवे आउठि पुढवीणं, अंतोमुहुत्तं जहन्नगं असंख कालमुक्कसं, अंतो मुहुत्त जहन्नगा काय ठई पुढवीणं, तं कार्यं तु अचओ अनंतकाल मुक्कसं, अंतोमुहुत्तं जहन्नगं विजम्मि सए काए, पुढवीजीवाण अंतर ॥ ८२ ॥ एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ 1 संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥८३॥
॥८०॥
।
॥८१॥
1
॥ सप्तभिःकुलकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ-બીજો ભાગ
४०८
एते खरप्रध्या, नेदाः षत्रिंशदाख्याताः एकविधाः अनानात्वात् सूक्ष्मास्तत्र व्याख्याता: सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च द्वाविंशतिसहस्राणि वर्षाणामुत्कृष्टा भवेत् आयु स्थितिः पृथिवीनामन्तर्मुहूर्त्त जघन्यका असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूत्त जघन्यकम् कायस्थितिः पृथिवीनां तं कार्यं त्वमुञ्चतः अनंतकालमुत्कृान्त मुहूर्तं जघन्यकम् त्यक्ते स्वके काये, पृथिवीजीवानामन्तरम् एतेषां वर्णतञ्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
3
Jain Educationa International
"
"
1
॥७७॥
1
For Personal and Private Use Only
॥७८॥
I
॥७९॥
1
112011
1
॥८१॥
1
॥८३॥
|| सप्तभिःकुलकम् ॥
અથ-આ ખર પૃથ્વીના છત્રીશ ભેદ્દે કહેલ છે. નાનાપશુ. નહિ ઢાવાથી સૂક્ષ્મ પૃથ્વીકાયજીવે એક જ-સૂક્ષ્મ પ્રકારના છે-એમ કહેલ છે. ક્ષેત્રની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાય જીવા સવલેાકમાં છે અને ખાદર પૃથ્વીકાય જીવા રત્નપ્રભા પૃથિવી આદિ રૂપ લેકના એક દેશમાં છે. હવે તે પૃથ્વીકાય જીવાના ચાર પ્રકારના કાવિભાગને હું કહીશ.પ્રવાહનીઅપેક્ષા એ પૃથ્વીકાય જીવા અનાદિ અનંત છે, કેમ કે-પ્રવાહથી પૃથ્વીકાયિક જીવેાના કદાપિ અસંભવ નથી. વળી તે ભસ્થિતિ, અને કાર્યાસ્થતિ રૂપ સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત પણ છે. પૃથ્વીકાય જીવેાની કાયસ્થિતિ-પૃથ્વી રૂપ કાયને
॥८२॥
Page #428
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિકિત-અધ્યયન-૩૬
૪૦
નહિ છેડનારા અને મરી મરીને ત્યાં જ ઉત્પન્ન થનારા પૃથ્વીકાય જીવાની કાયસ્થિતિ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેાકાકાશપ્રમાણુ ઉપિ ણી–અવસર્પિણીરૂપ અસંખ્યાત કાળની, જયારે જઘન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુમાળી છે.
પૃથ્વીકાય જીવેાની ભવસ્થિતિ-ઉત્કૃષ્ટ ખાવીશહજાર વર્ષાનું અને જવન્ય અ ંતર્મુહૂત્તનું આયુષ્ય છે.
અંતકાલદ્વાર–અસંખ્યાત પુદ્ગલપરાવત્ત રૂપ અન’તકાળનું અંતર ઉત્કૃષ્ટ છે, જ્યારે જઘન્ય અંતર અંતર્મુહૂત્ત નું છે. અર્થાત્ જધન્ય કે ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કાળસુધી પૃથ્વીજીવ, બીજી કાયામાં ફરી ફરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. આ પૃથ્વીકાય જીવેાના વણુ–ગંધ–રસ–પશ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો–ઘણા ઘણા ભેદે છે. (૭૭થી૮૩-૧૫૧૫ થી ૧૫૨૧)
૮૪૫
दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तमज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । મુદ્ધોળુ ગ ઉત્તે, હરસજ્ મહિમા (ઉમે) વિ એ ॥૮॥ एगविहमनाणत्ता, सुहुमा तत्थ विहिआ |
सुहुमा सव्वलोगम्मि, लोग देसे अ वायरा ॥ ८६ ॥
1
It
Page #429
--------------------------------------------------------------------------
________________
४१० શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજે ભાગ
सत्तेव सहस्साई, वासाणुक्कोसिआ भवे । आउठिई आऊणं, अंतोमुहत्तं जहन्निा ॥८८॥ असंखकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्निआ । कायठिई आऊणं तं कायं तु अमुंचओ ॥९॥ अणंतकालमुक्कोस, अंतोमुहत्तं जहन्नगं । विजढम्मि सए काए, आऊ जीवाण अंतरं ॥९॥ एएसि वण्णओ चेव, गंधओ रसफासओ । संठाणादेसओ वावि, विहाणाईसहस्ससो ॥९॥
॥ अष्टभिःकुल कम् ॥ द्विविधाः अजीवास्तु, सूक्ष्माः बादरास्तथा पर्याप्ताऽपर्याप्ता, एवमेते द्विधा पुनः
॥८४॥ बादरा ये तु पर्याप्ताः, पञ्चधा ते प्रकीर्तिताः शुद्धोदकं चावश्यायो, हरतनुः महिका (हिम) अपि च ॥८५॥ एकविधाः अनानात्वात्, सूक्ष्मास्तत्र व्याख्याताः सूक्ष्माः सर्वलेके, लोकदेशे च बादगः
॥८६॥ सन्तति प्राप्याऽनादिका, अपर्थवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥८७॥ सप्तव सहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् अप्स्थितिरायुषोऽन्तर्मुहूत्त जघन्यका
॥८८॥ असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूर्त जवन्यकम् कास्थितिरपां तं कायं त्वमुञ्चतः
॥८ ॥ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत्तं जघन्यकम् त्यक्ते स्वके काये, अप्जीवानामन्तरम्
॥९०
Jain Educationa International
For Personal and Private Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૧૧. एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः સંસ્થાનાસેરાતો વાપ, વિધાનાનિ તન્ના
અષ્ટમિjદવમ્ . અર્થ-અકાય છે સૂપ અને બાદર ભેદથી બે પ્રકારના છે. સૂમ-આદર અપૂકાય છે પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારે છે. જે બાદર અપકાય છે પર્યાપ્ત છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) શુદ્ધોદક–વરસાદનું પાણી, (૨) ઝાકળ, (૩) પ્રાતઃકાળમાં સ્નિગ્ધ પૃથ્વીજ–ઘાસના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુએ, (૪) ધુમ્મસ-ધૂમર, અને (૫) બરફ. - સૂક્ષમ અપકાય જ નાનાપણાને અભાવ હોઈ એક પ્રકારના છે. સૂક્ષ્મ અપકાય જી સર્વલેકમાં છે, જ્યારે બાદર અ૫કાય લેકના દેશમાં છે. અપૂકાય છે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાસાદિસાન્ત. છે. અપકાય નું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું અને જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું છે. અપૂકાય જીવેની કાયરિથતિ ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની અને જઘન્ય અંતમુહૂર્તની છે. આ અપૂકાય જીના વર્ણ-ગંધરેસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારો-ઘણા ઘણા ભેદે છે. (૮૪થી૯૧–૧૫રર થી ૧પર)
दुविहा वणस्सईजीवा, सुहुमा बायरा तहा । पज्जत्तापज्जत्ता, एवमेए दुहा पुणो ॥१२॥ વાયરા ને ૩ પન્ના, સુવિgા તે વિચારવા साहारणसरीरा य, पत्तेगा य तहेव य I'રૂા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
पत्तेअसरीरा उ, गहा ते पकित्तिआ
रुक्खा गुच्छा य गुम्मा य, लया वल्ली तणा तहा ॥ ९४ ॥ वलयळया पव्वगा कुहणा, जलरुहा ओसही तहा । हरिकाया य बोधव्वा, पत्तेआ इइ आहिया ॥९५॥ ॥ चतुर्भिः कलापकम् ॥
1
॥९२॥
1
द्विविधाः वनस्पतिजीवाः, सूक्ष्मा बादशस्तथा पर्याप्त पर्याप्ताः एवमेव द्विधा पुनः - बादरा ये तु पर्याप्ता, द्विविधास्ते व्याख्याताः साधारणशरीराश्च प्रत्येकाच तथैव च प्रत्येकशरी रास्त्वनेकधा ते प्रकीर्तिताः वृक्षाः गुच्छाश्च गुल्माश्च, लतावल्लयस्तृणानि तथा लतावलयानि पर्वजा कुहणा, जलरुहाः औषध्यस्तथा । हरितकायाश्च बोद्धव्याः, प्रत्येका इत्याख्याताः
॥९५॥
॥ चतुर्भिःकलापकम् ॥ અથ-વનસ્પતિકાયિક જીવા સુક્ષ્મ-ખાદર ભેદથી એ પ્રકારના છે. તે સૂક્ષ્મ-આદર વનસ્પતિ જીવા પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. જે બાદરપર્યંત વનસ્પતિ જીવા છે, તે સાધારણ શરીરવાળા (જે અનંત જીવાનુ એક શરીર હોય તે) અને પ્રત્યેક શરીરવાળા (એક શરીરમાં એક જીવ હાય તે ) –એમ બે પ્રકારના છે. પ્રત્યેક શરીર વનસ્પતિ नारी छे. (१) मा बगेरे वृक्षो, (२) नां पांडा गुच्छा ३५ होय ते 'शुच्छ' रींगली आदि, (3) प्रेमां થડના વિકાસ ન હોય પણ નીચેથી જ ડાળીઓ ફૂટે તે ‘શુક્ષ્મ’
Jain Educationa International
For Personal and Private Use Only
॥९३॥
1
॥९४॥
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૧૩. બટગર વગેરે, (૪) જે વૃક્ષ કે સ્તંભ આદિના આધારે ઉપર ચઢે તે “લત” ચંપકલતા વગેરે, (૫) મેટા ભાગે ભેંય ઉપર પથરાય તે વેલા કાકડીને વેલો વગેરે, (૬) “તૃણ’–ઘાસ, જેમ કે-ડાભ વગેરે, (૭) લતાવલય–નારીયેલી–કેળઆદિ, કે જેની છાલ ગેળ હેય તે “વલય: તેઓનું બીજી શાખાને અભાવ હોવાથી “લતાપણું": વલયને આકાર હાઈ “વલયપણું જાણવું. (૮) પર્વજ-પર્વ એટલે ગાંઠેમાંથી પેદા થયેલ શેરડી વગેરે, ૯) “કુહન–ભૂમિને ફેડીને નીકળનારી વનસ્પતિ છત્રના આકારવાળા ભૂમિફડા વગેરે, (૧૦) જલરૂહ–જલમાં ઊગે તે કમળ આદિ, (૧૧) “ઔષધિ-ધાન્યવર્ગ ડાંગર–ઘઉં વગેરે, અને (૧૨) “હરિતકાય–શાકભાજી આદિ. આ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિકાયના ભેદો કહ્યા. (૨ થી ૫-૧૫૩૦થી ૧૫૩૩)
साहारणसरीरा उ, णेगहा ते पकित्तिा । आलूए मूलए चेव, सिंगबेरे तहेव य ॥९६॥ हिरिली सिरिळी सिस्सिरिली, ज उईकेअकंदली। पलडू लसण कंदे, कंदली अ कुहुव्वए ॥१७॥ ટો દૂર થીદુ , રુ (તુ) દા ર ર | कण्हे य वज्जकन्दे य, कन्दे सूरणए तहा ॥९८॥ अस्सकण्णी अबोधव्या, सीहकण्णी तहेव य । मुसुंडा अ हलिदा य, णेगहा ए भारओ ॥९९॥
રાજવમ્ .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
४१४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ साधारणशरीरत्वेनैकधा ते प्रकीर्तिताः आलुकमूलकश्चैव, शृङ्गबेरकं तथैव च
॥९६॥ हिरिली सिरिली सिस्सिरीली. यावतिकश्च कन्दली कृष्णश्च वज्रकन्दश्च, कन्दः सूरणस्तथा
॥९७॥ लोहिनीहुताक्षीहू च, कुहकाश्च तथैव च कृष्णश्च वज्रकन्दश्च, कन्दस्सूरणस्तथा .
॥९८॥ अश्वकर्णी च बोद्धव्या, सिंहकर्णी तथैव च मुसुंढी च हरेद्रा चाऽनेकधा एबमादयः
॥९९॥
॥ चतुर्भिकलापकम् ॥ અર્થ–તે સાધારણ વનસ્પતિકાય રૂપ સાધારણ શરીર भने प्रा२ना स . (१) मा (धो भने ad २ता, मटाटा १३), (२) भूत-(भूगाना ), (3)
बर-बी माहleी य२-बीस थ्यूरो, (४) उरिती, (५) सिरिसी, (६) सिस्सिरिसी, (७) या , (८)
शी, () list, (१०) सण, (११)ी , (१२) व्रत, (१३) सोडिन, (१४) हुताक्षी, (१५) हुत, (१६) ४२४४६, (१७) शु , (१८) ४. (१.८) सू२५ -भीन, (२०) म३४ी, (२१)
सि0, (२२)मुस दी, અને (૨૩) હરિદ્રા; ઈત્યાદિ અનેક પ્રકારના સાધારણ શરીરે ngal. (e६ थी८८-१५३४ थी १५39)
एगहिमनाणत्ता, सुहमा तत्य विआहिमा । मुहमा सबलोगंभि, लोगदेसे अ बायरा ॥१०॥ संतई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिई पडुच्च.साईआ, सपज्जवसिआ वि अ ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૧૫ दस चेव सहस्साई, वासाणुक्कोसिअं भवे । वणस्सईण आउं तु, अंतोमुहुत्तं जहन्नगं ॥१०२॥ अणंतकालमुक्कोसा, अंतोमुहुत्तं जहण्णगा कायठिई पणगाणं, तं कायं तु अमुंचओ ॥१०॥ असंखकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्नगं । विजढम्मि सए काए, पणगजीवाण अंतर ॥१०॥ एएसि वण्णओ चेव गंधो रस फासओ । संठाणादेसो वावि विहाणाई सहस्सपो ॥१०५॥ इच्नेते थावरा तिविहा, समासेण विआहिआ। एतो उ तसे तिविहे, वोच्छामि अणुपुचसो ॥१०६॥
॥ सप्तभिःकुळकम् ॥ एकविधाः अनानात्वात्, सूक्ष्मास्तत्र व्याख्याताः सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः
॥१०॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यव संता अपि च स्थितिं प्रतीत्य स दिकाः, सपर्यवसिता अपि च ॥१०१॥ दश चैव सहस्राणि, वर्षाण्युत्कृष्टा भवेत् वनस्पतीनामायुस्त्वन्तर्मुहूत्त जघन्यकम्
॥१०२॥ अनन्तकालमुत्कृष्टाऽन्तर्मुहूर्त्त जघन्यकम् कायस्थितिः पनकानां, तं कायं त्वमुञ्चतः
॥१०॥ असङ्ख्यकालमुत्कृष्ट मन्तर्मुहूत जघन्यकम् त्यक्ते स्वके काये, पनकजीवानामन्तरम्
॥१०४॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१०५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૬ શ્રી ઉત્તરાયધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
इत्येते स्थावरात्रिविधाः, समासेन व्याख्याताः । इतस्तु त्रसान्त्रिविधान्वक्ष्याम्यानुपूर्त्या
૨૦ધા
અથ–નાનાપણને અભાવ હેઈ, ત્યાં સૂમ સાધારણ વનસ્પતિકાય જ એક પ્રકારના છે. (સર્વ સૂકમોનું એકપણું છે, કેમ કે તમામનું સાધારણ શરીરપણું છે.) તે સૂકમે સર્વલેકમાં છે, જ્યારે બાદર સાધારણ વનસ્પતિકાયા
લેકના અમુક ભાગમાં છે. પ્રવાહની અપેક્ષાએ વનસ્પતિકાય છે અનાદિ અનંત છે. ભવસ્થિતિ–કાયસ્થિતિ છે રિથતિની અપેક્ષાએ સાદિ–સાંત પણ છે. અહીં વનસ્પતિકાય જેનું ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષનું આયુષ્ય જે કહેલ છે, તે બાદરપર્યાપ્ત પ્રત્યેક શરીર વનસ્પતિકાય જેનું સમજવું. તે સિવાયના સાધારણ વનસ્પતિ વગેરે વનસ્પતિકાય જેનું અંતર્મુહૂર્ત જઘન્ય જ આયુષ્ય જાણવું. વળી એ પ્રમાણે પૂર્વોક્ત પૃથ્વી–અપકાયનું અને કહેવાતા તેજસૂ-વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય-જયેષ્ઠ સ્થિતિ સમજવી, નહિ કે અપર્યાપ્તકે સૂનું. કાયસ્થિતિ–પનકોલક્ષિત વનસ્પતિ રૂપ અનંતકાય (સાધારણ)ના છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સપિ અવ પિણ રૂપ અનંતકાળની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અહીં સામાન્યથી વનસ્પતિ છવાની કે નિગદની અપેક્ષાએ અનંતકાળની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહે છે, પરંતુ વિશેષ વિવક્ષામાં પ્રત્યેક વનસ્પતિ અને બાદરનિમેદની સિરોર કડાકોડી સાગરોપમ પ્રમાણવાળી કાયસ્થિતિ છે. પૃષ્ટ વ્યવહાર રાશિવાળા સૂફમનિગોદ જાની અસંખ્યાતી કાલમાન
For Personal and Private Use Only
Jain Educationa International
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૧૭
વાળી કાર્યસ્થિતિ છે. અસવ્યવહારિક નિગેાદ જીવાની અનંત ઉત્સર્પિણી-ખવસ ધણો રૂપ અનંતકાળની કાયસ્થિતિ છે. વનસ્પતિકાય જીવે નુ 'તરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અસંખ્યાત કાળનુ' અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત'નુ' છે. અર્થાત્ અહી‘ કેટલાક વનસ્પતિકાય જીવે, વનસ્પતિમાંથી નીકળી, પૃથ્વી વગેરેમાં ભમી, ફરીથી અસંખ્યાત કાળ બાદ વનસ્પતિ રૂપ સ્વકાયમાં પેદા થાય છે. વળી વનસ્પતિ સિવાય સ સ્થાવર જીવેાની પણ કાયસ્થિતિ અસ`ખ્યાત હૈાઈ, ઉત્કૃષ્ટ પણ અંતર અસંખ્યાત કાલમાનવાળુ’ છે. આ સ્થાવર જીવાના વર્ણ ગ’ધ–રસ-સ્પર્શે –સંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણાભેદે છે. આ ત્રણ પ્રકારના સ્થાવર સ ંક્ષેપમાં કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવેને હું અનુક્રમે કડ્ડીશ. (૧૦૦ થી૧૦૬૧૫૩૮ થી ૧૫૪૪)
G
૫′૦૮॥
।
तेउ वाजअ बोधव्वा, उराला य तसा तहा इच्चेते तसा तिविहा, तेसिं भेए सुणेह मे दुविहा ते जीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उपज्जत्ता, गहा ते पकित्तिआ अंगारे मुम्मुरे अगणी, अच्ची जाला तहेव य ॥१०९॥ उक्का विज्जुअ बोधव्या, गहा एवमाइओ । एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ सुहुमा सबलोगम्मि, लोग ऐसे अ बायरा 1 तो काळविभागं तु, तेसि वोच्छं चउब्बिह ॥ १११ ॥
"ફ્
Jain Educationa International
For Personal and Private Use Only
||o૦૭|
1
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-બીજો ભાગ
संत' पप्पऽणाईआ, अपज्जवसिआवि अ ठिs पडुच्च साईआ, सपज्जवसिआवि अ तिण्णेव अहोरत्ता, उक्कोसेण विआहिआ आउठिई तेऊणं अंतोमुहुत्तं जहन्निआ असंखकाळमुक्कोसा, अंतोमुहुतं जहन्नगा कायठिई तेऊणं, तं कार्यं तु अमुंचओ अतकालमुक्कसं, अंतोमुहूतं जहन्नगं विजमि सए काए, तेऊजीवाए अंतर एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ संठाणादेओ वावि, विहाणाई सहस्ससो
Jain Educationa International
तेजसि वायवश्च बोद्धव्याः, उदाराश्व त्रसास्तथा इत्येते सास्त्रिविधास्तेषां भेदान् शृणुत मे द्विविधास्तेजसो जीवास्तु, सूक्ष्मा बादरास्तथा पर्याप्तमपर्याप्ता, एवमेते द्विधाः पुनः बादरा ये तु पर्याप्ता, अनेकधा स्ते व्याख्याताः अगा मुर्मुरोऽग्निरर्चिज्वलास्तथैव च उल्का विद्युच्च बोद्धव्याः, अनेकधा एवमादयः एकविधाः अनानात्वात्, सूक्ष्मास्ते व्याख्याताः सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादरा इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च
|| दशभिः कुलकम् ॥
1
॥११२॥
1
॥११३॥
1
॥ ११४॥
1
॥ ११५ ॥
1
॥ ११६ ॥
For Personal and Private Use Only
1
॥१०७॥
॥१०८॥
I
॥१०९ ॥
1
॥११०॥
1
॥ १११ ॥
।
॥ ११२ ॥
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
जघन्यकम्
"
त्रिण्येवाऽहोरात्राण्युत्कृष्टेन व्याख्याताः आयुस्थितिस्तेजसामन्तर्मुहूत असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूत्तं जघन्यका काय स्थितिस्तेजसां तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्तं जघन्यकम् त्यक्ते स्वके काये, तेजोजीवानामन्तरम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
"
૪૧૯
૫ર્॥
1
||
।। રૂમનુ જીવતમ્ ॥
અર્થ-તેજસૂ–અગ્નિ-વાયુકાય (તેજસ-વાયુનું સ્થાવર નામકમના ઉદય છતાં ગતિની અપેક્ષાએ ત્રસપડ્યું. ) ઉદારસ્થૂલ-ઢૌન્દ્રિય વગેરે (ત્રસનામકમના ઉદયવાળા ફ્રીન્દ્રિયાદિ જીવાનુ` લબ્ધિી પણ ત્રસપણુ છે. ) ત્રસે ત્રણ પ્રકારના છે. એ ત્રસ જીવેાને કહેનાર એવા મારો પાસેથી તમે સાંભળે !
Jain Educationa International
૫££૩૫
1
*??*
Į
સૂક્ષ્મ-માદર ભેદથી અગ્નિકાયના જીવા એ પ્રકારના છે, સૂક્ષ્મ- આદર અગ્નિકાય જીવા પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. બાદરપર્યાપ્ત અગ્નિકાય જીવા અનેક પ્રકારના કહેલ છે. (૧) ધૂમ અને જવાલા વગરને સળગતા લાકડા રૂપ ભાસ્વર સ્વરૂપવાળા અગ્નિ ‘'ગાર’ કહેવાય છે, (૨) રાખથી મિશ્રિત અગ્નિના કણુ રૂપ અગ્નિ ‘મુમુ ર’ કહેવાય છે, (૩) પૂર્વોકત ભેદથી જુદે વિ ૢ ‘અગ્નિ’ કહેવાય છે, (૪) અગ્નિના મૂળની સાથે મળેલી અગ્નિ શિખા ‘અર્ચિ’ કહેવાય છે, (૫) છિન્ન મૂળવાળી તેજ અગ્નિશિખા ‘જવાલા કહેવાય છે, (૬) આકાશમાં ઉત્પન્ન રેખા-લીસોટા રૂપ અગ્નિ ‘હલ્કા’ કહેવાય
For Personal and Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સામીજો ભાગ
છે, અને (૭) આકાશમાં ઉત્પન્ન અગ્નિવિશેષ ‘વિદ્યુત’ વિજળી કહેવાય છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા અનેકવિધષણાના અભાવ હાઈ એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવે સ - લેાકમાં છે, જ્યારે ખાદર અગ્નિકાય જીવે લેકના દેશભાગમાં છે. હવે પછી તે અગ્નિકાય જીવેાના ચાર પ્રકારના કાલવિભાગને હુ’ કૌશ. પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાય જીવા અનાદિઅન ત છે, જ્યારે સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્તછે. અગ્નિકાયજીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહેારાત્રનુ છે અને જન્ય આયુષ્ય અંતમુહૂ નુ' છે.
કાયસ્થિતિ-અગ્નિકાય જીવાની ઉત્કૃષ્ટ અસ ́ખ્યાત કાળની અને જન્ય અંતર્મુહૂત્તની છે. અંતરમાન–અગ્નિકાય જીવાનુ ઉત્કૃષ્ટ અન’તકાળનું અને જઘન્ય અંતર્મુહૂત્તનુ છે.
આ અગ્નિકાય જીવેાના વગ ધ–રસ-સ્પર્શે -સંસ્થાનની અપેક્ષાએ ભેટ્ઠ હજારા-ઘણા ઘણા છે. (૧૦૭ થી ૧૧૬ -૧૫૪૫ થી ૧૫૫૪)
दुविहा वाउजीवा उ, सुहुमा बारा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे ૩, ૧૨ત્તા, પંપા તે િિત્તમા उक्कलि मंडलिआ, घणगुञ्जा सुद्धवाया य ॥ ११८ ॥
संगवाए अ, गहा एवमायओ एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ |, મુરુમા
Jain Educationa International
For Personal and Private Use Only
1
૧૩૭lt
//ool
Page #440
--------------------------------------------------------------------------
________________
श्री
क्षति-मध्ययन-१
-
-
मुहमा सबलोगंमि, लोगदेसे अ बायरा । एत्तो कालविभागं तु, तेसि वोच्छं चउबिह॥१२०॥ संतई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१२॥ तिण्णेव सहस्साई, वासाणुक्कोसिआ भवे । आऊठिई आऊणं, अंतोमुहुत्तं जहन्निआ ॥१२२॥ असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहन्निआ । कायठिई वाऊणं, तं कायं तु अमुचओ ॥१२३॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्नयं । विजÉमि सए कार, वाउजीवाण अंतर ॥१२४॥ एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ । संठाणादेसओ वावि, विहाणाईसहस्ससो ॥१२५॥
॥नवभिःकुलकम् ॥ द्विविधा वायुजीवाश्व, सूक्ष्मा बादरास्तथा पर्याप्ताऽपर्याप्ता, एवमेते द्विधा पुनः
॥११७॥ बादशः ये तु पर्याप्ताः, पञ्चधा ते प्रकीर्तिताः उत्कलिका मण्डलिका, घनगुरुजाः शुद्धवाताश्च ॥११८॥ संवर्तकवाताश्चानेकधैवमादयः एकविधाः अनानात्वात्ः, सूक्ष्मास्तत्र व्याख्याताः ॥११९॥ सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१२॥
॥१२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૨
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ त्रोण्येव सहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् आयुरिस्थतिर्वायूनामन्तर्मुहूत्त जघन्यका ૫૨૨૨ असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूत्त जघन्यका कायस्थितिर्वायूनां, त्व कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्त मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, वायुजीवानामन्तरम्
૧૨૪ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१२५॥
અર્થ-વાયુકાયના જીવો સૂમ-બાદર ભેદથી બે પ્રકારના છે. સૂમ–બાદર વાયુકાય છે પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. જે બાદરપર્યાપ્ત વાયુકાય જીવે છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) “ઉત્કલિકા'—જે રહી રહીને વાય તે,(૨)‘મંડલિકા જે મંડલાકારે વાય તે, (૩) રત્નપ્રભાઆદિના આધારભૂત વાયુ-ઘન-ઘાટે “ઘનવાત” કહેવાય છે, (૪)
જાવાયુ ગુંજારમ કરતે વાયુ, (૫) “શુદ્ધવાયુ” સહજવાયુજે મંદ મંદ વહેતે વાય તે, અને (૬) “સંવતંકવાયુ” જે બહાર રહેલ તણખલાં વગેરેને પણ વિવક્ષિત ક્ષેત્રની અંદર ઉંચે ચઢાવી ફેકે છે. આ પ્રમાણે અનેક પ્રકારના વાયુકાય છે જાણવા. નાનાપણાને અભાવ હેઈ સૂક્ષ્મ વાયુકાય જીવે એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ વાયુકાય છે સર્વ લેકમાં વ્યાપ્ત છે. બાદરવાયુકાય જીવ લેકના વિશિષ્ટ ભાગમાં છે. હવે પછી વાયુકાય જીના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ વાયુકાય છે અનાદિઅનંત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
-
श्री पापविमति-अध्ययन
४२३ છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભવસ્થિતિવાયુકાય છનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષોનું છે અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ-વાયુકાય છની ઉત્કૃષ્ટ કાયસ્થતિ અસંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતરમાન-વાયુકાય જીવેનું ઉત્કૃષ્ટ અંતર માન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ વાયુકાય જીવોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની अपेक्षा रो-ए। घा नही छे. (११७ थी १२५૧૫૫૫ થી ૧૫૬૩)
उरालाय तसा जे उ, चउहा ते पकित्तिआ । बेइंदिअ तेई दिअ, चउरो पंचिंदि चेव ॥१२६॥ बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥१२७॥ किमिणो (सो) मंगला चेव, अलसा माइवाहया । वासीमुआ सीप्पिा, संखा संखणया तहा ॥१२८॥ पलोगाणुपल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चन्दणा य तहेव य ॥१२९॥ [इइ] बेइदिआ एए, अणेगहा एवमायो । लोएगरेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३०॥ संतइ पप्पऽणाईआ, अपज्जवसिावि अ । ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१३१।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
४२४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ वासाई बारसेव उ, उक्कोसेण विआहिआ। बेइंदिअ आउठिई, अंतोमुहुत्तं जहन्निा ॥१३२॥ संखेज्जकालमुक्कोसा, अंतोमुहुरो जहन्निआ। बेदिअ काठिई, तं कायं तु अमुचभो ॥१३३॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । बेइंदिआण जीवाणं, अंतरेअं विआहिअं ॥१३४॥ एएसिं वण्णओ चेव, गंधओरसफासओ । संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥१३५।।
॥ दशभिःकुलकम् ॥ उदारास्त्रसा ये तु, चतुर्धा ते प्रकीर्तिताः । द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रियाश्चैव ॥१२६॥ द्वीन्द्रिया तु ये जीवा, द्विविधास्ते प्रकीर्तिताः पर्याप्ताऽपर्याप्ताः. तेषां भेदान् शृणुत मे ॥१२७॥ कृमयः मङ्गलाञ्चैवालसा मातृवाहकाः . वासीमुखाश्च शुक्तयः, शङ्खाः शङ्खनकास्तथा ।।१२८॥ पल्लोकाणुपल्टकाश्चैव, तथैव च वराटकाः जलूका जालकाश्चैत्र, चन्दनाश्च तथैव च ॥१२९॥ (इति) द्वीन्द्रिया एते, अनेकधैवमादयः लोकाग्रदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः ॥१३०॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१३१॥ वर्षाणि द्वादशैव तूत्कृष्टा व्याख्याताः द्वीन्द्रियायुरिस्थतिरन्तर्मुहूर्त जघन्यका
॥१३२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૨૫ संख्येयकालमुत्कृष्टान्तर्मुहूर्त जघन्यकम् द्वीन्द्रियकायस्थितिः, तं कायं त्वमुञ्चतः ||રૂા. अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत जघन्यकम् द्वीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१३५।।
છે મિર્જન્ટ | અથ– હવે ઉદાર એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ ત્રસેને કહે છે. તે ઉદાર ત્રસે ચાર પ્રકારના બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય છે. હવે જે બેઈન્દ્રિય જીવે છે. તે પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના કહેલ છે. તે ભેદને કહેવાતા એવા મારી પાસેથી સાંભળો ! (૧) “કૃમિઓ”પિટમાં, ફેડલા વગેરેમાં થનારા નાના છ (કરમીયા), (૨) મંગલા', (૩) અલસિયાં, (૪) “માતૃવાહક-ચૂડેલ, (૫) વાંસલાના આકારના મુખવાળા “વાસી મુખ” , (૬) “શુક્તિકા -મોતીની છીપ, (૭) “શંખ, (૮) “શંખનકી – નાના શંખેશંખલા, (૯) પલક, (૧૦) અનુપલક), (૧૧) “વરાટક – કેડી, (૧૨) “જલુકા–જળે, (૧૩) જાવક, અને (૧૪) ચંદનક’–‘અક્ષ, (તે શંખ અને કેડાની માફક દરિયામાં ઉપન થાય છે. તે નિર્જીવ થતાં સ્થાપનાચાર્ય કરવા માટે ઉપગમાં લેવાય છે) આ પ્રમાણે અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવે લેકના એક પ્રદેશમાં છે, પણ સર્વ ઠેકાણે નથી. તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. ભવસ્થિતિ-બેઈન્દ્રિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ વર્ષ અને જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું કહેલ છે. કાયસ્થિતિ તેજ કાયને નહિ છેડનાર બેઈન્દ્રિય જી ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાન ઈન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તાનું છે આ બેઈન્દ્રિય ७ वर्ण-५-२४-२५८-संस्थाननी अपेक्षा गरे।ઘણું ઘણા પ્રકારવાળા છે.(૧૨૬ થી ૧૩૫-૧૫૬૪ થી ૧૫૭૩)
तेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ। पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥१३६॥ कुंथू पिपीलि उइंसा, उक्कलुद्दे हिा तहा। तणहारकट्ठहारा, मालुगा पत्तहारगा ॥१३७॥ कप्पासद्धिमिजा य, तिंदुगा तउसमिजगा सद्दावरी अ गुम्मी अ. बोधवा इंदकाइआ ॥१३८॥ इंदगोषगमाइआउणेगहा एवमायो । लोएगदेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३९॥ संतई पप्पऽणाईश्रा, अपज्जवसिआवि अ । ठि पडुच्च साईभा, सपज्जवसिआवि अ ॥१४०॥ एगूणपण्णहोरत्ता, उक कोसेण विआहिआ । तेइंदिअआउठिई, अंतोमुहुत्तं जहण्णिा ॥१४१॥ संखेज्जकालमुक्कोसा, अंतोमुहुत्तं जहनिआ । तेइ दिअ कायठिई, तं कायं तु अमुचओ ॥१४२।।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
अणंतकालमुक्कोसं, अंतोमुहत्तं जहन्नगं तेइ दिअजीवाणं, अंतरेअं विआहि ॥१४३॥ एएसिं वणओ चेव, गंधश्रो रसफासओ । संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥१४॥
॥नाभिः कुलकम् ॥ त्रीन्द्रियास्तु ये जीवाः, द्विविधास्ते प्रकीर्तिताः । पर्याप्ताऽपर्याप्तास्तेषां भेदान् शृणुत मे ॥१३६॥ कुन्थुः पिपीलिरुदंशाः, उस्कलिकउपदेहिक'स्तथा । तृणहारकाष्टहारकाच, मालूकाः पत्रहारकाः ॥१३७॥. कार्पासास्थिमिजाश्च, तिन्दुकास्त्रपुषीमिजकाः । सदावरी च गुल्मी च, बोद्धव्या इन्द्रकायिका. ॥१३८॥ इन्द्रगोपकादिका. अनेकधा एवमादयः लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः ॥१३९।। सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१४॥ एकोनपञ्चाशदहोरात्राण्यायुरुत्कृष्टेन व्याख्याताः । त्रीन्द्रियायुस्थितिरन्तर्मुहूर्त जघन्यका
॥१४॥ सङ्ख्येयकालमुत्कृष्टमन्तर्मुहून जघन्यकम् त्रीन्द्रियकायस्थितिस्तं कायं त्वमुञ्चतः
॥१४२॥ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्त जघन्यकम् त्रीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम्
॥१४३॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१४४॥
॥ नवभिः कुलकम्॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
અથ-તેન્દ્રિય જીવા પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. તે જીવાના ભેદાને કહેનાર મારી પાસેથી સાંભળેા ! (૧) ‘કુંથુ’--ક થવા, તે બહુ જ ખારીક ધોળા રંગના ઢાય છે, (૨) ‘પિપીલી’–કીડી, (૩) ‘ઉર્દૂ શ’માંકડ, (૪) ‘ઉત્કલિકા’, (૫) ‘ઉપદેહિકા’-ઊધેઇ, અને (૬) તૃણુહારકાષ્ઠßાર-માલૂક-પત્રહારક-કર્પાસ-અસ્થિમિ જા–તિ દુક-પુષ મિ જક-શતાવરી–ગુલમી (કાનખજુરા)-ઇન્દ્રકાયિક-ઇન્દ્રગોપ (ગોકળગાય). તેમાં કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક સંપ્રદાય પ્રમાણે જાણવા. આ પ્રમાણે અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવા વૈકના એક ભાગમાં તમામ છે, સવત્ર નથી–એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તેઇન્દ્રય જીવા અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભવસ્થિતિ–તેન્દ્રિય જીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય એગણપચાસ અહેારાત્ર-રાત-દિવસેાનુ... અને જઘન્ય આયુષ્ય આંતર્મુહૂત્ત છે. કાર્યસ્થિતિ-પોતાની કાયાને નહિ છેડનાર તેઇન્દ્રિય જીવાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહની છે. તરમાનતેઇન્દ્રિય જીવાનુ ઉત્કૃષ્ટ અંતરમાન અને તકાળનુ' અને જઘન્ય અંતરમાન અંત་હૂં તું છે. આ તેઇન્દ્રિય જીવેાના વણું – ગંધ–રસ–સ્પર્શ –સંસ્થાનની અપેક્ષાએ હજારો-ણા ઘણા ભેડ છે. (૧૩૬ થી ૧૪૪-૧૫૭૪ થી ૧૫૮૨) उरिंदिआउ जे जीवा, दुविहा ते पकित्ति पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे अंधिआ पोत्तिआ चेव, मच्छिआ मसगा तहा । भमरे की पगे अ, ढिंकुणे कुंकुणे तहा ઞ,
૩
।
॥૪॥
1198811
૪૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
४२८ कुक्कुडे सिंगिरीडी अ, नंदावते अविच्छिए । डोले भिगिरीडी अ, विरिकी अच्छिवेधए ॥१४७॥ ओच्छले माहए अच्छिरोडए,विचित्ते चित्तपत्तए। ओहिंजलिआ जलकारि अ, नीआ तंबगावि अ ॥१४८॥ इइ चउरिदिआ, अणेगहा एवमायो । लोगस्स एगदेसंमि, ते सव्वे परिकित्तिआ ॥१४९॥ संतई पप्पऽणाईआ, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१५०॥ छच्चेव य मासाऊ, उक्कोसेग विश्राहिआ । चउरिदिअाउठिई, अंशोमुहुत्तं जहण्णिा ॥१५१॥ संखेज्जकालमुक्कोसं, अंतोमुहुत्तं जहन्नगं । चरिंदियकायठिई, तं कायं तु अमुचओ ॥१५२॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुरो जहन्नगं । चउरिदिआण जीवाणं, अंतरेअं.विआहिकं ॥१५३॥ एएसिं वण्णओ चेव, गंधओ रसफासो । संठाणदेसओ वावि, विहाणाईसहस्ससो ॥१५४॥
॥ दशभिः कुल कम् ।। चतुरिन्द्रियास्तु ये जीवाः, द्विविधास्ते प्रकोर्तिताः । पर्याप्ताऽपर्याप्तास्तेषां, भेदान् शृणुत मे ॥१४५॥ अन्धिकाः पौत्तिकाश्चैव, मक्षिका मशकास्तथा भ्रमरः कीटपतङ्गश्च, टिंकुणः कुंकुणस्तथा ॥१४६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
४२०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कुर्कुटः शूगरीटी च, नन्दावर्त्तश्च वृश्चिकः डोलश्च भृगरीटी च, विरिली अक्षिवेधकः ॥१४॥ अक्षिलो मागधोऽक्षिरोदकः, विचित्रश्चित्रपत्रकः । ओघजलिका जलकारी तु, नीचकस्ताम्रकादिकाः ॥१४८|| इति चक्षुरिन्द्रिया एते, अनेकधा एक्म दयः लोकस्यैकदेशे, ते सर्व प्रकीर्तिताः
॥१४९॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१५॥ षडेव च मासानायुरुत्कृष्टेन व्याख्याताः चतुरिन्द्रियायुरिस्थतिरन्तर्मुहूर्त जघन्यका ॥१५॥ संख्येयकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् चतुरिन्द्रियकायस्थितिस्तं कायं त्वमुञ्चतः ॥१५२॥ अनन्तकालमुस्कृष्टमन्तर्मुहूत्त जघन्यकम् चतुरिन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् ॥१५३॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१५४॥
॥ दशभिर्कुलकम् ।। અર્થ–ચઉરિન્દ્રિય છે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. તેના ભેદને કહેનાર મારી પાસેથી તમે સાંભળો!
पि, पौत्ति-भक्षि (भाभी), अभ२ (म मरे।), श्रीपत (2ीय, दिमु (AIS),, ४५४८, गरीटीनापत्त, वृश्चित (471, 11 (134155), रोटी, थिReी, मक्षिवेध, मक्षिा , भाग, अक्ष, २।७३, वियित्र, मित्र , ઉપાધિજલક, જલકારી, નીચક અને તામ્રક વગેરે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય જીવે કહેલા છે, જે સર્વે લેકના એક ભાગમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ અધ્યયન-૩૬
૪૩૧
કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિમન'ત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાહિસાન્ત છે. ભવસ્થિતિ--ઉત્કૃષ્ટ આયુષ્ય છ મહિનાનુ` અને જધન્ય આયુષ્ય અંતર્મુહૂત્ત'નુ' છે. કાયસ્થિતિ તે કાયને નહિ છેડનાર ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સ ંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂત્ત'ની છે.અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અન ંતકાળનું અને જઘન્ય અતરમાન અંતર્મુહૂત્તનુ છે. આ ચકરિન્દ્રિય જીવેાના વર્ણ-ગંધ-રસ-પ-સંસ્થાનની અપેક્ષાએ હજારા ઘણા ઘણા ભેદે છે. [ઉપરન વનમાં ભે કેટલાક પ્રસિદ્ધ છે, જ્યારે કેટલાક તો તે દેશની પ્રસિદ્ધિથી સંપ્રદાય મુજબ સમજવા.] (૧૪૫થી ૧૫૩-૧૫૮૩થી૧૫૯૨) पंविदिआ उ जे जीवा, चउव्विहा ते विआहिआ । नेरइआ तिरिक्खा य, मणुआ देवा य आहिआ ॥१५५॥ नेरईआ सत्तविहा, पुढवीसु सत्तसु भवे रयणामसकरभा, वालुआभा य आहिआ
1
॥૬॥
1
॥૧૭॥
।
॥ १५८ ॥
I
पंकामा धूमाभा, तमा तमतमा तहा इइ आए, सत्ता परिकित्तिभा लोगस्स एगदेसम्म ते सव्वे उ विभि इत्तो कालविभागं तु, तेसिं वोच्छं चव्ह संत पप्पऽणाई, अपज्जवसित्रि अ ठिड़ पडुच्च साईआ, सपज्जवसि भावि अ
Jain Educationa International
||૧°!!
|| પંમિઃ કુરુમ્ ॥
For Personal and Private Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ઉત્તરાધ્યયન-સૂત્ર સાર્થ–બીજો ભાગ पञ्चेन्द्रियास्तु ये जीवाश्चतुर्विधास्ते व्याख्याताः । नैरयिकास्तिर्यञ्चश्च, मनुजा देवाश्चाख्याताः ૨૧થા नैरयिकाः सप्तविधाः, पृथ्वीषु सप्तसु भवेयुः નામ: શર્ચામા, વાસ્તુશામાશ્ચાહયાત ૨૧દ્દા पङ्काभाः धूमाभास्तमास्तमस्तमस्तथा इति नैरयिकाः एते, सप्तधा प्रकीर्तिताः ૫૨૧૭૧ી लोकस्यैकदेशे, ते सर्वे तु व्याख्याताः इतो कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥१५८। सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१५९॥
! પામ: કસ્ટમ્ | અર્થ–પંચેન્દ્રિય જીવો નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેના ભેદથી ચાર પ્રકારના કહેલ છે. તે નારકી જીવે સાત પૃથ્વીમાં હેય છે તેથી તેને સાત ભેદે છે.
(૧) રત્નપ્રભા-રત્નકાંડમાં રહેલ અને ભવનપતિના ભવનમાં રહેલ રાની આભ-પ્રભા (રૂ૫) જ્યાં છે, તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી.
(૨) શર્કરપ્રભા–નાના પાષાણના ખંડ રૂ૫ શર્કરાની, પ્રભાવાળી બીજી પૃથ્વી.
(૩) વાલુકા પ્રભારેતીની પ્રભાવાળી ત્રીજી પૃથ્વી. (૪) પંકપ્રભા-કાદવની પ્રભાવાળી ચેથી પૃથ્વી.
(૫) ધૂમપ્રભા–ધૂમાડાની પ્રભાવાળી પાંચમી પૃથ્વી. અહીં ધૂમાડે નહિ હોવા છતાં તેના સરખા પુદ્ગલેના પરિણામને સંભવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४33
(6) तम:प्रमा-धारानी प्रमाजी छठी पृथ्वी.
(७) तमस्तमप्रमा-महातभ-यारेय त२३ 16 - કારની પ્રભાવાળી સાતમી પૃથ્વી.
આ મુજબ આ સાત નારકીઓ સાત પ્રકારની કહી છે. આ તમામ નારકીઓ લેકના અલેક રૂપ એકદેશમાં કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ નારકી જીવે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. (૧૫૫ થી ૧૫૯-૧૫૯૩ थी १५८७)
सागरोवममेगं तु, उक्कोसेण विआहिआ पढमाए जहण्णेणं, दसवाससहस्सिा ॥१६॥ तिण्णेव सागराऊ उक्कोसेण विआहिआ । दोच्चाए जहण्णेणं, एगं तु सागरोवमं ॥१६॥ सरोव सागराऊ, उक्कोसेण विआहिमा । तइआए जहण्णेणं, तिण्णेव उ सागरोवमा ॥१६२॥ दस सागरोवमाऊ, उक्कोसेण विआहिआ । चउत्थीए जहण्णेणं, सरोव उ सागरोवमा ॥१६३॥ सत्तरस सागराऊ, उक्कोसेण विआहिआ । पंचमाए जहण्णेणं, दस चेव उ सागरोवमा ॥१६४॥ बावीस सागराऊ, उक्कोसेण विआहिआ । छट्ठीए जहण्णेणं, सत्तरस सागरोवमा ॥१६५||
૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ तेत्तीस सागराऊ, उक्कोसेण विआहिआ । सत्तमाए जहणेणं, बावीसं सागरोवमा ॥१६६॥ जा चेव उ आउठिई, नेरइआणं विआहिआ । सा तेसिं कायठिई, जहण्णुक्कोसिआ भवे ॥१६७॥ अर्णतकालमुक्कोस, अंतोमुहुरो जहण्णगं । विजलंमि सए काए, नेरइयाणं तु अंतरं ॥१६८॥ एएसिं वण्णओ चेव, गंधयो रसफासओ । संठाणादेसमो वावि, विहाणाईसहस्ससो ॥१६९॥
॥ दशभिःकुलकम् ॥ सागरोपममेकं, तूत्कृप्टेन व्याख्याताः प्रथमायां जघन्येन, दशवर्षसहस्रिका
॥१६॥ त्रीण्येवसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः द्वितीयायां जघन्येनैकं तु सागरोपमम् ॥१६॥ सप्तैवसागराण्यायुरुस्कृष्टेन व्याख्याताः तृतीयायां जघन्येन, त्रीण्येव सागरोपमानि ॥१६२॥ दशसागरोपमाण्यायुरुत्कृष्टेन व्याख्याताः चतुर्थी जघन्येन, सप्तैव सागरोपमानि ॥१६३॥ सप्तदशसागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः पञ्चम्या जघन्येन, दश चैव तु सागरोपमानि ॥१६४॥ द्वाविंशतिस्सागराण्यायुरुत्कृष्टेन व्याख्याताः षष्ठयां जघन्येन, सप्तदशसागरोपमानि ॥१६५॥ त्रयस्त्रिंशत् सागरायुः, उत्कृष्टेन व्याख्यातम् सप्तम्यां जघन्येन, द्वाविंशतिः सागरोपमाणि । ॥१६६॥ या चैव वायुरिस्थति रयिकानां व्याख्याताः । सा तेषां कायस्थितिः, जघन्योत्कृष्टा भवेत् ॥१६७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત -અધ્યયન-૩૬
૪૩૫ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, नैरयिकानां त्वन्तरम्
૨૬૮૫ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१६९।।
|| શમિમઃ ગુરુમ્ | અથ–સાત નારકીના નામ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ
૧–રત્નપ્રભા દશ હજાર વર્ષ ૧ સાગરેપમ ૨-શર્કરા પ્રભા ૧ સાગરેપમ ૩ સાગરેપમ ૩-વાલુકાપ્રભા ૩ સાગરોપમ ૭ સાગરેપમ ૪–પંકપ્રભા ૭ સાગરેપમ ૧૦ સાગરોપમ પ–ધૂમપ્રભા ૧૦ સાગરેપમ ૧૭ સાગરેપમ
–તમ:પ્રભા ૧૭ સાગરેપમ ૨૨ સાગરેપમ ૭-તમસ્તમપ્રભા ૨૨ સાગરેપમ ૩૩ સાગરમ
આ પ્રમાણે સાતેય નારકીઓની આયુષ્યસ્થિતિ– કાયસ્થિતિ જુદી નહિ હેવાથી ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કારણ કે-સાતેય નારકમાંથી નારકીએ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં જ પેદા થાય છે. નારકી મારીને તરત જ નારકે થતા નથી. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતમુહૂર્તનું છે, કેમ કે-જ્યારે કઈ પણ નારકી જીવ, નરકમાંથી નીકળી, ગર્ભાજપર્યાપ્ત મસ્યામાં પેદા થઈ અંતમુહૂર્તના આયુષ્યવાળે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, કિલટ અધ્યવસાયને કારણે ફરીથી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય અંતર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
४३४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અંતર્મુહૂર્તનું થાય છે–એમ જાણવું. આ નારકી જીવેના qg-14-२२-२५-सथाननी अपेक्षाम्मे - ध लेहो छे. (१६० थी १६८-१५८८ थी १६०७)
पंचिंदिअतिरिक्खाउ, दुविहा ते विआहिआ । समुच्छिमतिरिक्खा य, गम्भवक्कंतिआ तहा ॥१७॥ दुविहावि ते भवेतिविहा, जलयरा थलयरा तहा। खहयरा य बोधव्वा, तेसिं भेए सुणेह मे ॥१७॥ मच्छा य कच्छभा य, गाहा य मगरा तहा । सुंसुमारा य बोधव्या, पंचहा जलयराहिआ ॥१७२॥ लोएगदेसे ते सव्वे, न सम्बत्थ विआहिआ । एत्तो कालविभागं तु, तेसिं वोच्छं चउविहं ॥१७३॥ संत पप्पडणाईआ, अपज्जवसिआवि अ । ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१७४॥ एगा य पुत्रकोडी उ, उक्कोसेण विआहिआ । आउठिई जलयराणं, अंतोमुहु जण्णिा ॥१७५॥ पुव्वकोडिपुहुत्वं तु, उक्कोसेण विआहिआ । कायठिई जलयरणं, अंगोमुहुत्वं जहन्नयं १७६॥ अणंतकालमुक्कोसं, अंतोमुहु जहन्नगं । विजदंमि सए काए, जलयराणं तु अंतरं ॥१७७॥
॥ अष्टभिःकुलकम् ।। पञ्चेन्द्रियतिर्यञ्चश्व, द्वि वेधास्ते व्याख्याताः संमूछिमतिर्यञ्चश्च, गर्भव्युत्क्रान्तिकास्तथा ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४३७ द्विधा अपि ते भवेयुत्रिविधा, जलचराः स्थलचरास्तथा । खेचराश्च बोद्धव्याः, तेषां भेदान्शृणुत मे ॥१७॥ मत्स्याश्च कच्छपाश्च, ग्राहाश्च मकरास्तथा सुंसुमाराश्च बोद्धव्याः, पञ्चधा जलचराश्चाख्याताः ॥१७२।। लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः । इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥१७३॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१७४॥ एका च पूर्वकोटीतूत्कृष्टेन व्याख्याताः आयुस्थिति लचराणामन्तर्मुहूर्त जघन्यका ॥१७५॥ पूर्वकोटीपृथक्त्वं तूत्कृष्टेन व्याख्याताः . कायस्थितिलचराणामन्तमहत्तं जघन्यकम् ॥१७६॥ अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूतं जघन्यकम् त्यक्ते स्वके काये, जलचराणां तु अन्तरम् ॥१७७॥
॥ अष्टभिः कुलकम् ॥
અર્થ–સંમૂર્શિમ તિર્યંચ (ઉત્પત્તિને ચગ્ય સંગ પ્રાપ્ત થતાં જ દેહના સર્વ અવયનું બધી બાજુથી નિર્માણ થઈ જવા રૂપ સંમૂછન ક્રિયાથી જેમને જન્મ થાય છે તે) અને ગર્ભજ તિય (માતા-પિતાના સંગથી શેણિત અને શુકનું મિશ્રણ થવા રૂપ ગર્ભધારણની ક્રિયાથી જેમને જન્મ થાય છે તે.)-એમ બે ભેદે પંચેન્દ્રિય તિયાના કહેલ છે. તે બે ભેદેવાળા તિર્યંચે જલચર–સ્થલચર–ખેચર ભેદે થી ત્રણ પ્રકારના છે. જલચરાદિ ભેદને કહેનાર મારી पासेथी तम सांस! (१) मत्स्य-तमाम नतिन माछei,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
(ર) કચ્છપ-કાચબાની જાતિ, (૩) ગ્રાહ−ઝુંડ, (૪) સુ ંસુમાર -મગરમચ્છની જાતિ, અને (૫) મકર-મગર. આ પ્રમાણે પાંચ પ્રકારના જલચરો કહેલ છે: આ સર્વે જલચર જીવા લેાકના એકદેશમાં છે પણ સત્ર નથી-એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભસ્થિતિ-ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ ક્રોડનુ... અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂત્ત નું છે. કાયસ્થિતિ-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વ ક્રોડ પૃથક્É ( એ ક્રોડ પૂર્વથી માંડી આઠે પૂર્વ ક્રેડ) છે, કારણ કે--પ ંચેન્દ્રિય તિય ચ કે મનુષ્ચાના ઉત્કૃષ્ટથી પણ. નિરંતર આઠ જ. ભવા થાય છે; તેમનુ આયુષ્ય મેળવતાં આટલી જ પૂર્ણાંકોટિઆ થાય. આમાં જીગલિયાએ ગણુવાના નથી : જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્તની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અન તકાળનુ અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્તનું છે. ( ૧૭૦ થી ૧૭૭-૧૬૦૮ થી ૧૬૧૫ )
||૧૭૮
I
1120911
चउप्पया य परिसप्पा, दुविहा थळचरा भवे । चउपया चउविहा, ते मे कित्तयओ सुण एगखुरा दुखुरा चेव, गंडीपय सणपया यमाई गोणमाई, गयमाई सीहमाइणो भुओरपरिसप्पाउ, परिसप्पा दुविधा भवे गोहाई अहिमाई अ, एकेकाऽगहा भवे लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहिआ પત્તો જાત્રિમાર્ગ તુ, તેનિ વોર્જી ચઃિ ૧૮૧
,
૫૧૮૦
!
Jain Educationa International
For Personal and Private Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬
1
॥१८२॥
॥ १८४ ॥
संतई पप्पणाईआ, अपज्जवसिआवि अ ठि पडुच्च साईआ, सपज्जवसिवि अ पलिओमा उ तिणि उ, उक्कोसेण विहिआ । आउठिई थलयराणं, अंतोमुहुतं जहणिआ ॥ १८३॥ पलिओमाई तिष्णि उ, उक्कोसेण विआहिआ । पुव्यकोडीपुहुरोणं, अंतोहुतं जहणिआ काय ठई थलयराणं अंतरं तेसिमं भवे काळं अनंतमुक्कसं, अंतो मुहुतं जहण्णगं विजढंमि सए काए, थळयराणं तु अंतर चम्मे उ लोमपक्खी अ, तइआ समुग्गपक्खी अ ॥ १८६॥ विततपक्खी अ बोधव्वा, पक्खिणो उ चउव्विहा । लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहि ॥ १८७॥ ॥ दशभिःकुलकम् ॥
1
1196411
I
1
चतुष्पदाश्च परिसर्पाः, द्विविधाः स्थलचराः भवेयुः । चतुष्पदाश्चतुर्विधास्तु तान्मे कीर्तयतः श्रृणु एकखुराद्विखुरा चव, गण्डीपदाः सनखपदाः हयादयो गवादयोः गजादयः सिंहादयः भुञ्जरः परिसर्पास्तु, परिसर्पा द्विविधा भवेयुः गोधादयोऽहिकादयकैका अनेकधा भवेयुः लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च
Jain Educationa International
"
For Personal and Private Use Only
૪૩૯
॥१७८॥
1
॥ १७९॥
}
1182011
I
॥ १८१ ॥
1
॥१८२॥
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૪૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः आयुस्थितिः स्थलचराणामन्तर्मुहूर्त जघन्यकम् ॥१८३॥ पल्योपमानि त्रीणि, तूत्कृष्टेन व्याख्याताः पूर्वकोटीपृथक्त्वान्तर्मुहूर्त जघन्यका
૨૮૪ના कायस्थितिः स्थलचराणामन्तर तेषामिदं भवेत् । कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् ! ૨૮. त्यक्ते स्वके काये, स्थलचराणां त्वन्तरम् चर्मपक्षिणो रोमपक्षिणश्च, तृतीयाः समुद्गपक्षिणः ॥१८६ विततपक्षिणश्च बोद्धव्याः, पक्षिणस्तु चतुर्विधा । लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः ૨૮ળા
_ શમિઃ કામ છે અથ–સ્થલચર જીવે ચતુપદ અને પરિસર્ષ ભેદથી બે પ્રકારના છે. ચતુપદે ચાર પ્રકારના છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળે! (૧) એક ખરીવાળા–ઘેડા વગેરે, (૨) બે ખરીવાળા-ઉંટ–ગાય વગેરે, (૩) ચંડીપદા–પર્ઘકણિકા અથવા એરણ જેવા ગેળ પગવાળા હાથી વગેરે, અને (૪) સનખપદા–લાંબા નહેરથી યુક્ત પગવાળા સિંહ વગેરે તેમજ ભુજપરિસર્ષ અને ઉર પરિસર્પ ભેદથી બે પ્રકારના પરિસર્પો સમજવા. (૧) ભુજા વડે ચાલનારા ભુજપરિસર્પ નેળીયે, ચંદન વગેરે અને (૨) પેટ વડે ચાલનાર ઉર પરિસર્પ– સાપ વગેરે. તેના દરેકના અનેક ભેદે થાય છે–એમ જાણવું. આ સર્વે સ્થલચર છે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભાવસ્થિતિ–યુગલિક ચતુષ્પદ તિય"ની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પોપમની છેઃ ગર્ભજ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવા જીવવિભકિત-અધ્યયન-૩૬
૪૪૧
ભુજપરિસપ અને ઉર:પરિસની ભવસ્થિતિ પૂર્વ ક્રોડની છે : સમૂચ્છિ મ ભુજપરિસની ભવસ્થિતિ છેંતાલીશ હજાર વની છે સમૂમિ ઉર:પરિસપ`ની ભવસ્થિતિ તેપન હજાર વર્ષ નો છે : સ`સૂચ્છિમ સ્થલચરાની ભવસ્થિતિ ચારાશી હજાર વર્ષની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત છે. ક્રાયસ્થિતિ-યુગલિક ચતુષ્પદ તિય ચાની કાયસ્થિતિ ત્રણ પડ્યે પમની અને ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કેમ કેયુગલિક ભવ પછી તે તરત જ યુગલિક તિય ઇંચ તરીકે જન્મતા નથી. આ સિવાય સ્થલચર ચતુષ્પદ્રુતિય ચાની કાસ્થિતિ ઉષ્ક થી પૂવ ક્રોડ પ્રમાણુના આયુષ્યવાળા સાત ભવાની થાય છે. માટે પૂર્વ કાટિ પૃથક્ માનવાળી સમજવી અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત વાળી સમજવી. અંતરમાન-ચતુપદ તિય "ચેનું ઉત્કૃષ્ટ અંતરમાનઅન તકાળનુ અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત નુ છે.
ખેચર ́ખીએ (૧) રામજપક્ષી-રૂ વાટીની બનેલી પાંખવાળા, (૨) ચમ જપક્ષી—ચામડાની બનેલી પાંખવાળા, (૩) સમુદ્ગપક્ષી-નરલેાકની બહાર ખીડાયેલી પાંખવાળા અને (૪) વિતતપક્ષી-નરલેાકની બહાર સતત ઉઘાડી પાંખવાળા– એમ ચાર પ્રકારના છે. તે સર્વ ખેચર તિય ચા લેાકના એક ભાગમાં છે પણ સત્ર નથી એમ કહેલ છે. (૧૭૮ થી
૧૮૭-૧૬૧૬ થી ૧૬૨૫)
संत पप्पऽणाईमा, अपज्जवसिआवि अ 1 વિડ વધુ૨ સાગ, સપનવત્તિયાવિ આ ॥૨૮॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
४४२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભાગ पलिओवमस्स भागो, असंखिज् नमो भवे । आउठिई खहयराणं, अंतोमुहुत्तं जहण्णिा ॥१८९॥ असंखभागो पलिअस्स, उक्कोसेण उ साहिओ। पुवकोडिपुहुत्तेणं, अंतोमुहुत्तं जहण्णिा ॥१९०॥ कायठिई खहयराणं, अंतर तेसिमं भवे । काळं अर्णतमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णगं ॥१९१॥ एएसिं वाओ चेव, गंधओ रसफासओ । संठाणादेसओ वावि, विहाणाईसहस्ससो ॥१९२॥
॥पंचभिःकुलकम् ॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१८८॥ पल्योपमस्य भागोऽसङ्ख्येयतमो भवेत् । आयुरिस्थतिः खचराणामन्तमुहूर्त जघन्यका ॥१८९॥ असङ्ख्यभाग: पल्यस्योत्कृष्टेन तु साधिक: पूर्वकोटीपृथक्त्वेनाऽन्तर्मुहूत्तं जघन्यका ॥१९॥ कायस्थितिः खचराणामन्तर तेषामिदं भवेत् कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूत्तं जघन्यकम् ॥१९॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहनशः ॥१९२।।
॥ पञ्चभिः कुलकम् ।। અર્થ-પ્રવાહની અપેક્ષાએ ખેચરતિય"ચે અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિયાન્ત છે. ભવસ્થિતિગર્ભજ યુગલિક પંખીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પામના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી વાવવિભક્તિ અધ્યયન-૩૬
४४३
અસંખ્યાતમા ભાગ જેટલુ' જાણવુ' : તે સિવાય ગભ જ પંખીએનુ' પૂવ ક્રોડ વર્ષ નુ' અને સંમૂમિ પ`ખીઆનુ' અહે તેર હજાર વર્ષ નું આયુષ્ય છે : જધન્ય આયુષ્ય અંતર્મુહૂત્ત'નુ' છે. કાયસ્થિતિ-યુગલિક પ’બીએની પળ્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એ જ કાસ્થિતિ સમજવી : તે સિવાયના ખેચરાની કાયસ્થિતિ પૂર્વ કટિ પૃથ્રુ છેઃ જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂત્ત'ની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત નું छे, या ४सयर-स्थायर - मेयरोना वर्षा-गंध-रस-स्पर्शસંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણા ભેદ છે. (૧૮૮ થી ૧૯૨-૧૬૨૬ થી ૧૯૩૦)
1129811
I
मणुआ दुविभेया उ, ते मे कित्तयओ सुण । संमुच्छिमा मणुस्साय य, गव्भवक्कन्तिया तहा ॥ १९३॥ गन्भवक्कन्तिया जे उ, तिविहा ते वियाहिआ । कम्म कम्मभूमा य, अंतरद्दीवया तहा पनरस तीसइविहा, भेया अ अट्टवीसई संखाउ कमसो तेर्सि, इइ एसा वियाहिआ संमुच्छिमाण एसेव, भेओ होइ आहिआ लोगस्स एगदेसम्म ते सव्वें वि विआहिआ ॥ १९६ ॥ संत' पप्पsणाईया, अपज्जवसियावि अ ठिई पडुच्च साईया, सपज्जवसियावि अ
1198411
1
1
॥१९७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पलिओवमाई तिन्नि उ, उक्कोसेण विभाहिआ। आउठिई मणुयाणं, अंतोमुहुत्तं जहण्णिा ॥१९८॥ पलिओवमाइ तिणि उ, उक्कोसेण विआहिआ। पुषकोडीपुहुत्तेणं अंतोमुहुत्तं जहण्णगा ॥१९९।। कायठिई मणुाणं, अंतरं तेसिमं भवे । अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णगं ॥२०॥ एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ संठाणादेसओ वावि, विहाणाईसहस्ससो ॥२०॥
॥ नवभिःकुलकम् ॥ मनुजा द्विविधभेदास्तु, तान्मे कीर्तयतः श्रृणु । संमूछिमाश्च मनुजा, गर्भव्युत्क्रान्तिकास्तथा ॥१९३॥ गर्भव्युत्क्रान्तिका ये तु, त्रिविधास्ते व्याख्याताः । अकर्मकार्मभूमाश्चान्तरद्वीपजास्तथा
॥१९४॥ पञ्चदशत्रिंशद्विधा, भेदाश्चाष्टाविंशतिः सङ्ख्यास्तु क्रमशस्तेषामित्येषा व्याख्याताः ॥१९५॥ संमूर्च्छिमानामेषेव, भेदो भवत्याख्यातः लोकस्यकदेशे ते, सर्वेऽपि व्याख्याताः ॥१९६॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१९७॥ 'पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः .. आयुस्थितिमनुजानामन्तर्मुहूत्त जघन्यका ॥१९८॥ पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः पूर्वकोटीपृथक्त्वेनान्तमुहूर्त जघन्यका ॥१९९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન–૩૬
कायस्थितिर्मनुजानामन्तर तेषामिदं भवेत् अनन्तकालमुत्कृष्टमन्तमुहूर्त जघन्यकम् एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ૨૦૧૫
છે નવમઃ કુરુમ્ | અર્થ–સંમૂર્ણિમ મનુષ્ય (જે મન વગરના અને ગર્ભજ મનુષ્યના વમન વગેરે સર્વ અશુચિ સ્થાનકમાં ઉત્પન્ન થનારા, અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત દશામાં મરણ પામનારા છે તે.) અને ગર્ભજ મનુષ્ય-એમ બે પ્રકારે મનુષ્ય છે. તે બન્નેને ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો જે ગર્ભજ મનુ છે, તે આકર્મભૂમ (જ્યાં કૃષિવાણિજ્ય વગેરે ક નથી, તે અકર્મભૂમિ રૂપ હૈમવત વગેરે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા યુગલિયાએ આકર્મભૂમ કહેવાય છે.) ભરતાદિ. ક્ષેત્રમાં પેદા થયેલ કાર્મભૂમિ કહેવાય છે. સમુદ્ર મધ્ય રૂ૫ અંતરમાં જે દ્વીપે, તે અંતરદ્વીપમાં પેદા થયેલ અંતરદ્વીપજ કહેવાય. છે. આમ આકર્મભૂમ, કાર્મભૂમ અને અંતરદ્વીપજ ત્રણ પ્રકારના છે. ત્યાં “કાર્મભૂમ”—પાંચ ભરત, પાંચ રવત, પાંચ, મહાવિદેહ રૂપ પંદર કર્મભૂમિમાં પેદા થનાર હેઈ કાર્મભૂમેના પંદર ભેદે છે. “આકર્મભૂમ”—પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમકવર્ષપાંચહેરણ્યવંત, પાંચ દેવમુરૂ અને પાંચઉત્તરકુરૂ મળીને ત્રીશ અકર્મભૂમિમાં પેદા થનાર તે આકર્મભૂમે છે.
અંતરદ્વીપજ’–અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીશ હોવાથી અંતરદ્વીપજે તેટલા છે. હિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૬
શ્રી ઉત્તરાધ્યયન સુત્રા-બીજો ભાગ
પ્રાન્તમાં ચાર વિદિશામાં ફેલાયેલ કેટિઓમાં ત્રણસો ત્રણસે ચેાજના અવવાહીને લબાઈ અને પહેાળાઈમાં તેટલા જ ચેજનવાળા પહેલા ચાર અંતરીપેા છે. તેના કરતાં એકસા એકસેસ ચેાજન વૃદ્ધિવાળી અવગાહનાથી ચારસા ચાજન લખાઈ-પહેાળાઈવાળા ખીજા છ અ`તરદ્વીપા સમજવા. આ અ'તરદ્વીપોના ઈશાન વગેરે વિદિશાના ક્રમથી પહેલા ચતુષ્કના (૧) એકારૂક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાંગુલિક : બીજા ચતુષ્કના (૧) હ્રયક, (૨) ગજકણ, (૩) ગેાકણુ અને (૪) શકુંલીક : ત્રોજા ચતુષ્કના (૧) આદશ મુખ, (૨) મૈષમુખ, (૩)હયસુખ અને (૪) ગજમુખ: ચોથા ચતુષ્કના (૧) અશ્વમુખ (૨) હસ્તિસુખ, (૩) સિ ́હુમુખ અને વ્યાઘ્રમુખ : પાંચમા ચતુષ્કના (૧) અર્ધક, (૨) સિંહક, (૩) ગજકણુ અને (૪) કણ પ્રાવરણ: છઠ્ઠા ચતુષ્કના (૧) ઉલ્કામુખ, (૨) વિદ્યુત્સુખ (૩) જિજ્ઞાસુખ અને (૪) મેઘમુખ : તેમજ સાતમા ચતુષ્કના (૧) ઘનદંત, (૨) ગૂઢદંત, (૩) શ્રેષ્ઠદંત અને (૪) શુદ્ધદત : આ દરેકના ચાર ચાર નામે છે. આ દ્વીપામાં દ્વીપ નામના સરખા નામવાળા જ જુગલિયાએ રહે છે.
એવી રીતે આ શિખરીના પણ પૂર્વ અને પશ્ચિમ વિદિ શાઓમાં ફેલાયેલ કેટિ(કિનારા)માં પૂર્વાંકત ન્યાયથી અઠ્ઠાવીશ છે. સની સમતા હાવાથી આના ભેદની વિક્ષા કરેલ નથી, સમૂચ્છિ માના આ જ ભેદ જે ગજાના છે, તે ગર્ભાના વાત-પિત્તાદિમાં પેદા થાય છે, માટે આ સ મનુષ્ય લેાકના એકભાગમાં છે—એમ કહેલ છે. પ્રવાહની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬
४४७ અપેક્ષાએ તે અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ-યુગલિકોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમન અને જઘન્ય ભવસ્થિતિ અંતર્મુહૂર્તન છે, જ્યારે સંમૂર્છાિમ મનુષ્યની ઉત્કૃષ્ટ-જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની છે. કાયસ્થિતિ-યુગલિકેની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી. તે સિવાયના મનુષ્યની કાયસ્થિતિ પૂર્વકેટિ પૃથવાની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ મનુષ્યોના વર્ણ-ગંધ–રસ-–સંસ્થાનની અપેક્ષાએ હજારો-ઘણું ઘણા ભેદે છે. (૧૯૩ થી ૨૦૧–૧૬૩૧ થી ૧૬૩૯)
देवा चउबिहा वुत्ता, ते मे कित्तयो सुण । भोमेज्जवाणमंतरजोइसवेमाणिआ तहा ॥२०२॥ दसहा भवणवासी, अट्टहा वणचारिणो । पंचविहा जोइसिआ, दुविहा वेमाणिआ तहा ॥२०३॥ असुरा नाग सुअण्णा, विज्जू अग्गी अ आहिआ। दीवोदहि दिसावाया, थणिआ भवणवासिणो ॥२०४॥ पिसाय भूआजक्खा य, रक्खसा किन्नरा य किंपुरिसा। महोरगा य गंधका, अट्टविहा वाणमंतरा ॥२०५॥ चंदा सूरा य नक्खत्ता, गहा तारागणा तहा । ठिआ विचारिणो चेव, पंचविहा जोइसालया ॥२०६॥
|| વંમરણ /
Jain Educationa International
For Personal and Private Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીને ભાગ [
देवाश्चतुविधा उक्ताः तान्मे कीर्त्तयतः श्रृणु भौमेया वानव्यन्तराज्योतिष्कावैमानिकास्तथा दशधा तु भवनवासिनोष्टधा वनचारिणः पञ्चविधा ज्योतिष्काः, द्विविधा वैमानिकस्तथा असुराः नागसुवर्णाः, विद्युदग्निश्चाख्याताः द्वीपोदधिदिग्वायुस्तनिता भवनवासिनः पिशाचाः भूताः यक्षाच, राक्षसाः किन्नराश्च किंपुरुषाः । महोरगाव गन्धर्वा अष्टविधा व्यन्तराः चन्द्राः सूर्याश्च नक्षत्राः प्रहास्तारागणास्तथा दिशाविचारिणश्चैव पञ्चधा ज्योतिष्काः
Jain Educationa International
"
1
૨૦૨॥
For Personal and Private Use Only
I
॥२०३॥
I
૫૨૦૪
૫૨૦૧૫
I
॥२०६॥
|| ઇમિઃ જીમ્ |
અથ –ભૌમય ( ભૂમિમાં પેદા થનાર)—ભવનપતિ-વાન માંતર–જ્યાતિષ્ક વૈમાનિક–એમ ચાર ભેઢા દેવના કહેલા છે. તે ભેદ્દાને કહેનાર મારી પાસેથી સાંભળે ! ભવનપતિના દેશ, વનચારી-વાનમ તરના આઠ, જ્યેાતિષ્કના પાંચ અને વૈમાનિકના એ પ્રકાર છે. દશ ભવનપતિ–(૧) અસુરકુમાર ( કુમારની માફક ક્રીડાપ્રિય હાઈ, વેષ–ભાષા-શસ્રયાન વગેરે ભૂષાપરાયણ હાઈ કુમાર કહેવાય છે. ), (૨) નાગકુમાર, (૩) સુવણું કુમાર, (૪) વિદ્યુત્સુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭)ઉદધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર, અને (૧૦) સ્તનિતકુમાર,
આઠે વ્યંતરીશ-પિશાચ, ભૂત,યક્ષ,રાક્ષસ, કિન્નર,કિ પુરૂષ મહારગ અને ગધવ ( ખીજા પણ આઠે વાણુન્ય તરાના આમાં અંતર્ભાવ કવે. )
પાંચ યાજ્કિા-ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬,
४४८ એમ સ્થિતિ (મનુષ્યક્ષેત્રની બહાર સ્થિર જ છે.) અને વિચારી (મેરૂની પ્રદક્ષિણા દેવા રૂપ વિશેષથી ચાલનાર-ચરતિષ્ક छे. ) (२०२ थी २०६-१९४० थी १६४४)
वेमाणिआ उ जे देवा, दुविहा ते विआहिआ। कप्पोवगा य बोद्धव्या, कप्पातीता तहेव य ॥२०७॥ कपोवगा बारसहा, सोहम्मीसाणगा तहा। सर्णकुमारा माहिंदा. बंभलोगा य लंतगा ॥२०॥ महासुक्का सहस्सारा, आणया पाणया तहा । आरणा अच्चुआ चेव इति कप्पोवगा सुरा ॥२०९॥ कप्पातीता उजे देवा, दुविहा ते विआहिआ। गेविज्जाणुत्तरा चेव, गेविज्जा नवविहा तहिं ॥२१०॥ हिडिमाहिछिठमा चेव, हिठिठमा मज्झिमा तहा । हिछिठमा उवरिभा चेव, मज्झिमा हिल्ठिमा तहा ॥२११॥ मज्झिमा मज्झिमा चेव, मज्झिमा उवरिमा तहा। उवरिमा हिछिठमा चेव, उरिमा मज्झिमा तहा ॥२१२।। उवरिमा उवरिमा चेव, इइ गेविज्जगा सुरा । विजया वेजयंता य, जयंता अपराजिआ ॥२१३॥ सट्टसिद्धगा चेव, पंचहाणुत्तरा सुरा । इइ वेमाणिआ एए णेगहा एकमायओ ॥२१४॥ लोगस्स एगदेसम्मि, ते सव्वे परिकित्तिा । इत्तो कालविभागं तु, तेसि वोच्छं चउन्विहं ॥२१५॥
२६.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
-
-
-
૪૫o
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ संतई १८ऽणाईआ, आज्जसिआये । ठिई पहुच्च साईआ, मपज्जवसिआवि अ॥२१६॥ साहियं सामर इक, उक्कोसेण ठिई भवे । भोमेज्जाणं जहन्नेणं, दसवास सहस्सिआ ।२१७॥ पलिओवममेगं तु, उक्कोसेण ठिई भवे । वंतराणं जहन्नेणं, दसवास सहस्सिआ ॥२१८॥ पलिओवमं तु पगं, बासलक्खेण साहि । पलिओवमट्ठभागो, जोईसेसु जहन्निा ॥१९॥
॥ त्रयोदशभिः कुलकम् ।। वैमानिकाः तु ये देवाः, द्विविधास्ते व्याख्याताः । कल्पोपगाश्च बोद्धव्या, कल्पातीतास्तथैव च २०७॥ कल्पोपगाः द्वादशधा, सौधर्मेशानगास्तथा सनंतकुमाराः माहेन्द्राः, ब्रह्मलोकाश्च लान्तकाः ॥२०८॥ महाशुक्राः सहस्त्राराः, आनताः प्राणतास्तथा आरणा अच्युताश्चैवेति, कल्पोपगाः सुराः ॥२०९॥ कल्पातीताश्च देवाः, द्विविधास्ते व्याख्याताः प्रेवेयका अनुत्तराश्चैव, अवेयका नवनिधास्तत्र ॥२१०॥ अधस्तलाधस्तनाभवाऽधस्तनमध्यमास्तथा अधस्तनोपरितनाचैत्र, मध्यमाधस्तनास्तथा ॥२१॥ मध्यामामध्यमाश्चैव, मध्यमोपरितनास्तथा उपरिमाधस्तनाः चैवोपरिसमध्यमास्तथा ॥२१२॥ उपरिमोपरिमाश्चैवेति अवेयकाः सुराः विजयावैजयन्ताश्च, जयन्तापराजिताः
॥॥२१३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૫૧
શ્રી અવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
સર્વાર્થસિાગ, vaધાડનુar: સુરતઃ इति वैमानिका एते, अनेकधैवमादयः સરકા लोकस्यैकदेशे, ते सौ परिकीर्तिताः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्भिधम् ॥१५॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥२१६।। साधिकं सागरमेकमुत्कृष्टेन स्थितिभवेत् भौमेराकानां जघन्येन, दशवर्षप्तहस्त्रिकाः पल्योपममेकं तूत्कृष्टेन व्याख्यातम् व्यंतराणा जघन्येन, दशवर्षसमत्रिका
૨૨૮૫ पल्योपममेकं तु, अर्पलक्षेणसाधिकम् पल्यो रमष्टभागा, ज्योतिष्केषु जघन्यका ॥२१९॥
| યોરામિઃ ગુરમ્ | અર્થ-કાગ (સૌધર્મ વગેરે દેવલેક રૂપ કપમાં રહેનારા) અર્થાત્ સૌધર્મ વગેરે દેવકના દેવે અને કલ્પાતીત (કલપના ઉપર રહેલા સ્થાનમાં ઉત્પન્ન થતા હેવાથી) શૈવેયકઅનુત્તર વિમાનવાસી દે, એમ જે વમાનિક દેવે છે તે બે પ્રકારના કહેલ છે.
કપગ દેવે સ્વર્ગના નામવાળા બાર પ્રકારના છે. તે આ પ્રમાણે-સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત જાણવા. હવે જે કપાતીત દે છે તે બે પ્રકારના
વેયક (વેયકમાં પેદા થનાર) અને અનુત્તર (અનુત્તરમાં પેદા થનાર) છે. હવે રૈવેય નવ પ્રકારના છે. રૈવેયકમાં ત્રણ ત્રિકે (ત્રણને સમૂહ) છે. પ્રથમ ત્રિક-અધસ્તન (નીચે રહેલ હાઈ) હેઈ ડિઠિમ કહેવાય છે. પ્રથમ ત્રિકમાં પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
૪પર
ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ રૈવેયક અધસ્તન હાઈહિમિહિડિમ કહેવાય છે. ત્યાં ઉત્પન્ન થનાર દેવે હિઠિમહિડિમે કહેવાય છે. (૨) હિડિમમધ્યમે અને (૩) હિટ્રિડમઉપરિમો બીજી ત્રિક-મધ્યમાહિઠિમ, મધ્યમામધ્યમે અને મધ્યમાઉપરિમે. ત્રીજી ત્રિક-ઉપરિમાહિઠિમે, ઉપરિમામધ્યમ અને ઉપરિમાપિરિમે. આ પ્રમાણે નવ રૈવેયક સુરે જાણવા. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુત્તર સુરે છે. આ મુજબ આ વૈમાનિક દે અનેક પ્રકારના કહેલ છે. આ બધા વિમાનિક દેવે લેકના એકભાગમાં છે–એમ કહેલ છે. હવે પછી તે દેના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાત છે.
ભવસ્થિતિ–ભવનપતિ દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય કંઈક અધિક એક સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. વ્યંતર દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. જ્યોતિષ દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખ વર્ષોથી અધિક એક પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે.
(આ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્રવિમાનના દેવેની અને જઘન્ય સ્થિતિ તારાવિમાનના દેન છે-એમ સમજવું.) (૨૦૭ થી ૨૧૯-૧૬૪૫ થી ૧૬૫૭)
दो चेव सागराइ, उक्कोसेण विआदिआ । सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिभोवमं ॥२२०॥ सागरा साहिआ दुन्नि, उक्कोसेण विआहिआ। ईसाणंमि जहण्णेणं, साहि पलिओवमं. ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
-
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૩ सागराणि अ सत्तेव, उक्कोसेण ठिई भवे । सर्णकुमारे जहण्णेणं, दुण्णि उ सागरोवमा ॥२२२॥ साहिआ सागरा सत्त, उक्कोसेण ठिई भवे । माहिदम्मि जहन्नेणं, साहिआ दुण्णि सागरा ॥२२३॥ दस चेव सागराइ, उक्कोसेण ठिई भवे । बंभलोए जहन्नेणं, सत्त उ सागरोवमा ॥२२४॥ चउद्दस उ सागराई, उक्कोसेण ठिई भवे । लंतगंमि जहन्नेणं, दस उ सागरोवमा ॥२२५॥ सत्तरस सागराई, उक्कोसेण ठिई भवे । महासुक्के जहण्णेणं, चउद्दस सागरोवमा , ॥२२६॥ अट्ठारस सागराइ, उक्कोसेण ठिई भवे । सहस्सारे जहण्णेणं, सत्तरस सागरोवमा ॥२२७॥ सागरा अउणवीसं तु, उक्कोसेण ठिई भवे । आणयम्मि जहण्णेणं, अट्ठारस सागरोवमा ॥२२८॥ वीस तु सागराइ, उक्कोसेण ठिई भवे । पाणयम्मि जहण्णेणं, सागरा अउणवीसई ॥२२९॥ सागरा इक्कवीसं तु, उक्कोसेण ठिई भवे । आरणम्मि जहण्णेणं, वीसई सागरोवमा ॥२३०॥ बावीस सागराई, उक्को सेण ठिई भवे । अच्चुअम्मि जहण्णेणं, सागरा इक्कवीसई ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૪
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ तेवीस सागराई, उक्कोसेण ठिई भवे । पढममि जहण्णेणं, बावीस सागरोवमा ॥२३२॥ चञ्चीस सागराई, उक्कोसेण ठिई भवे । बिईअंमि जहण्णेणं, तेवीसं सागरोवमा . ॥२३३॥ पणवीस सागराइ, उक्कोसेण ठिई भवे । तइअंमि जहण्णेणं, चउवीसं सागरोवमा ॥२३४।। छब्बीस सागराई, उक्कोसेण ठिई भवे । चउत्थंमि जहण्णेणं, सागरा पणवीसई ॥२३५॥ सागरा सत्तवीसं तु, उक्कोसेग ठिई भवे पंचमम्मि जहण्णेणं, सागरा उ छब्बीसई ॥२३६॥ सागरा अट्टवीसंतु, उक्कोसेण ठिई भवे । छठंमि जहण्णेणं, सागरा सत्तवीसई ॥२३७॥ सागरा अउणतीसं तु, उक्कोसेण ठिई भवे ।। सत्तमम्मि जहण्णेणं, सागरा अट्टवीसई ॥२३८॥ तीसं तु सागराइ, उक्कोसेण ठिई भवे । अट्ठमम्मि जहण्णेणं, सागरा अउणतीसई ॥२३९।। सागरा इकतीसं तु, उक्कोसेण ठिई भवे । नवमम्मि जहण्णेणं, तीप्तई सागरोगमा ॥२४०॥ तित्तीसं सागराइ उक्कोसेण ठिई भवे । चउसुं पि विजयाईसु, जहन्ना इकतीसई ॥२४१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
श्री
विमति-अध्ययन-38
૫૫ अजहण्णमणुक्कोस, तित्तीसं सागरोवमा । महाविमाणे सबठे, ठिई एसा विआहिआ ॥२४२॥ जा चेव य आऊठिई, देवाणं तु विआहिआ । सा तेसिं कायठिई, जहण्णुक्कोसिआ भवे ॥२४३॥ अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं । विजदंमि सए काए, देवाणं हुज्ज अंतरं ॥२४४॥ पएसिं वण्णओ चेव, गंधओ रसफासो । संठाणादेसओ वावि, विहाणाईसहस्ससो ॥२४५॥
॥पञ्चविंशतिभिः कुलकम् ॥ द्वे चैव सागरे, उत्कृष्टेन व्याख्याताः सौधमें जघन्येनैकं च पल्योपमम्
॥२२०॥ सागरे साधिके द्वे, उत्कृष्टेन व्याख्याताः ईशाने जघन्येन, साधिकं पल्योपमम्
॥२२॥ सागराणि च सप्तैवोत्कृष्टेन स्थितिर्भवेत् सनत्कुमारे जघन्येन द्वे तु सागरोपमे । ॥२२२॥ सागराणि साधिकानि सप्तोत्कृष्टेन स्थितिर्भवेत् । माहेन्द्रे जघन्येन, साधिके द्वे सागरे
॥२२३॥ दश चैव सागराण्युत्कृष्टेन व्याख्याताः ब्रह्मलोके जघन्येन, सप्त तु सागराणि ॥२२४॥ चतुर्दश तु सागराण्युत्कृष्टेन व्याख्याताः लान्तके जघन्येन, दश तु सागरोपमानि ॥२२५॥ सप्तदश सागराण्युत्कृष्टेन व्याख्याताः महाशुक्रे जघन्येन, चतुर्दश सागरोपमानि ॥२२६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
अष्टादश सागराण्युत्कृष्टेन व्याख्याताः सहस्रारे जघन्येन, सप्तदश सागरोपमानि सागराप्येकोनविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् आनते जघन्येनाष्टादशसागरोपमानि विंशतिस्तु सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् प्राणते जघन्येन, सागराण्ये कोनविंशतिः सागराण्येकविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् आरणे जघन्येन, विशतिस्सागरोपमानि द्वाविंशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् अच्युते जघन्येन, सागराण्येकविंशतिः त्रयोविंशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् प्रथमे जघन्येन, द्वाविंशतिः सागरोपमानि चतुर्विंशतिः सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् द्वितीये जघन्येन त्रयोविंशतिः सागरोपमानि पञ्चविंशतिः सागराणि तुत्कृष्टेन स्थितिर्भवेत् तृतीये जघन्येन चतुर्विंशतिः सागरोपमानि षटूविंशतिसागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् चतुर्थे जघन्येन, सागराणि पञ्चविंशतिः सागराणि सप्तविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् पञ्चमे जघन्येन, सागराणि तु षट्विंशतिः सागराण्यष्टाविंशतिस्तूत्कृष्टेन स्थितिर्भवेत् षष्ठे जघन्येन, सागराणि सप्तविंशतिः सागराण्ये कोनत्रिंशत्तत्कृष्टेन स्थितिर्भवेत् सप्तमे जघन्येन सागराण्यष्टाविंशतिः त्रिंशत्तु सागराण्युत्कृष्टेन स्थितिर्भवेत् अष्टमे जघन्येन, सागराण्ये कोनत्रिंशत्
:
Jain Educationa International
For Personal and Private Use Only
1
॥२२७॥
1
॥२२८॥
1
॥२२९॥
1
॥२३०॥
1
॥२३१॥
1
॥२३२॥
॥२३३॥
I
॥२३४॥
1
॥ २३५॥
1
॥२३६॥
1
॥२३७॥
I
॥२३८ ॥
1
॥२३९॥
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૭ सागराण्येकत्रिंशत्तत्कृष्टेन स्थितिर्भवेत् नवमे जघन्येन, त्रिंशत्सागरोपमानि
૨૪s| त्रयस्त्रिंशत्सागराणि तूत्कृष्टेन स्थितिर्भवेत् चतुर्वपि विजयादिषु, जघन्यकत्रिंशत्
૨૪શા अजघन्यमनुत्कृष्टं. त्रयस्त्रिंशत्सागरोपमानि महाविमाने सर्वार्थे, स्थितिरेषा व्याख्याता |૨૪૨ या चैव त्वायुः स्थितिदेवानां तु व्याख्याताः सा तेषां कायस्थितिर्जघन्यमुत्कृष्टा भवेत् ૨૪રૂા. अनन्तकालमुत्कृष्टमन्तमहत्तै जघन्यकम् त्यक्ते स्वके काये, देवानां भवति अन्तरम् ૨૪કા एतेषां वर्णतश्चव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ૨૪વા
છે પન્નુર્વિશરિમિ અર્થ – ૧૨ દેવલોકનાં નામે જઘન્ય આષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સૌધર્મ ૧ પલ્યોપમ ૨ સાગરોપમ ૨. ઈશાન ૧ પલ્યોપમથી અધિક ૨ સાગરેપમથી અધિક ૩. સનકુમાર ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૪. મહેન્દ્ર ૨ સાગરોપમથી અધિક ૭ સાગરેપમથી અધિક ૫. બ્રહ્મલોક ૭ સાગરોપમ ૧૦ સાગરેપમ ૬. લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરેપમ ૭. મહાશુક્ર ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ '૮. સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ
૯. આનત ૧૮ સાગરેપમ ૧૯ સાગરેપમ ૧૦. પ્રાણત ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૧૧. આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૧૨. અચુત ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. નવ ગ્રેવેયકનાં નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨. સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩. મનરમ ૨૪ સાગરેપમ ૨૫ સાગરોપમ ૪. સવતિભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૫. સુવિશાલ ૨૬ સાગરોપમ ૨૭ સાગરેપમ ૬. સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૭. સૌમનસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરેપમ ૮. પ્રિયંકર ૨૯ સાગરોપમ ૩૦ સાગરેપમ ૯. આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ
વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત–આ ચાર અનુત્તરમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું અને જઘન્ય એકત્રશ સાગરોપમનું આયુષ્ય છે. મહા વિમાન સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ કે જઘન્ય તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સમજવું. જે દેવેની આયુષ્યસ્થિતિ કહી તે જ ભાવસ્થિતિ સમજવી, કેમ કે મરીને ફરીથી દેવપણામાં ઉત્પન્ન થતા નથી.
અંતરદ્વાર-ઉત્કૃષ્ટ અનંતકાળનું અને જઘન્ય અંતર્મહત્તનું અંતરદ્વાર છે. આ દેના ભેદ વર્ણ-ધ-રસ–સ્પર્શ—સંસ્થાનની અપેક્ષાએ હજા–ઘણા ઘણા છે. (૨૨૦ થી ૨૪૫– ૧૬૫૮ થી ૧૬૮૩) संसारत्था य सिद्धाय इइ जीवा विआहिआ । रूविणो चेऽख्वी य, अजीवा दुविहावि अ ॥२४६॥
संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः । रूपिणश्चैवाऽरूपिणश्च, अजीवा द्विविधा अपि च ॥२४६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
४५८
અર્થ-સિદ્ધ અને સંસાર–એમ બે પ્રકારના આ પ્રમાણે જી કહેલ છે. અજી પણ રૂપી અને અરૂપી ભેદથી બે प्रशना छे. ( २४९-१६८४ ) इइ जीवमजीवे अ, सुच्चा सदहिऊण य सव्वनयाण अणुमए, रमिज्जा संजमे मुणी ॥२४७॥ इति जीवाऽजीवांश्च, श्रुत्वा श्रद्धाय च सर्वनयानामनुमतः, रमेत संयमे मुनिः ॥२४॥
અથ–આ પ્રમાણે જીવ અને અને સાંભળીને તથા તેની શ્રદ્ધા કરીને, જ્ઞાન અને ક્રિયામાં અંતર્ગત ગમ વગેરે सवनयस मत संयममा मुनि २भै ! (२४७-१९८५)
तओ बहुणि वासाणि, सामण्णमणुपालिआ । इमेण कम्मजोगेणं, अप्पाणं संलिहे मुणी ॥२४८॥ बारसेव उ बासाइ, संलेहुक्कोसिआ भवे । संवच्छर मज्झिभिआ, छम्मासे अ जहण्णिा ॥२४९॥ पढमे वासचउक्कम्मि, विगई निज्जूहणं करे । बिइए वासचउक्कम्मि विचित्तं तु तवं चरे ॥२५०॥ एगंतरमा वामं कटू, संवच्छरे दुवे । तओ संवच्छरद्धं तु, नाइ विगिटुं तवं चरे ॥२५१॥ तओ संवच्छरद्धं, तु, विगिटुं तु तवं चरे । परिमिअं चेव आयाम, तमि संवच्छरे करे ॥२५२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
४६०
શ્રીઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
कोडीसहिअमायामं, कटू संवच्छरे मुणी मासद्धमासिएणं तु, आहारेण तवं चरे
1
॥२५३॥
॥ पभिः कुलकम् ॥
I
॥२४८ ॥
1
॥२४९॥
ततो बहूनि वर्षाणि श्रामण्यमनुपालय क्रमयोगेनात्मानं संलिखेन्मुनिः द्वादशैव तु वर्षाणि संलेखोत्कृष्टा भवेत् संवत्सर मध्यमा, षण्मासांश्च जघन्यका प्रथमे वर्षचतुष्के, विकृति निर्यूहनं कुर्यात् द्वितीये वर्षचतुष्के, विचित्रं तु तपश्चरेत् एकान्तरमाचाम्लं कृत्वा संवत्सरौ द्वौ ततः संवत्सरार्द्धं तु, नातिविकृष्टं तपश्चरेत् ततः संवत्सरार्द्ध तु, विकृष्टं तु तपश्चरेत् परिमितं चैवाचालं, तस्मिन्संवत्सरे कुर्यात् कोटीस हितमाचाम्लं कृत्वा संत्रे मुनिः मासार्द्धमासिके नेत्वाहारेण तपश्चरेत्
"
,
Jain Educationa International
T
॥२५०॥
1
॥२५१॥
I
॥२५२ ॥
1
॥२५३॥
॥ षडभिः कुलकम् ॥
અ -ઘણાં વર્ષો સુધી શ્રમણ અવસ્થાનું પાલન કરી આ ક્રમયેાગથી ( તપના અનુષ્ઠાન રૂપ ચૈાગ ) દ્રવ્ય અને ભાવથી સલેખના કરે ! દ્રવ્યને અને ભાવને કૃશ-પાતળા કરે ! ખાર વર્ષો સુધીની સ`લેખના દ્રવ્યથી શરીરને કુશ બનાવવા રૂપ અને ભાવથી કષાયાને કુશ-પાતળા બનાવવા રૂપ સલેખના ઉત્કૃષ્ટ થાય છે. એક વર્ષની મધ્યમ થાય છે, જ્યારે છ મહિના સુધીની જઘન્ય થાય છે. ઉત્કૃષ્ટ સલેખનાના ક્રમયેાગને કહે છે કે-પહેલાંના ચાર વર્ષોમાં વિચિત્ર તપના પારણામાં વિગઈએના ત્યાગ કરે ! ખીજા ચાર વર્ષોમાં વિચિત્ર જ-છઠ્ઠું-અઠ્ઠમ આદિ તપ કરે અને પારણામાં સવ કલ્પનીય લઇ શકે છે, એ વર્ષોમાં એકાન્તરે ઉપવાસ કરી પારણામાં આય’ખીલના તપ
For Personal and Private Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
1
-
-
શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬
૪૬૧. કરે. છ મહિના સુધી અતિ ઉત્કૃષ્ટ અઠ્ઠમ-દશમ વગેરે તપ ન કરે! છ મહિના સુધી વિકૃષ્ટ–ચતુર્થાદિ ઉત્કૃષ્ટ તપ કરે અને પારણમાં પરિમિત જ આયંબીલ કરે ! બારમે વર્ષે નિરંતર આયંબીલને તપ કરે! અર્થાત્ વિવક્ષત દિને આયંબીલ કરીને ફરીથી બીજા દિવસે આયંબીલનું જ પચ્ચક્ખાણ કરે છે, તેથી પ્રથમની પર્યત કોટિ અને બીજાની પ્રારંભ કેટિ-એમ બે કટિ ભેગો થાય છે. તેથી તે કેટિ સહિત આયંબીલ-નિરંતર આયંબીલ કરીને, બારમે વર્ષે છેવટના માસમણ કે પાખખમણ દ્વારા ભક્તપરિણા આદિ રૂપ અનશન તપ મુનિ કરે ! આ પ્રમાણે અનશન પામનારને પણ મિથ્યાત્વ આદિ અશુભ ભાવનાઓ અનર્થ હેતુ છે, જ્યારે તેનાથી વિપર્યય રૂ૫ સમ્યક્ત્વ વગેરે શુભ ભાવનાઓ શુભ હેતુ છે એ વિષયને કહે છે. (૨૪૮ થી ૨૫૩–૧૬૮૬ થી ૧૬૯૧) कंदप्पमाभिओगं च, किबिसि मोहमामुरतं च । एयाओ दुग्गईओ, मरणम्मि विराहया हुंति ॥२५४॥ मिच्छादसणरत्ता, सनिआणा हु हिंसगा इइ जे मरति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५५॥ सम्मदसणरत्ता, अनिआणा सुक्कलेसमोगाढा । इइ जे मरति जीवा, मुलभा तेसि भवे बोही ॥२५६॥ मिच्छादसणरत्ता, सनिआणा कण्हलेसौगाढा । इइ जे मर ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५७॥
ને રમિલાવવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कन्र्याभियोगी च, किल्मिषेकी मोहमासुरत्त्वं च । । एता दुर्गतयो, मरणे विराधिका भवन्ति
રજા मिथ्यादर्शनरताः, सनिदानाः तु हिंसकाः
इति ये म्रियन्ते जीवास्तेषां पुनदुर्लभा बोधिः ર નર, અનિવાર: ગુજેરામગઢઃ |
इति ये म्रियन्ते जीवाः, सुलभा तेषां अवेद् बोधिः ॥२५६॥ मिथ्यादर्शनरताः, सनिदानाः कृष्णलेश्यामबगाढाः । इति ये म्रियन्ते जीवाः, तेषां पुनदुर्लभा बोधिः ॥२५७॥
તુર્ભિશાપમ્ | અથ– કંદર્પ ભાવના, આભિગ્ય ભાવના, કિબિષ ભાવના, મેહ ભાવના અને આસુર ભાવના-આ પાંચ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ હાઇ દુર્ગતિ તરીકે કહેવાય છે. (આ ભાવના કરનારાઓ દુર્ગતિ રૂપ તથાવિધ દેવનિકામાં જ ઉત્પન્ન થાય છે.) મરણકાળે સમ્યગ્દર્શન વગેરેના વિરાધકને આ ભાવના થાય છે(આ ભાવના પહેલાં હેય પણ પછી અંત કાળે શુભ ભાવના થાય, તે સુગતિ પણ થાય.) અતત્વમાં તત્વના આગ્રહ રૂપ મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગી પ્રાર્થના કરનારાઓ અને જીવની હિંસા કરનારાઓ–આવા છે જે ભરે છે, તે જીને ફરીથી શ્રીજિનધર્મની પ્રાપ્તિ રૂપ બધિ દુર્લભ છે. સમ્યગ્દર્શનમાં સુદઢ, ભેગની ઈચ્છા વગરના અને શુકલલેશ્યામાં પેસનારા–આવા છે જે મરે છે, તે જીવને બાધિ સુલભ છે. મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની ઈચ્છાવાળા અને કૃષ્ણલેશ્યામાં પ્રવિડ (કૃણલેશ્યા રૂ૫ વિશિષ્ટ સંકલેશ હોવાથી જ દુર્લભધિપણું છે, એટલે પુનરૂક્તિદેષ નથી.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ જે જીવે છે, તે જીવને ફરીથી બેધિ દુર્લભ બને છે (૨૫૪ થી ર૫૭–૧૬૯૨ થી ૧૬૫ fજવાળે ગપુરા, નવાવાળો ને રિત માdvi अमला असंकिलिट्ठा, ते होंति परित्त संसारी ॥२५८॥ बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुआणि । मरिहंति ते वराया, जिणवयणं जे न याणंति ॥२५९।।
जिनवचनेऽनुरक्ता, जिनवचनं ये कुर्वन्ति भावेन । अमला असंक्लिष्टाः, ते भवन्ति परित्तसंसारिणः ॥२५८॥ बालमरणैः बहुशोऽकाममरणैश्चैव बहूनि मरिष्यन्ति ते वराका, जिनवचनं ये न जानन्ति ॥२५९॥
અર્થ–શ્રી જિનવચનમાં અનુરાગવાળા અને ભાવપૂર્વક શ્રી જિનવચનને જે આત્માઓ કરે છે, તે આત્મા શ્રદ્ધાની મલિનતાના હેતુભૂત મિથ્યાત્વ વગેરે ભાવમલથી રહિત–અમલે રાગ વગેરે સંકલેશ વગરના પરિમિત સંસારી બને છે. ફોસે ખા વગેરેના કારણભૂત અનેક બાલમરણે, ઘણી વાર અનિચ્છા રૂપ ઘણું મરણે તથા અકામ મરણ વડે તે છ મરે છે, કે જે બીચારા છે શ્રી જિનવચનને જાણતા નથી અને આચરતા નથી. જે આમ છે, તે શ્રી જિનવચન ભાવપૂર્વક આચરવું જોઈએ ! ત્યાં અતિચારને સંભવ થતાં, આલેચના તેના શ્રવણને સંભળાવવી. તે શ્રવણ જે હેતુથી થાય છે તેને કહે છે. (૨૫૮૨૫૯-૧૬૯૬+૧૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
४६४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ बहुआगमविण्णाणा, समाहि उपायगा य गुणगाही। एएण कारणेणं, अरिहा आलोअणं सोउं
बवागमविज्ञानाः, समाधेरुत्पादका श्च गुणग्राहिणः। एतैः कारणैरी आलोचनां श्रोतुम्
ર૬૦ના અર્થસૂત્રની અને અર્થની અપેક્ષાએ ઘણું આગમના વિશિષ્ટ જ્ઞાનધારક, જે દેશ અને કાળ–અભિપ્રાય વગેરેના જાણકાર હેઈ, મધુર વાકય આદિથી આલેચકેને સમાધિને જ ઉત્પન્ન કરનાર છે અને ઉપખંહણ માટે બીજાઓના સત્ય ગુણને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે, માટે બહુશ્રતત્વ-સમાધિ ઉત્પાદકવ-ગુણગ્રહણ આદિ કારણથી આચાર્ય આદિ આલેચના શ્રવણય થાય છે. (૨૬૦-૧૯૯૮)
कंदप्पकुक्कुआई, तह सीलसहावहासविगहाहि । विम्हायतो अ पर, कंदप्पं भावणं कुणइ ॥२६॥ कन्दर्पकौकुच्ये, तथा शीलस्वभावहसनविकथाभिः ।। विस्मापयंश्च पर, कान्दप्पी भावनां करोति ॥२६१॥
અર્થ-કંદર્પ (અટ્ટહાસ્યપૂર્વક હસવું ગુરૂ વગેરેની સાથે કઠેર વક્રોકિત આદિ રૂપ આલાપ, કામકથા, ઉપદેશ, પ્રશંસા વગેરે કંદર્પ) કૌમુશ્ય કાયથી અને વચનથી બે પ્રકારનું છે. કાકીકુચ્ય-પિત નહિ હસીને ભવાં, આંખે આદિના વિકરને એવી રીતે કરે, કે જેથી બીજે હસ્યા જ કરે. તેવી રીતે બેલે, કે જેથી બીજો હસે. નાનાવિધ જીના અવાજો કરે છે અને મુખથી વાજિંત્રનું વાદન કરે છે, તે વાકીકુચ્ચકહેવાય છે. જે પ્રકારે બીજાને આશ્ચર્ય ઉત્પન્ન થાય તથા સ્વભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૬૫ અટ્ટહાસ વગેરે હાસ્ય,પરને આશ્ચર્ય પમાડનાર વિવિધ આલાપના સમુદાય રૂપ વિકથાઓથી તથા શીલસ્વભાવ હાસ્ય વિસ્થા એથી બીજાઓને આશ્ચર્ય પેદા કરનાર, કંદર્પ દેવેની ઉત્પત્તિમાં હેતુભૂત કાંદપી ભાવનાને કરે છે. (૨૬૧-૧૬૯) मंताजोगं काउं, भूईकम्मं च जे पति । सायरसइढिहेंउं, अभिओगं भावणं कुणई ॥२६२३ मंत्रयोगं कृत्वा, भूतिकर्म च यः प्रयुक्ते सातरसचिहेतोराभियोगी भावनां करोति ॥२६२॥
અર્થ–મંત્રો અને મેંગો (તથાવિધિ દ્રવ્યસંગ રૂપ ગ) ને કરી ભસ્મથી (માટી-દેરાથી રક્ષા માટેની ક્રિયા ભૂતિકર્મકૌતુક વગેરેને જે સુખ આદિ માટે પ્રયોગ કરે છે. અર્થાત્ પુષ્ટ આલંબનમાં નિસ્પૃહ મુનિને આમ કરનારને પણ દોષ નથી, પરંતુ શ્રીજિનશાસનની પ્રભાવના રૂપ ગુણ જ થાય. છે. તે અભિયેગી ભાવનાને કહે છે. (૨૬૨–૧૭૦૦)
नाणस्स केवलीणं, धम्मायरिअस्स संघसाहणं । माई अवण्णवाई, किविसि भावणं कुणइ ॥२६॥ ज्ञानस्य केवलिनां, धर्माचार्यस्य संघसाधूनाम् । मायी अवर्णवादी, किल्बिषिकी भावनां करोति ॥२६॥
અર્થ–શ્રતાદિ જ્ઞાનના, કેવલીઓના, ધર્માચાર્યના તથા સંઘ-સાધુઓના અવર્ણ (નિંદા) વાદી અને માયાવાળે, કિલ્બિષિકી ભાવનાને કરે છે. (૨૬૩–૧૭૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ अणुबद्धरोसपसरो, तह य निमित्तम्मि होइ पडिसेवी। एएहिं कारणेहिं, आमुरिअं भावणं कुणइ ॥२६४॥
अनुबद्धरोषप्रसरः, तथा च निमित्ते भवति प्रतिसेवी । एताभ्यां कारणाभ्यामासुरीं भावनां करोति ॥२६४॥
અર્થ-અવિચ્છિન્ન રેષના ફેલાવાવાળે, તથા અપુષ્ટ આલંબનમાં પણ અતીત આદિ નિમિત્તના વિષયમાં ભાષણ કરનારે–ભવિષ્યભાષ-તિષનું કાર્ય કરનારે, એ બે કારણે થી આસુરી ભાવના કરે છે. (૨૬૪–૧૭૭૨) सत्थग्गहणं विसभक्खणं च, जलणं च जलप्पवेसो अ। अणायार भंडसेवा, जम्मणमरणाणि बंधति રા
शस्त्रग्रहणं विषभक्षणं च, बलनं च जले प्रवेशश्च । अनाचारभाण्डसेवा, जन्ममरणानि बध्नन्ति ॥२६५।।
અર્થ– આપઘાતમાં શસ્ત્રને પ્રગ, ઝેરનું ભક્ષણ,અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, ભગુપાતાદિ અને અનાચાર ભાંડસેવા (હાસ્ય, મહ આદિથી શાસ્ત્રવિહિત વ્યવહાર રૂ૫ આચારવિરુદ્ધ ઉપકરણને પરિભેગી, એ કારણેને સેવનારા જન્મમરણના નિમિત્તભૂત કર્મોને બાંધે છે, કેમ કે–શસ્ત્રગ્રહણ વગેરે સંકલેશના હેતુભૂત હેઈ અનંત ભવના મૂળ કારણે છે અહીં ઉન્માર્ગના સેવનથી અને માર્ગને વિરોધ હે અર્થની અપે. ક્ષાએ મેહી ભાવના કહેલ છે. આ અશુભ ભાવનાઓનું તાત્કાલિક ફળ દેવદુર્ગતિમાં ગમન અને પરંપરફળ અનંત સંસારસાગરમાં ભમવાનું છે. (૨૬૫–૧૭૦૩)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવાજીવાવિભક્તિ-અધ્યયન-૩૬
૪૭
इइ पाउकरे बुद्ध, नायर परिनिव्वुए छत्तीसं उत्तरज्झाए, भवसिद्धियसंमएत्ति बेमि ॥२६॥
इति प्रादुष्कृत्य बुद्धः, ज्ञातजः परिनिर्वृतः । षत्रिंशदुत्तराध्यायान्भवसिद्धिकसंमतान्
_| રૂતિ ત્રવીકિ રદ્દ્દા અથ–બુદ્ધ (કૈવલજ્ઞાન દ્વારા સકલ વસ્તુતાવના જાણકાર) જ્ઞાતજ (સિદ્ધાર્થનંદન-જ્ઞાતકુલમાં ઉત્પન્ન થનાર) પરિનિવૃત્ત. (કષાય વગેરેના તાપના ઉપશમથી પરમ સ્વસ્થ) શ્રીવર્ધમાનસ્વામીએ, ભવસિદ્ધિક રૂપ ભવ્યને પરમ પ્રિય એવા છત્રીશ ઉત્તર (પ્રધાન) અધ્યયને પ્રકાશિત કરેલ છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૬૬-૧૭૦૪)
ધર્મકલ્પવૃક્ષસ્કંધ રૂ૫ શ્રતસ્કંધનું નિર્યુક્તિકાર પણ માહાસ્ય જણાવતાં કહે છે કે-જે ખરેખર આસન્નસિદ્ધિવાળા રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્ય આત્માઓ છે, તે આ છત્રશ ઉત્તરાધ્યયનેને ભણે છે.
જે અભવસિદ્ધિક (અભવ્ય) અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંતસંસારી છે. તે સંકિલટ કર્મવાળાઓ ઉત્તરાધ્યયનના પઠનમાં અભવ્ય-અગ્ય છે.
આથી શ્રી જિનકથિત, અર્થભેદ રૂપ, અનંતગમેથી અને શબ્દપર્યાય રૂપ પર્યથી સંયુકત ઉત્તરાધ્યયને, ઉપધાન આદિ ઉચિત ક્રિયા રૂપ ગ પ્રમાણે ગુરૂના પ્રસાદથી ભણવા જોઈએ. તેમાં પ્રમાદ કરે નહિ. શ્રતના અધ્યયનના અર્થીએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
અવશ્ય ગુરૂઓને પસંઃ કરવા જોઇએ-એમ અહીં ગભિ ત સૂચન છે.
વિઘ્નહિત જે આત્માના આરંભેલ આ ઉત્તરાધ્યયન મહા મુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ઉત્તરાધ્યયનાને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ
છત્રીશમું શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન સ’પૂ.
ભવ્ય આત્મા આ
ઋષિએ કહે છે.
Se શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-મીને ભાગ
સમાપ્ત.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________ Jain Educationa International For Personal and Private Use Only