________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩.
क्रोधं च मानं च तथैव मायाँ,
लोभं जुगुप्सामरति रतिं च । हासं भयं शेकं पुंस्त्रीवेदं,
નપુસવવેટું વિવિધ માવાન ૦૨/ आपद्यते एवमनेकरूपानेवंविधानकामगुणेषु सक्तः । अन्यांश्चैतत्प्रभवान्विशेषान् , कारुण्यदीनोह्रीमान् द्वेष्यः ॥१०॥
અ-આ રાગદ્વેષ રૂપ પ્રકારથી, અનંતાનુબંધી વગેરે ભેદથી અને તારતમ્ય ભેદથી ઘણું ભેદ્રવાળા, ક્રોધ, માન, માયા, લેભ, ઘણા, બેચેની રૂ૫ અરતિ, વિષયાસક્તિ રૂપ રતિ, હાસ્ય, ભય, શેક, સ્ત્રીની ઈચ્છા રૂપ પુરૂષ, પુરૂષની ઈચ્છા રૂપ સ્ત્રીવેદ, ઉભયની ઇચ્છા રૂપ નપુંસકદ, આ પ્રમાણે વિવિધ વિકાર રૂપ ભાવેને પામે છે. વળી અત્યંત દીન-લજજાવાળો થ, (ક્રોધ આદિથી પ્રતિવિનાશ વગેરે દેને અહીં અનુભવ અને પરલેકમાં તેના અતિ કટુક પરિણામને વિચારતે) ક્રોધાદિષથી દુષ્ટ હેઈ, સર્વ જનને પણ અપ્રીતિપાત્ર બનતે અને શુભાશુભ શબ્દાદિ કામમાં રાગ-દ્વેષી, ક્રોધાદિથી જન્ય પશ્ચાત્તાપ-દુર્ગતિપતન વગેરે વિશેષ ફળોને મેળવે છે. (૧૦+૧૦૩-૧૩રર+૧૩૨૩ } कप्पं न इच्छेज्ज सहायलिच्छू,पच्छाणुतावेण तबप्पभाव । एवं विआरे अमिअप्पयारे, आपज्जई इंदियचोरवस्से । १०४॥ तओ से जायति पोषणाई,निम्मज्जिउं मोहमहण्णवमि। सुहेसिणो दुक्खविणोअणहा,तप्पच्चयं उजमए अरागी॥१०५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org