________________
૩૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજે ભા આશ્રીને જઘન્યાદિ ત્રણથી ગુણતાં નવ પ્રકાર છે. () આ પ્રમાણે ફરી ફરી ત્રણથી ગુણતાં ૨૭-૮૧-૨૪૩ ભેદે સમજવા. આ મુજબ તારતમ્યની વિચારણામાં સંખ્યાને. નિયમ નથી. (૨૦-૧૩૭૬) पंचासवप्पवत्तो, तीहि अगुत्तो छसु अविरओ अ। तिव्वारं भपरिणओ, खुद्दो साहस्सिओ नरो ॥२॥ निद्धंसपरिणामो, निस्संसो अजिइदिओ एभजोगसमाउत्ता, किण्ह लेसं तु परिणमे ॥२२॥
યુમ કે પન્નાઝવવૃત્ત, ત્રિમrcત: પદ્યવેત ! તીવ્રામપતિ:, ક્ષુદ્ર સાત્તિ તા: ૨ निध्वंसपरिणामो, एतद्योगसमायुक्तः, कृष्णलेश्यां तु परिणमेत् ॥२२॥
| ગુમન્ ! અર્થ–() “લક્ષદ્વા૨ =હિંસાદિ પાંચ આશ્રમાં પ્રવૃત્તિવાળે, મન-વચન-કાયા દ્વારા અગુપ્ત, છ જવનિકાયોમાં અવિરતિવાળે, કેમ કે-તે જેની હિંસા કરે છે. સ્વરૂપથી અને અધ્યવસાયથી ઉત્કટ, સાવદ્ય વ્યાપારમાં આસક્ત, સર્વના પણ અહિતૈષી, વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનાર, ચોરી, વગેરે દુષ્કર્મકારી, નર–સ્ત્રી આદિ, આક-પરલેકના અનિષ્ટની શંકા વગરના પરિણામવાળ, જેની કિંસા કરતાં જરા પણ ડર નહિ રાખનાર અને અજિતેન્દ્રિય; આ પૂર્વોક્ત પાસેથી યુક્ત “કૃષ્ણશ્યામાં પરિણમે છે અર્થાત તથાવિધ દ્રવ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org