________________
૩૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ न कामभोगाः समतामुपयान्ति,
न चापि भोगा: विकृतिमुपयान्ति । यस्तत्प्रद्वेषी च परिग्रही च,
સ તેષુ મોતિયું ? અર્થ-કામ , રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમતા પ્રતિ હેતુપણાને પામતા નથી અર્થાત્ સમતા પ્રત્યે કામો હેતુ નથી. જે સમતા પ્રતિ કામો હેતુ છે એમ માનવામાં આવે, તે દુનિયામાં કેઈ પણ રાગી અને દ્વેષી ન હોય!કામ ભેગે, ક્રોધાદિ રૂપ વિકૃતિ પ્રત્યે હેતુપણાને પામતા નથી અર્થાત્ માત્ર કામગ જ વિકાર પ્રત્યે હેતુ નથી. જે ફકત કામભેગેને જ વિકારહેતુ માનવામાં આવે, તે કઈ પણ વિતરાગ બને નહિ. જે કામમાં –અનિષ્ટ વિષમાં પ્રષવાળે છે, તે ઈષ્ટ કામગમાં રાગવાળે રાગ-દ્વેષ રૂપમેહથી ક્રોધાદિ વિકારને પામે છે અને જે રાગ-દ્વેષરહિત છે તે સમતાને પામે છે. અર્થાત્ મુખ્યતયા ક્રોધાદિ વિકાર પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહ કારણ છે, જયારે સમતા પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહને અભાવ કારણ છે. ૧૦૧-૧૩૨૧) कोहं च माणं च तहेव मार्य, लोहं दुगुंछं अरइरई च । हासं भयं सौग पुमिथिवेज नपुंसवेअंविधिहे अभावे ॥१०२॥ आवज्जई एवमणेगरूवे. एवंविहे कामगुणेसु सत्तो।
ગામ વિશે જાહarઢીને દિરિજે વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org