________________
-
-
૨૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ करणसत्ति जणयइ करणसच्चे अ वट्टमाणे जीवे जहावाई तहाજાર ગાવિ મવરૂ રૂપા
करणसत्येन भदन्त ! जीवः किं जनयति ? करणसत्येन करणशक्ति जनयति, करण सत्ये च वर्तमानो यथावादी तथाकारी રાપ મવતિ વિરૂા.
અથ–ભાવસત્ય હોય તે જ કરણસત્ય થાય છે. તે હે ભગવન્! કરણસત્યથી જીવ કયો ગુણ મેળવે છે ? જીવ, પ્રતિલેખના વગેરે કિયાને ઉપયોગવાળે બની કરે છે. તરૂપ કરણસત્યથી અપૂર્વ અપૂર્વ શુભ કિયાને અને ક્રિયા સામર્થ્ય રૂપ કરણશકિતને જીવ પામે છે. (પ૩-૧૧૪૩)
जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ ? जोगसच्चेणं जोगे विसोहेइ ॥५४॥ योगसोन भदन्त ! जीवः किं जनयति ? । योगसत्येन योगान् विशोधयति ॥५४॥
અર્થ-કરણસત્યમાં વર્તાતે યથાવાદી તથાકારી થાય છે, માટે તે મુનિના યોગસત્યને કહે છે. તે હે ભગવન્! ગિસત્યથી જીવ કયા ગુણને પામે છે? જીવ, મન-વચનકાય-સત્ય રૂપ યોગસત્યથી યોગને વિશુદ્ધ બનાવે છે, અર્થાત્ ક્લિષ્ટ કર્મના બંધને અભાવ થવાથી નિર્દોષ, ને કરે છે. (૨૪-૧૧૪૪)
मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ एगग्गचित्ते णं जीवे मणगुत्ते संजमाराहए મવરૂ પી .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org