________________
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૯
૨૩૯
मोगुप्ततया भदन्त ! जीवः किं जनयति ? मनोगुप्ततया जीवः ऐकाय जनयति, एकाग्रचित्तो नु जीवो मनोगुप्तः પંચમાાધકો મત કી
અથ –યોગસત્ય, ગુપ્તિવાળાને થાય છે. તે હે પ્રભુ ! મનેાગુપ્તતાથી જીવ કયા ગુણને પામે છે? મને ગુપ્તિ રૂપ મનેગુપ્તતાથી જીવ ધમ માં એકતાનચિત્તપણા રૂપ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળા આત્મા અશુભ અવસાયમાં જતા ચિત્તની રક્ષા કરનારા-મનેગુપ્ત સંચમા આરાધક અને છે. ( ૫૫-૧૧૪૫ )
वइगुत्ताए णं भंते! जीवे कि जगयइ ? वगुतयाए णं निव्विभारतं जणय, निव्विरेणं जीवे वइगुते अज्झष्पजोगसाहणजुरो आवि भवइ ॥ ५६ ॥
गुप्ततया भदन्त ! जीवः किं जनयति ? वाग्गुप्ततया निर्विकारत्वं जनयति, निर्विकारो जीवो वाग्गुप्तोऽध्यात्म योगसाधनयुक्तश्चापि भवति ॥५६॥
અ-વચાગુપ્તતાર્થી હે ભગવન્! છત્ર કયા ગુણને પામે છે ? શુભ વચનના ઉચ્ચારણ રૂપ વાગગુપ્તતાથી વિકથા વગેરે રૂપ વાણીવિકારના અભાવ રૂપ જીવ નિવિ કારપણાને પામે છે. વિકારી જીવ સર્વથા વચનનોધ રૂપ વાતિવાળા મનેાવ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિના એકાગ્રતા આદિ સાધનાથી યુક્ત બને છે, અર્થાત્ વિશિષ્ટ વચનપ્તિ વગરને
ચિત્તની એકાગ્રતા આદિને ભજનારી થતા નથી. (૫૬-૧૧૪૬) कायगुत्तयार णं भंते ! जीवे किं जणयइ ? कायगुत्तयाए
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org