________________
૩ર૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ અર્થ-મનહર રૂપાદિ વિષય રૂપભાવના અનુરાગથી, મૂચ્છીથી ભાવવિષય મનેહરવસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વપરકાર્યોમાં જોડવામાં,વિનાશમાં અને વિયેગમાં ક્યાંય સુખ તેને થતું નથી. સંભોગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનહર ભાવમાં, તે ભાવવિષય વસ્તુ રૂપ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસકિતવાળે બની, પછી અત્યંત ગાઢ આસક્તિવાળે બનેલે સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખી બની લેભાવિષ્ટ બને, પિતાના અભિપ્રાયની સિદ્ધિ માટે બીજાની મનહર રૂપાદિવાળી વસ્તુની ચોરી કરે છે. તૃણથી ઘેરાયેલે ઘેર, ભાવમાં અને ભાવવિષય રૂપાદિ મનહર વસ્તુ રૂપ પરિગ્રહમાં અતૃપ્ત બનેલે તેમના દેષથી અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાં પણ તે દુઃખથી મૂકાતે નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પાશ્વત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષોભથી દુઃખી બની દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરનાર, અભિપ્રાય રૂપ ભાવમાં કે મનેહર રૂપા દિવાળી વસ્તુ રૂપ ભાવમાં તૃપ્તિ વગરને દુઃખ-અનાથ બને છે. મનહર ભાવાનુશગી મનુષ્યને આ પ્રમાણે કદાચ કઈ પણ જાતનું જરા પણ સુખ ક્યાંથી હોય? જેના ઉપાર્જનમાં મૂળથી જ દુઃખી થાય છે, તે તેના ઉપભેગમાં પણ કલેશકારી દુઃખ જ હોય એમાં કહેવું? આ મુજબ અનિષ્ટના સ્મરણ આદિ રૂ૫ ભાવમાં અથવા અનિષ્ટ વસ્તુના વિષય રૂ૫ ભાવમાં, “મને આનું નામ પણ યાદ ન આવે. આદિ પ્રàષને પામેલે દુઃખના સમુદાયની પરંપરાને પામે છે. ચિત્તમાં પ્રષવાળે અશુભ કર્મને ભેગું કરે છે અને તે અશુભ કર્મ તેને અનુભવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org