________________
શ્રી પ્રમાદ્રસ્થાનાધ્યયન-૩૨
૩૨૯
કાળમાં ફરી ફરીથી દુઃખ આપે છે. અભીષ્ટના સ્મરણુ આદિ રૂપ ઈષ્ટ વસ્તુવિષય રૂપ ભાવમાં રાગ અને શેક વગરના મનુષ્ય, આ પૂર્ણાંકત દુઃખસમુદાયની પરંપરાથી ભવમધ્યે રહેવા છતાં લેપાતે નથી. જેમ જલમધ્યે રહેવાં છતાં કમલદલ જલથી લેપાતે નથી, તેમ અીં' સમજવું. (૯૩ થી ૯૯૧૩૧૩ થી ૧૩૧૯)
एविदित्था य
मणस्स अत्था, दुक्खस्स देऊ मणुअस्स रागिणो ।
ते चैव थोवंपि कयाइ दुक्खं,
न वीरागस्त करिंति किंचि ॥ १०० ॥
મિન્દ્રિયાોધ મનરોડાં,
दुःखस्य हेतवो मनुष्यस्य रागिणः ।
ते चैव स्तोकमपि कदाचित् दुःखं,
न वीतरागस्य कुर्वन्ति किञ्चित् ॥ १०० ॥ અથ-પૂર્વકત પ્રકારે ઇન્દ્રિયા રૂપ, રૂપ આદિ અને મનના સ્મરણ વગેરે ભાવ રૂપ અર્થા, રાગી-દ્વેષી મનુષ્યને દુઃખના હેતુએ થાય છે. તે ઇન્દ્રિયાના મનના અર્થી, વીતરાગ-વીતદ્વેષને કદાચિત્ માનસિક કે કાયિક કોઈ પણ જાતનું જરા પણું દુઃખ આપી શકતા નથી કે કરી શકતા નથી. ( ૧૦૦-૧૩૨૦ )
न कामभोगा समयं उर्विति, न यावि भोगा विगई उविंति । जेतप्पओसी अपरिग्गही असो तेसु मोहा विगई उवेइ ॥ १०१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org