________________
૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ દુઃખમાંથી છોડાવવા શક્તિશાળી બની નહિ. એ જ મારી અનાથતા હતી. (૨૯૩૦-૭૨૦+૭૨૧) तओ हं एवमाहंसु, दुक्खमा हु पुणो पुणो । वेयणा अणुभविउं जे, संसार मि अणंत ए ॥३१॥ ततोऽहमेवमुक्तवान् , दुःक्षमा एव पुनपुनः । વેના અનુમવતું થા, હંડ છે ? |
અથ-રોગની અશક્યતા બાદ હું આગળ ઉપર કહેવાતા પ્રકારથી, મારે નિર્ણય જણાવતાં પહેલાં કહું છું કે“આ અનંત સંસારમાં વારંવાર વેદનાઓ અનુભવવી દુઃસહ છે., (૩૧-૭૨૨)
सयं च जइ मुञ्चिज्जा, वेअणा विउला इओ। खतो तो निरारंभो, पाइए अणगारिकं ॥३२॥ सकृच्च यदि मुच्ये, वेदनातो विपुलात इतः । क्षान्तो दान्तो निरारम्भः, प्रव्रजेयं अनगारितां ॥ ३ ॥
અર્થ-જે આ અનુભવાતી વિપુલ વેદનાથી એક વાર પણ હું મુક્ત થાઉ, તે “ક્ષમાવાન, ઈન્દ્રિયમનને વિજેતા અને નિરારંભ બની સાધુતા સ્વીકાર કરનારે બનું કારણ કે જે સાધુતાથી સંસારને ઉછેદ થવાથી મૂલથી જ વેદનાને અભાવ થાય. (૩૨-૭૨૩)
एवं च चिंतइत्ताणं, पमुत्तोमि नराहिव । परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥३३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org